Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વિંગ કમાન્ડર નમાંશ સ્યાલને પત્નીની અશ્રુભીની વિદાય

નમાંશ સ્યાલના પાર્થિવ દેહને તેમના ગામ પટિયાલાકુટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

24 November, 2025 09:37 IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

બિહાર સરકાર સનાતન ધર્મને પ્રોત્સાહન આપવા તમામ જિલ્લાઓમાં કરશે કન્વીનરોની નિમણૂક

કામ કરવા માટે ૩૮ કન્વીનરોની નિમણૂક કરવામાં આવશે. BSRTCમાં કુલ ૨૪૯૯ મંદિરો અને મઠો નોંધાયેલાં છે.

24 November, 2025 09:27 IST | Bihar | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળમાં ૩૭ વર્ષથી ગુમ થયેલી વ્યક્તિ SIR પ્રક્રિયાના કારણે મળી આવી

વિવેકના દીકરાએ પ્રદીપ ચક્રવર્તીને ફક્ત માહિતી માટે SIR દસ્તાવેજમાંથી એક નંબરનો ઉપયોગ કરીને ફોન કર્યો હતો પરંતુ વાતચીત ધીમે-ધીમે ગંભીર વળાંક લેતી ગઈ.

24 November, 2025 09:22 IST | West Bengal | Gujarati Mid-day Correspondent

રાજનાથ સિંહના મોંમાં ઘી-સાકર: સિંધ ફરી બનશે ભારતનો ભાગ

નોંધનીય છે કે ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સિંધ પાકિસ્તાનનો ભાગ બન્યું છે

24 November, 2025 07:36 IST | Delhi | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ભારતીય ઍર ફોર્સના પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો પરિવાર અંતિમ દર્શન માટે પહોંચ્યો (તસવીર: X)

તેજસ ક્રૅશ: શહિદ વિંગ કમાન્ડરની અંતિમ યાત્રા હિમાચલમાં, મૃતદેહ આવતા પરિવાર ભાવુક

નમાંશ સ્યાલના પિતરાઈ ભાઈ અંતિમ સંસ્કાર કરશે. નમાંશનો કોઈ સગો ભાઈ નથી. તેમને એક જ પુત્રી છે. નમાંશની સાત વર્ષની પુત્રી તેના દાદા-દાદી સાથે જોવા મળી હતી. નમાંશ સ્યાલના મામા, જોગીન્દર સ્યાલે જણાવ્યું હતું કે નમાંશ હાલમાં કોઈમ્બતુરના સૈલુરમાં પોસ્ટેડ હતા

23 November, 2025 05:08 IST | Himachal Pradesh | Gujarati Mid-day Online Correspondent
ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ખોદકામ વખતે ભૂગર્ભમાંથી ભગવાન રામની મૂર્તિઓ મળી આવી

મસ્જિદની દીવાલના ખોદકામ વખતે ભગવાન રામની મૂર્તિઓ મળી આવી

મધ્ય પ્રદેશની ઘટના: મોટી સંખ્યામાં હિન્દુઓ ઘટનાસ્થળે પહોંચ્યા, પૂજા-અર્ચના શરૂ કરી

23 November, 2025 11:40 IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
હુમાયુ કબીર

તૃણમૂલ કૉન્ગ્રેસના વિધાનસભ્યની વિવાદાસ્પદ જાહેરાત

પશ્ચિમ બંગાળમાં બનશે બાબરી મસ્જિદ, ૬ ડિસેમ્બરે નિર્માણકાર્ય

23 November, 2025 11:37 IST | West Bengal | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

લાલુ પ્રસાદ યાદવનાં કુલ નવ રત્નો છે એ ખબર છે તમને?

