Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અફઘાનિસ્તાનની જબરદસ્ત ઑફર : ભારતીય ઇન્વેસ્ટરોને સોનાના ખાણકામ પર...

તાલિબાનશાસિત અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ સોમવારે ભારતની તેમની ૬ દિવસની મુલાકાત પૂરી કરી હતી

26 November, 2025 10:26 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો ઇનકાર કરનાર ખ્રિસ્તી આર્મી ઑફિસરની બરતરફી યોગ્ય જ

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરીને આકરા શબ્દોમાં કહ્યું કે સેના એક સંસ્થા તરીકે ધર્મનિરપેક્ષ, તમારું કૃત્ય ઘોર અનુશાસનહીનતા દર્શાવે છે

26 November, 2025 10:15 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરના સૉફ્ટવેર એન્જિનિયરે સેક્સલાઇફ સુધારવાના ચક્કરમાં ૪૮ લાખ ગુમાવ્યા

બનાવટી આયુર્વેદિક ગુરુજીએ બરાબરનો લૂંટી લીધોઃ પોતાના પૈસા ખૂટ્યા તો ૨૦ લાખની લોન લીધી, ફ્રેન્ડ પાસેથી ૧૦ લાખ રૂપિયા ઉધાર લીધા : બોગસ દવાથી કિડનીને પણ નુકસાન

26 November, 2025 09:56 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

મેરઠની મુસ્કાને દીકરીને જન્મ આપ્યો

સૌરભના પરિવારે માગણી કરી છે કે આ બાળક કોનું છે એ જાણવા DNA ટેસ્ટ થવી જોઈએ

26 November, 2025 09:49 IST | Meerut | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

શનિ મંદિર

ઉજ્જૈનમાં મહાકાલ લોક પછી હવે ૧૪૦ કરોડના ખર્ચે બનશે શનિલોક

મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે આ માટે થોડા દિવસ પહેલાં આ પ્રોજેક્ટ માટે ૧૪૦ કરોડ રૂપિયાની સ્વીકૃતિ આપી દીધી છે

26 November, 2025 09:26 IST | Ujjain | Gujarati Mid-day Correspondent
કુરુક્ષેત્રમાં જ્યોતિસર અનુભવ કેન્દ્રમાં પાંચજન્ય સ્મારકને લોકાર્પણ કરી રહેલા નરેન્દ્ર મોદી અને હરિયાણાના ગવર્નર અસીમ કુમાર ઘોષ અને મુખ્ય પ્રધાન નાયાબ સિંહ સૈની

કુરુક્ષેત્રમાં નરેન્દ્ર મોદીએ પાંચજન્ય શંખ સ્મારક અને મહાભારત અનુભવ કેન્દ્રને કર

શ્રી ગુરુ તેગ બહાદુરજીના ૩૫૦મા શહીદ દિવસ નિમિત્તે પુસ્તક અને સ્મારક સિક્કાઓ પણ બહાર પાડ્યાં

26 November, 2025 09:20 IST | Haryana | Gujarati Mid-day Correspondent
હજારો VVIP મહેમાનો અને આચાર્ય મહંતોની હાજરીની ઉપસ્થિતિમાં ગઈ કાલે અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય ધ્વજારોહણ સમારોહ સંપન્ન થયો

અયોધ્યામાં રામ મંદિર પર લહેરાયો ધર્મધ્વજ, રામ મંદિરનું નિર્માણ પૂરું

આ ઐતિહાસિક ક્ષણે ભાવુક થઈને નરેન્દ્ર મોદીએ કહ્યું... હવે માનસિક ગુલામીમાંથી મુક્ત થવું એ જ લક્ષ્ય, જો સમાજને સામર્થ્યવાન બનાવવો હોય તો આપણા સૌની ભીતર રામની સ્થાપના કરવી પડશે

26 November, 2025 09:11 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

લાલુ પ્રસાદ યાદવનાં કુલ નવ રત્નો છે એ ખબર છે તમને?

