અદ્ભુત સૌંદર્ય

26 September, 2021 01:20 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

કહેવાય છે કે અહીંથી ભગવાન શ્રીરામે હનુમાન તથા વાનરસેનાની મદદથી લંકા જવા માટે બ્રિજનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. ભારતની જમીનસીમાનો અહીં અંત આવે છે.

અદ્ભુત સૌંદર્ય

તામિલનાડુના ધનુષકોડીમાં આવેલો પમ્બન ટાપુ પ્રવાસીઓ માટે સારું આકર્ષણ છે. આ ટાપુનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ પણ છે. એવું કહેવાય છે કે અહીંથી ભગવાન શ્રીરામે હનુમાન તથા વાનરસેનાની મદદથી લંકા જવા માટે બ્રિજનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. ભારતની જમીનસીમાનો અહીં અંત આવે છે.

national news offbeat news tamil nadu