પપ્પાને કિડની આપીને તેમને જીવતદાન આપનાર રોહિણી આચાર્યએ હમણાં રાજકારણ અને પરિવારનો ત્યાગ કરીને ધરતીકંપ સર્જ્યો છે ત્યારે બિહાર પર વર્ષો સુધી રાજ કરનાર આ કુટુંબ વિશે જાણીએ અવનવી વાતો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તસતસતા તમાચા જેવી હાર પછી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી એક વાર યાદવાસ્થળી મચી ગઈ છે. આ પરિવાર જેટલો રાજકારણ માટે ફેમસ છે એટલો જ આંતરિક ઝઘડા-કલહ અને ભ્રષ્ટાચારના આરોપો માટે પણ સતત ચર્ચામાં રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં હાર પછી લાલુની બીજા નંબરની દીકરી રોહિણી આચાર્યએ એવી જાહેરાત કરી દીધી કે તેઓ રાજકારણ હંમેશ માટે છોડી રહ્યાં છે અને તેમના પરિવાર સાથે નાતો પણ તોડી રહ્યાં છે. રોહિણીએ એવો આરોપ મૂક્યો હતો કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને તેમણે પપ્પાને પૈસા લઈને પોતાની કિડની આપી હોવાના ટોણા વેઠવા પડ્યા હતા. બિહારમાં નવા મુખ્ય પ્રધાન કે પ્રધાનનાં નામોની જેટલી ચર્ચા નહોતી થઈ રહી એટલી ચર્ચા લાલુના પરિવારને વેરવિખેર કરવામાં સક્રિય ‘જયચંદો’ની થવા લાગી હતી, કારણ કે ઘરમાંથી હાંકી કઢાયેલા તેજ પ્રતાપ સહિત લાલુના અન્ય ભૂતપૂર્વ ખાસ લોકોએ પણ રોહિણીની વાતને ટેકો આપ્યો હતો કે કેટલાક લોકો લાલુ પ્રસાદ યાદવને અંદરથી કોરીને ખાઈ રહ્યા છે. એ પછી તો રોહિણીની સાથે અન્ય બહેનો રાગિણી, અનુષ્કા અને હેમાએ પણ રાબડી આવાસને હંમેશ માટે બાય-બાય કહી દીધી હોવાની વાતો વહેતી થઈ હતી. લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીનાં લગ્ન ૧૯૭૩માં થયાં હતાં. તેમને ૯ સંતાનો છે, જેમાં ૭ દીકરીઓ અને બે દીકરાઓનો સમાવેશ છે. સામાન્ય રીતે લાલુ પ્રસાદ યાદવનાં સંતાનોની વાત આવે ત્યારે તેજસ્વી, તેજ પ્રતાપ, મિસા અને રોહિણી આ ૪ નામ લોકોને યાદ આવે છે. લાલુની સૌથી મોટી દીકરી મિસા તો ઍક્ટિવ પૉલિટિક્સમાં છે. બીજા નંબરની દીકરી રોહિણી આચાર્ય તાજેતરમાં અને ૨૦૨૨માં પપ્પાને કિડની આપીને ચર્ચામાં આવી એ પહેલાં પણ સોશ્યલ મીડિયા પર પૉલિટિકલ કમેન્ટ્સ કરવામાં ઍક્ટિવ રહેતી હતી. લાલુની અન્ય પાંચ પુત્રીઓ લાઇમલાઇટથી દૂર રહે છે. લાલુના પરિવારનાં ૯ સંતાનોમાંથી તેજ પ્રતાપ સિવાય બાકી આઠેય જણ પોતે પેરન્ટ બની ગયાં છે. લાલુનાં ગ્રૅન્ડ ચિલ્ડ્રનની સંખ્યા પણ ૧૯ થઈ ગઈ છે.
23 November, 2025 01:36 IST | Mumbai | Sunil Mewada

ફાઇલ તસવીર

પ્રશાંત કિશોરને મળવા માટે વર્ષે ૧૦૦૦ રૂપિયા આપવા પડશે

એક ઘર સિવાય આવકનો ૯૦ ટકા હિસ્સો પાર્ટીને દાનમાં આપશે

22 November, 2025 09:20 IST | Patna | Gujarati Mid-day Correspondent
જમ્મુમાં વિરોધ-પ્રદર્શન

વૈષ્ણોદેવી મેડિકલ કૉલેજમાં ૯૦ ટકા મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ

RSS સંગઠનોની ઍડ્‍મિશનને રદ કરવાની માગણી

22 November, 2025 08:43 IST | Jammu | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

ગ્રૅચ્યુઇટી પાંચને બદલે એક વર્ષમાં, દરેકને હેલ્થ-ઇન્શ્યૉરન્સ, મિનિમમ વેજ નક્કી

શ્રમ એવ જયતે એટલે કે શ્રમ સદા વિજયી થાય છે - આવું ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીએ દેશમાં શ્રમકાયદાઓમાં ઐતિહાસિક સુધારાઓની જાહેરાત કરી : દેશની ૪૦ કરોડની વર્કફોર્સને વ્યાપક લાભ પહોંચાડનારી ૪ શ્રમસંહિતાઓને કેન્દ્ર સરકારે લાગુ કરી

22 November, 2025 07:59 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

`નિકિતા રોય`માં સોનાક્ષીના રોલ અને શત્રુઘ્ન સિંહાના વારસાના રહસ્યો જાહેર કર્યા!

`નિકિતા રોય`માં સોનાક્ષીના રોલ અને શત્રુઘ્ન સિંહાના વારસાના રહસ્યો જાહેર કર્યા!

દિગ્દર્શક કુશ સિંહાએ ગુજરાતી.મિડડે.કૉમ સાથે તેમની પહેલી ફિલ્મ `નિકિતા રૉય` વિશે વિશિષ્ટ માહિતી શૅર કરી, જેમાં તેની બહેન સોનાક્ષી સિંહા એક બોલ્ડ નવી ભૂમિકામાં છે. કુશે ફિલ્મના અલૌકિક રહસ્ય અને ભાવનાત્મક ઊંડાણના અનોખા મિશ્રણ, ટોચના ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવાની તેની સર્જનાત્મક સફર અને સોનાક્ષી સાથેના મજબૂત બંધન વિશે ચર્ચા કરી. કુશે તેના પિતા, બૉલિવૂડના દિગ્ગજ શત્રુઘ્ન સિંહાના વારસા અને બાયોપિક બનાવવાના તેના સ્વપ્ન પર પણ પ્રતિબિંબ પાડ્યું છે. `નિકિતા રૉય`ના નિર્માણ અને સિંહા પરિવારની સિનેમેટિક દુનિયા પર પડદા પાછળના દૃશ્યો માટે આ સ્પષ્ટ ઇન્ટરવ્યૂ જુઓ.

05 August, 2025 07:20 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK