ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમા મળતો પ્રસાદ સદીઓ જૂની સેવાભાવની પવિત્ર પરંપરા દર્શાવે છે. એવામાં અમદાવાદથી ચિલોડા સર્કલ માર્ગે શિહોલી-દશેલા રોડ નજીક, ગાંધીનગર પાસે સાબરમતી નદીના રળિયામણા તટે વસેલું સાદરા ગામ એક અનોખા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઊભરી આવે છે. અહીં લીલાછમ વનરાજી વચ્ચે શ્રી જક્ષણી માતાજીનું ભવ્ય મંદિર છે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ માત્ર સદીઓ જૂની શ્રદ્ધાનું જ નહીં, પણ અદભૂત કુદરતી સૌંદર્યનું પણ સંગમસ્થાન છે. અહીં દર પૂનમે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક મહાપ્રસાદ માણે છે. આ ઉપરાંત, શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર દ્વારા ૩૬૫ દિવસ, માત્ર ₹૬૦/-ના દરે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રની ભોજન સેવા અને સમગ્ર પરિસરને નિહાળવાના વિશેષ ઉદ્દેશ સાથે મેં પણ સાદરાની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)14 November, 2025 12:21 IST Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું શીતકારી પ્રાણાયામ વિશે. તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે કરવું જોઈએ શીતકારી પ્રાણાયામ. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.13 November, 2025 02:55 IST Mumbai | Dharmik Parmar
ગુજરાતી ગઝલને જેણે શ્વાસમાં જીવી છે તેવા મુંબઈના કવિ શોભિત દેસાઈનો આજે જન્મદિવસ છે. શુદ્ધ ગુજરાતી ગઝલ માટે પણ તેઓનું નામ જાણીતું છે. શોભિત દેસાઈની કલમેથી આપણને નાટકો પણ મળ્યાં છે. સાહિત્યને આવરી લેતા અનેક શો તેઓએ કર્યા છે. ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબ પરનો તેમનો વન-મેન-શો `આનંદ-એ-બયાન` ખૂબ જાણીતો છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.11 November, 2025 12:49 IST Mumbai | Dharmik Parmar
મુંબઈમાં થોડા સમયથી સપર ક્લબનો ટ્રેન્ડ વિકસતો જાય છે. ઇન્સ્ટાગ્રામ પર સપર ક્લબમાં જમતા હોય એવા લોકોની રીલ દિવસે ને દિવસે વધતી જાય છે. સપર એટલે ગુજરાતીમાં વાળુ. પોતાના ઘરનું, પ્રાંતનું, કોઈ ચોક્કસ ક્વિઝીનનું કે દેશી ખાવાનું જાતે બનાવીને ઘરના સેટ-અપમાં ખવડાવવાનો ટ્રેન્ડ એટલે સપર ક્લબ. આ સપર ક્લબમાં રેસ્ટોરાંની જેમ જ પૈસા ચૂકવીને જમવાનું હોય છે, પણ રેસ્ટોરાંથી વિપરીત અહીં બહુબધા માણસો અને કોઈ જાતનો કોલાહલ નથી હોતા. થાળી-ટાઇપનું આ ભોજન મહેમાન બનીને કોઈના ઘરે જમવા ગયા હોઈએ એમ બાકીના માત્ર દસ-પંદર જણ સાથે માણવાનું હોય છે08 November, 2025 02:44 IST Mumbai | Jigisha Jain
ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત રાજ્યનું પાટણ જિલ્લાનું સિદ્ધપુર એક એવું ઐતિહાસિક અને ધાર્મિક શહેર છે, જે પોતાની વિશિષ્ટ સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે. જ્યાં એક તરફ માતૃગયા અને બિંદુ સરોવરનો ધાર્મિક મહિમા છે, તો બીજી તરફ વ્હોરા સમાજની ભવ્ય હવેલીઓ ભૂતકાળના વૈભવની ગાથા ગાય છે. આ તમામ ઐતિહાસિક અને શાંતિપૂર્ણ વાતાવરણની વચ્ચે, સિદ્ધપુરના એક ખૂણે રોજ સવારથી સાંજ સુધી મીઠાશ અને સ્વાદની સુગંધ મહેકતી રહે છે. અને આ સુગંધનું સરનામું છે, લાલુમલની પ્રસિદ્ધ લસ્સીની દુકાન. અહીં લસ્સી પીવાતી નથી, ખવાય છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)07 November, 2025 02:08 IST Sidhdhpur | Gujarati Mid-day Online Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ચક્કી હલાસન’ વિશે જેને ‘ચક્કી ચાલનાસન’ પણ કહેવાય છે તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.06 November, 2025 02:00 IST Mumbai | Viren Chhaya
પૂજા કે લગ્નપ્રસંગોમાં સ્ત્રીઓ હેર ઍક્સેસરીઝ તરીકે પ્લાસ્ટિકના બનેલા આર્ટિફિશ્યલ ફ્લાવર્સને બદલે તાજાં ફૂલોનો ઉપયોગ કરતી થઈ છે ત્યારે આવનારી વેડિંગ સીઝનમાં ફૂલોથી બનેલી હેર ઍક્સેસરીઝનો દબદબો રહેવાનો છે એમ કહેવું ખોટું નથી. 04 November, 2025 05:32 IST Mumbai | Gujarati Mid-day Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘યસ્તિકાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.04 November, 2025 05:18 IST Mumbai | Hetvi Karia
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK