Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કયા દિવસે કયું કામ અચૂક કરવું જોઈએ?

દરેક દિવસ ચોક્કસ ગ્રહને રિપ્રેઝન્ટ કરે છે એવા સમયે દરેક દિવસે અહીં દર્શાવ્યાં એ મુજબનાં કામ ભૂલ્યા વિના કરવાં જોઈએ

07 June, 2026 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

07 June, 2026 06:47 IST | Mumbai | Aparna Bose

શનિ રિટર્ન્સ: બૉલિવૂડના મહાનાયકોના જીવનના ટર્નિંગ પોઇન્ટ્સ અને ભવ્ય પુનરાગમન

પરિણામલક્ષી (consequential) હોય છે. તે તમને વાસ્તવિકતા સાથે સંતુલન સાધવા મજબૂર કરે છે. શાહરૂખ, અમિતાભ, બોબી દેઓલ કે આમિર ખાન, આ બધાના કિસ્સામાં શનિએ મુશ્કેલ નિર્ણયો લેવડાવ્યા અને અહંકાર છોડીને નવીનતા અપનાવવાની પ્રેરણા આપી

04 June, 2026 07:16 IST | Mumbai | Vikkramm Chandirramani

વાસ્તુ Vibes: જળ ઉર્જા પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચેનો સેતુ, બસ સમજો આટલું!

વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું

01 June, 2026 12:36 IST | Mumbai | Rachana Joshi


અન્ય આર્ટિકલ્સ

શનિ તમને જે જોઈએ છે અને તમે તેના માટે જે કરવા તૈયાર છો, તેમજ તમે જ્યાં છો અને તમારે જ્યાં હોવું જરૂરી છે તેની વચ્ચે એક સંતુલન (alignment) લાવવા માટે દબાણ કરે છે

શનિની સાડાસાતીનું સત્યઃ જાણો કયા રાજકારણી, અભિનેતા અને ખેલાડીઓને મળી સફળતા

સાડાસાતી એ એવો સમયગાળો છે જ્યારે શનિ તમારા જન્મના ચંદ્રની પાછળની રાશિ, તમારી ચંદ્ર રાશિ અને તેની આગળની રાશિમાંથી ભ્રમણ કરે છે, જે આશરે સાડા સાત વર્ષ સુધી ચાલે છે. કોઈપણ સમયે, વિશ્વની લગભગ ચોથા ભાગની વસ્તી આ ગાળામાંથી પસાર થઈ રહી હોય છે.

28 May, 2026 04:58 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes: જળનું મહત્વ જાણો જીવનમાં કેવી રીતે લાવે છે શાંતિ અને સમૃદ્ધિ

પંચમહાભૂતોમાં જળ તત્ત્વને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાણી માત્ર જીવન માટે જરૂરી તત્ત્વ નથી, પરંતુ એ ભાવનાઓ, શાંતિ, સમૃદ્ધિ અને ઉર્જાના પ્રવાહ સાથે પણ જોડાયેલું છે.

26 May, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજથી સૂર્ય કરશે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ: આ ૬ રાશિઓનું ચમકશે ભાગ્ય.. થશે ધનવર્ષા

Sun Transit in Rohini Nakshatra on May 25: સૂર્ય દેવ ૨૫ મે ૨૦૨૬ ના રોજ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જે ચંદ્ર દેવની માલિકીનું નક્ષત્ર વૃષભ રાશિ સાથે જોડાયેલું છે; ગોચરની સીધી અસર વ્યક્તિના આત્મવિશ્વાસ, કરિયર અને સામાજિક માન-સન્માન પર થશે

25 May, 2026 01:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

આ ચીજવસ્તુ ખરીદવાને બદલે અન્ય કોઈ આપે તો વધારે લાભદાયી બને

ઘર માટે શુકનિયાળ કહેવાય એવી ઘણી ચીજવસ્તુઓ હવેના સમયમાં બજારમાં મળે છે પણ એવી ચીજવસ્તુથી ખાસ કંઈ લાભ થતો નથી. શુકનિયાળ કહેવાય એવી ચીજવસ્તુ હંમેશાં ભેટમાં આવવી જોઈએ. એ ક્યારેય માગવી પણ ન જોઈએ. એવી કઈ-કઈ ચીજવસ્તુઓ છે જે ખરીદવાને બદલે હંમેશાં ભેટરૂપે મળે એવો આગ્રહ રાખવો જોઈએ? ચાલો જોઈએ.
15 February, 2026 04:06 IST | Mumbai | Acharya Devvrat Jani

તસવીર સૌજન્ય એઆઈ

શનિ જયંતી પર ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, નહિતર રીસાઈ જશે ન્યાયના દેવતા

હિન્દુ ધર્મમાં શનિ જયંતિનું વિશેષ મહત્વ છે. ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર શનિદેવને સમર્પિત આ દિવસ તેમના આશીર્વાદ મેળવવા માટે સૌથી શુભ પ્રસંગ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિદેવ આપણા કાર્યોના આધારે ફળ આપે છે.

09 May, 2026 10:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
24 ડિસેમ્બર 2026ના રોજ શાહરુખ ખાન સાથે તેની ફિલ્મ કિંગ રિલીઝ થવાની છે જે સફળ રહેવાની શક્યતા છે

દીપિકા પાદુકોણની સફળતાનું રહસ્ય તેની કુંડળીમાં છુપાયેલું છે

મકર રાશિમાં ગુરુ લાંબા ગાળાની સફળતા માટે શક્તિશાળી સ્થિતિ છે જે શિસ્ત અને ખંત દ્વારા પરિણામ આપે છે વૃશ્ચિક રાશિમાં શનિ તેની કુંડળીમાં ઊંડાણ અને તીવ્રતા ઉમેરે છે અને મુશ્કેલ તબક્કાઓ સહન કરીને મજબૂત બનીને બહાર આવવાની ક્ષમતા દર્શાવે છે

07 May, 2026 02:43 IST | Mumbai | Vikkramm Chandirramani
તસવીર સૌજન્ય એઆઈ

13 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો પર રહેશે શનિની કૃપા, થશે આ લાભ

માનવામાં આવે છે કે શનિદેવનો જન્મ આ દિવસે થયો હતો, તેથી આ દિવસને શનિ અમાવસ્યા અથવા શનિશ્ચરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. ઘટનાઓનું આ સંયોજન ચોક્કસ રાશિઓ માટે શુભ સંકેત આપે છે - ખાસ કરીને કારકિર્દી, પૈસા અને સ્થિરતાના મામલામાં.

06 May, 2026 04:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK