Omicron Variant:કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો કર્યા લાગુ, વાંચો વિગત

01 December, 2021 04:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નવી ટ્રાવેલ એડવાઈઝરી આજથી લાગુ થશે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો જારી કર્યા છે. આ નવી ટ્રાવેલ એડવાઈઝરી આજથી લાગુ થશે. ઓમિક્રોન (Omicron)ને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક પછી આની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત એવા દેશોમાંથી આવતા પ્રવાસીઓનું કોવિડ (Covid-19)માટે પરીક્ષણ કરવામાં આવશે અને જો નેગેટિવ આવશે તો તેમને સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરવા પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત આ એડવાઈઝરીમાં વધુ નવા નિયમો દાખલ કરવામાં આવ્યા છે. અહીં વાંચો આ એડવાઈઝરીની પાંચ મહત્વની બાબતો-

 

 

 

 

 

national news covid19 coronavirus