પાકિસ્તાન જ્યાં ઊભું રહી જાય છે ત્યાંથી માગવાવાળાની લાઇન શરૂ થાય છે

16 May, 2025 10:56 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

શ્રીનગર જઈને રાજનાથ સિંહે બિરદાવ્યા ભારતના જવાનોને

ગઈ કાલે શ્રીનગરની બદામી બાગ કૅન્ટોનમેન્ટમાં આર્મીના જવાનો સાથે રાજનાથ સિંહ. તેમણે સૈનિકોની શૂરવીરતાને બિરદાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંઓ પર ઑપરેશન સિંદૂર હેઠળ લશ્કરી કાર્યવાહીની સફળતા બાદ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. અહીં સુરક્ષાની સમીક્ષા કરતી વખતે તેમણે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે....

operation sindoor pakistan india rajnath singh jammu and kashmir kashmir srinagar indian army indian air force indian navy indian government Pahalgam Terror Attack terror attack national news news