પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ

14 June, 2025 10:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વારાણસીમાં ગંગા સેવા નિધિ દ્વારા ગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

વારાણસીમાં ગંગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી

અમદાવાદના પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોને ગુરુવારે વારાણસીમાં ગંગા સેવા નિધિ દ્વારા ગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ગઈ કાલે હરિદ્વારમાં પણ લોકોએ દીપદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

જ્યારે ત્રિપુરાના અગરતલામાં હાવભાવથી લાગણીઓ વ્યક્ત કરતા કલાકારોએ ગઈ કાલે હાથમાં મિનિએચર વિમાનો લઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

plane crash airlines news air india ahmedabad gujarat agartala haridwar national news news