પપ્પાને કિડની આપીને તેમને જીવતદાન આપનાર રોહિણી આચાર્યએ હમણાં રાજકારણ અને પરિવારનો ત્યાગ કરીને ધરતીકંપ સર્જ્યો છે ત્યારે બિહાર પર વર્ષો સુધી રાજ કરનાર આ કુટુંબ વિશે જાણીએ અવનવી વાતો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તસતસતા તમાચા જેવી હાર પછી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી એક વાર યાદવાસ્થળી મચી ગઈ છે. આ પરિવાર જેટલો રાજકારણ માટે ફેમસ છે એટલો જ આંતરિક ઝઘડા-કલહ અને ભ્રષ્ટાચારના આરોપો માટે પણ સતત ચર્ચામાં રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં હાર પછી લાલુની બીજા નંબરની દીકરી રોહિણી આચાર્યએ એવી જાહેરાત કરી દીધી કે તેઓ રાજકારણ હંમેશ માટે છોડી રહ્યાં છે અને તેમના પરિવાર સાથે નાતો પણ તોડી રહ્યાં છે. રોહિણીએ એવો આરોપ મૂક્યો હતો કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને તેમણે પપ્પાને પૈસા લઈને પોતાની કિડની આપી હોવાના ટોણા વેઠવા પડ્યા હતા. બિહારમાં નવા મુખ્ય પ્રધાન કે પ્રધાનનાં નામોની જેટલી ચર્ચા નહોતી થઈ રહી એટલી ચર્ચા લાલુના પરિવારને વેરવિખેર કરવામાં સક્રિય ‘જયચંદો’ની થવા લાગી હતી, કારણ કે ઘરમાંથી હાંકી કઢાયેલા તેજ પ્રતાપ સહિત લાલુના અન્ય ભૂતપૂર્વ ખાસ લોકોએ પણ રોહિણીની વાતને ટેકો આપ્યો હતો કે કેટલાક લોકો લાલુ પ્રસાદ યાદવને અંદરથી કોરીને ખાઈ રહ્યા છે. એ પછી તો રોહિણીની સાથે અન્ય બહેનો રાગિણી, અનુષ્કા અને હેમાએ પણ રાબડી આવાસને હંમેશ માટે બાય-બાય કહી દીધી હોવાની વાતો વહેતી થઈ હતી. લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીનાં લગ્ન ૧૯૭૩માં થયાં હતાં. તેમને ૯ સંતાનો છે, જેમાં ૭ દીકરીઓ અને બે દીકરાઓનો સમાવેશ છે. સામાન્ય રીતે લાલુ પ્રસાદ યાદવનાં સંતાનોની વાત આવે ત્યારે તેજસ્વી, તેજ પ્રતાપ, મિસા અને રોહિણી આ ૪ નામ લોકોને યાદ આવે છે. લાલુની સૌથી મોટી દીકરી મિસા તો ઍક્ટિવ પૉલિટિક્સમાં છે. બીજા નંબરની દીકરી રોહિણી આચાર્ય તાજેતરમાં અને ૨૦૨૨માં પપ્પાને કિડની આપીને ચર્ચામાં આવી એ પહેલાં પણ સોશ્યલ મીડિયા પર પૉલિટિકલ કમેન્ટ્સ કરવામાં ઍક્ટિવ રહેતી હતી. લાલુની અન્ય પાંચ પુત્રીઓ લાઇમલાઇટથી દૂર રહે છે. લાલુના પરિવારનાં ૯ સંતાનોમાંથી તેજ પ્રતાપ સિવાય બાકી આઠેય જણ પોતે પેરન્ટ બની ગયાં છે. લાલુનાં ગ્રૅન્ડ ચિલ્ડ્રનની સંખ્યા પણ ૧૯ થઈ ગઈ છે.
23 November, 2025 01:36 IST | Mumbai | Sunil Mewada

રામલલ્લા

આજે રામલલા પહેરશે સોનાના દોરાથી બનેલો પોશાક

રામલલાનાં આ ખાસ વસ્ત્રો એક વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યાં છે

25 November, 2025 07:25 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ડૉક્ટર રોહિણી

અમેરિકાના વીઝા રિજેક્ટ થયા, હૈદરાબાદમાં ૩૮ વર્ષની મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી

હૈદરાબાદમાં ૩૮ વર્ષની મહિલા ડૉક્ટર રોહિણીને અમેરિકાના વીઝા ન મળતાં તેણે પોતાના ફ્લૅટમાં આત્મહત્યા કરી લીધી હતી

25 November, 2025 07:20 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિવાહ પંચમીની પૂર્વસંધ્યાએ અયોધ્યાનું રામ મંદિર જુઓ કેવું ભવ્ય અને દિવ્ય લાગતું હતું

અયોધ્યાના રામ મંદિરમાં આજે શિખર ધ્વજારોહણ મહોત્સવ

મંદિરનું નિર્માણકાર્ય પૂરું થયું: અભિજિત મુહૂર્તમાં આજે નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થશે સમારોહ: દૈવી ધ્વજમાં ૐ, સૂર્ય અને કોવિદાર વૃક્ષનાં પ્રતીક

25 November, 2025 07:03 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

`નિકિતા રોય`માં સોનાક્ષીના રોલ અને શત્રુઘ્ન સિંહાના વારસાના રહસ્યો જાહેર કર્યા!

`નિકિતા રોય`માં સોનાક્ષીના રોલ અને શત્રુઘ્ન સિંહાના વારસાના રહસ્યો જાહેર કર્યા!

દિગ્દર્શક કુશ સિંહાએ ગુજરાતી.મિડડે.કૉમ સાથે તેમની પહેલી ફિલ્મ `નિકિતા રૉય` વિશે વિશિષ્ટ માહિતી શૅર કરી, જેમાં તેની બહેન સોનાક્ષી સિંહા એક બોલ્ડ નવી ભૂમિકામાં છે. કુશે ફિલ્મના અલૌકિક રહસ્ય અને ભાવનાત્મક ઊંડાણના અનોખા મિશ્રણ, ટોચના ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવાની તેની સર્જનાત્મક સફર અને સોનાક્ષી સાથેના મજબૂત બંધન વિશે ચર્ચા કરી. કુશે તેના પિતા, બૉલિવૂડના દિગ્ગજ શત્રુઘ્ન સિંહાના વારસા અને બાયોપિક બનાવવાના તેના સ્વપ્ન પર પણ પ્રતિબિંબ પાડ્યું છે. `નિકિતા રૉય`ના નિર્માણ અને સિંહા પરિવારની સિનેમેટિક દુનિયા પર પડદા પાછળના દૃશ્યો માટે આ સ્પષ્ટ ઇન્ટરવ્યૂ જુઓ.

05 August, 2025 07:20 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK