કાશીમાં ઘાટ પર અંતિમ સંસ્કાર સ્થગિત

12 July, 2025 09:10 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

વારાણસીમાં ગંગા નદીના તટ પર આવેલા ઘાટ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે

ગંગા નદીના ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા

વારાણસીમાં ગંગા નદીના તટ પર આવેલા ઘાટ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે એને પગલે અંતિમ સંસ્કાર ઘાટની નજીક આવેલી હવેલીઓ અને અન્ય મકાનોની છત પર કરવામાં આવી રહ્યા છે.

varanasi ganga monsoon news national news news