Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અમુક જગ્યામાં નેગેટિવિટી આવી જતી હોય તો એને રોકવી જરૂરી છે

ઘણી જગ્યાની નકારાત્મકતા જ એટલી હોય કે ત્યાં જવાનું મન નથી થતું, પરંતુ એ જગ્યાએ જવું પણ અનિવાર્ય હોય છે. આવા સમયે શાસ્ત્રોમાં અમુક રસ્તાઓ દર્શાવ્યા છે કે એ જગ્યાની નકારાત્મક ઊર્જાથી કેવી રીતે બચવું અને જવાબદારી પૂરી કરીને ક્ષેમકુશળ પાછા આવવું

12 April, 2026 03:19 IST | Mumbai | Acharya Devvrat Jani

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

12 April, 2026 07:00 IST | Mumbai | Aparna Bose

Futurescopes: બંગાળ પર મમતા બેનર્જીની પકડ ચોથી ટર્મ અંગે ગ્રહો કહે છે...

1998 માં તેમની સાડાસાતી શરૂ થવાના થોડા મહિના પહેલા જ તેમણે કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી. આ એવો સમય હતો જ્યારે દબાણ હેઠળ પોતાની જાતને નવેસરથી સ્થાપિત કરવાની જરૂર હતી. આ નિર્ણયમાં મોટું જોખમ હતું.

09 April, 2026 02:40 IST | Mumbai | Vikkramm Chandirramani

જેનું નામ જ મંગળ છે એ અમંગળકારી હોય તો શું કરવું?

મંગળને શાસ્ત્રોમાં શૌર્યના ગ્રહ તરીકે જોવામાં આવે છે અને મંગળનો એ જ સ્વભાવ છે. એ જો મંગળદાયી હોય તો ધનપ્રાપ્તિથી માંડીને સફળતા અપાવવાનું શ્રેષ્ઠ કામ કરે અને જો એ અમંગળકારી હોય તો હેરાન કરવાનું કામ પણ એવું અને એટલું જ કરે છે

05 April, 2026 02:18 IST | Mumbai | Acharya Devvrat Jani


અન્ય આર્ટિકલ્સ

વિકસતા વાતાવરણમાં વિજયનો પ્રવેશ રાજ્યના રાજકારણને નવો આકાર આપવાની ક્ષમતા ધરાવે છે,

Futurescopes: તમિલનાડુ રાજકારણ વિજયનો ઉદય અને 2026ની ચૂંટણીના બદલાતા સમીકરણો

તમિલનાડુમાં ફિલ્મી સિતારાઓનું રાજકારણમાં પરિવર્તન થવાની લાંબી પરંપરા છે. એમ જી રામચંદ્રન અને જયલલિતાએ સિનેમેટિક ખ્યાતિને સ્થાયી રાજકીય શક્તિમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરી હતી.

02 April, 2026 12:30 IST | Mumbai | Vikkramm Chandirramani
ધન ન હોય તો પ્રેમનું દાન કરો, સ્મિત આપો, હાસ્યનું દાન કરો

ધન ન હોય તો પ્રેમનું દાન કરો, સ્મિત આપો, હાસ્યનું દાન કરો

કોણ ઘૂસી ગયું આ તમારી અંદર જેણે તમને એક ક્ષણમાં ઓગાળી નાખ્યા, પીગળાવી દીધા, સાવ પાણી-પાણી કરી દીધા? એ ચમત્કાર છે પ્રેમનો, જે તમને જોતજોતાંમાં લીલાછમ કરી દે છે અને એટલા માટે જ ગોપીઓ ઇચ્છે છે પ્રેમભિક્ષા. 

01 April, 2026 04:59 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વૈશાખ 2026: અખા ત્રીજથી હનુમાન જયંતિ સુધી, સોનું ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત

જાણો 3 એપ્રિલથી શરૂ થતા વૈશાખ મહિનાના તમામ શુભ મુહૂર્તો. અખા ત્રીજ ક્યારે છે? સોનું ખરીદવા માટે કયો સમય શ્રેષ્ઠ છે? વાંચો સંપૂર્ણ વિગત.

01 April, 2026 03:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

આ ચીજવસ્તુ ખરીદવાને બદલે અન્ય કોઈ આપે તો વધારે લાભદાયી બને

ઘર માટે શુકનિયાળ કહેવાય એવી ઘણી ચીજવસ્તુઓ હવેના સમયમાં બજારમાં મળે છે પણ એવી ચીજવસ્તુથી ખાસ કંઈ લાભ થતો નથી. શુકનિયાળ કહેવાય એવી ચીજવસ્તુ હંમેશાં ભેટમાં આવવી જોઈએ. એ ક્યારેય માગવી પણ ન જોઈએ. એવી કઈ-કઈ ચીજવસ્તુઓ છે જે ખરીદવાને બદલે હંમેશાં ભેટરૂપે મળે એવો આગ્રહ રાખવો જોઈએ? ચાલો જોઈએ.
15 February, 2026 04:06 IST | Mumbai | Acharya Devvrat Jani

વૃષભ રાશિમાં રાહુનું સ્થાન તેને ગ્લેમર અને પ્રસિદ્ધિ તરફ ખેંચે છે. જ્યોતિષીય રીતે, આ વર્ષ તેના માટે ઘણા નવા પ્રકરણો શરુ કરશે

સંઘર્ષથી સફળતા: અનીત પડ્ડાની કુંડળી મુજબ 2026માં કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ?

અનીત પડ્ડાની કુંડળીમાં રહેલી ગ્રહસ્થિતિ તેના સંઘર્ષથી સફળતા સુધીના સફરને કેવી રીતે આકાર આપે છે? જાણો 2026માં કારકિર્દી માટે શું સંકેત છે. જાણીતા જ્યોતિષ વિક્રમ ચંદીરામાનીએ કર્યું તેની કુંડળીનું વિશ્લેષણ, જણાવ્યા રસપ્રદ મુદ્દા.

19 March, 2026 11:51 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: તાજી હવા તમારા ઘરની એનર્જીમાં કેટલો બદલાવ લાવી શકે છે, જાણો છો?

વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું

16 March, 2026 02:40 IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક તસવીર

વધતી નકારાત્મકતા પણ સામે આવવા માગે છે

નકારાત્મક ઊર્જા હંમેશાં પોતાની હાજરીની સાઇન આપે છે, પણ એને ઓળખવી બહુ જરૂરી છે. અહીં એવી જ કેટલીક સાઇન વિશે વાત કરી છે જે જીવનમાં આવેલી નેગેટિવ એનર્જી તરફ ઇશારો કરે છે

15 March, 2026 11:42 IST | Mumbai | Acharya Devvrat Jani

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK