મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે વિદાય આપતાં બારામતીમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા. રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા તેમના પાર્થિવ શરીરને વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં ‘અજીત દાદા અમર રહે’ ના નારાની ગુંજ સાથે લઈ જવામાં આવ્યું, જેમાં પરિવારના સભ્યો અને મોટા નેતાઓ પણ હાજર હતા. (તસવીરો: મિડ-ડે)29 January, 2026 04:13 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
બારામતી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનથી રાજકીય ક્ષેત્રમાં વ્યાપક શોક ફેલાયો છે. અજિત પવારને લોકસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) કાર્યાલયોમાં દુઃખદ દ્રશ્યો જોવા મળ્યા હતા. સંસદ સભ્યોએ પણ ગૃહમાં શોક વ્યક્ત કર્યો હતો. સંસદમાં અજિત પવારની લાંબી રાજકીય કારકિર્દી અને વહીવટી ભૂમિકાને યાદ કરી હતી, જ્યારે પક્ષના કાર્યકરો મુંબઈ અને બારામતીમાં NCP કાર્યાલયોમાં તેમના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. 29 January, 2026 10:40 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ બારામતીમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કરતી વખતે એક દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમના આકસ્મિક મૃત્યુએ રાજ્ય અને રાષ્ટ્રને આઘાત પહોંચાડ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારનું 28 જાન્યુઆરી, બુધવારના રોજ એક દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, જેનાથી સમગ્ર મહારાષ્ટ્ર અને દેશમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે જાણીએ કે કયા અગ્રણી ભારતીય રાજકીય નેતાઓએ સત્તાવાર અથવા રાજકીય મુસાફરી વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. (તસવીરો - ફાઇલ તસવીર/ વિકીપીડિયા)28 January, 2026 02:24 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું ડૉ. નીતિન શાહને. તેઓ મૂળ તો ઍનેસ્થેસિયોલોજી અને ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા છે. તેમણે પલ્સ ઓક્સિમેટ્રી, સેરેબ્રલ ઓક્સિમેટ્રી અને પ્રોસેસ્ડ ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રામ (ઇઇજી)ના મોનિટરિંગના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ રિસર્ચ કર્યું છે. તેઓ પોતાના વ્યસ્ત તબીબી વ્યવસાયની વચ્ચે અગણિત એનજીઓ સાથે મળીને સમાજસેવાનું પણ ભગીરથ કાર્ય પણ કરતા આવ્યા છે. છેલ્લાં ૩૦ વર્ષમાં તેઓએ ૧૮ દેશોમાં જઈને લોકોની મદદ કરી છે.28 January, 2026 02:02 IST Mumbai | Dharmik Parmar
અહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.28 January, 2026 01:34 IST Mumbai | Dharmik Parmar
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની અધ્યક્ષતા કરી, જેમાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ઐતિહાસિક દિવસની યાદમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું.
(તસવીરોઃ પીટીઆઇ)26 January, 2026 11:45 IST New Delhi | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK