Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Futurescopes: તમિલનાડુ રાજકારણ વિજયનો ઉદય અને 2026ની ચૂંટણીના બદલાતા સમીકરણો

તમિલનાડુમાં ફિલ્મી સિતારાઓનું રાજકારણમાં પરિવર્તન થવાની લાંબી પરંપરા છે. એમ જી રામચંદ્રન અને જયલલિતાએ સિનેમેટિક ખ્યાતિને સ્થાયી રાજકીય શક્તિમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરી હતી.

02 April, 2026 12:30 IST | Mumbai | Vikkramm Chandirramani

ધન ન હોય તો પ્રેમનું દાન કરો, સ્મિત આપો, હાસ્યનું દાન કરો

કોણ ઘૂસી ગયું આ તમારી અંદર જેણે તમને એક ક્ષણમાં ઓગાળી નાખ્યા, પીગળાવી દીધા, સાવ પાણી-પાણી કરી દીધા? એ ચમત્કાર છે પ્રેમનો, જે તમને જોતજોતાંમાં લીલાછમ કરી દે છે અને એટલા માટે જ ગોપીઓ ઇચ્છે છે પ્રેમભિક્ષા. 

01 April, 2026 04:59 IST | Mumbai | Morari Bapu

વૈશાખ 2026: અખા ત્રીજથી હનુમાન જયંતિ સુધી, સોનું ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત

જાણો 3 એપ્રિલથી શરૂ થતા વૈશાખ મહિનાના તમામ શુભ મુહૂર્તો. અખા ત્રીજ ક્યારે છે? સોનું ખરીદવા માટે કયો સમય શ્રેષ્ઠ છે? વાંચો સંપૂર્ણ વિગત.

01 April, 2026 03:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાસ્તુ Vibes: પંચ તત્વોમાં કરેલ વાયુનો સમાવેશ અને હવામાં સુગંધની ચમત્કારિક શક્તિ

પાંચ તત્વોમાંથી વાયુ તત્વને ઘણીવાર એટલું મહત્વ અપાતું નથી પણ આ વાયુતત્વ જે પ્રાણ શક્તિનું મુખ્ય વાહક છે. હવા ફક્ત ઑક્સિજન કે વેન્ટિલેશન માટે જ નહીં, પણ તેનામાં રહેલી સુવાસ, ગંધ આપણી સ્મૃતિઓ, આપણાં ભાવજગત અને સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલી છે.

30 March, 2026 06:28 IST | Mumbai | Shilpa Bhanushali


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

29 March, 2026 07:13 IST | Mumbai | Aparna Bose
થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બે-મનથી કરો

થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બે-મનથી કરો

ભગવાનની કથા સાંભળશો તો તમારે અન્ય કોઈ તીર્થની યાત્રા કરવાની આવશ્યકતા નથી. પછીથી ભલે જાઓ, પણ કથા જ્યારે ચાલી રહી હોય અને તમે કહો કે ‘મેં ત્રણ દિવસ કથા સાંભળી, હવે અમે હરિદ્વાર જઈશું.’ 

27 March, 2026 11:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ચૂંટણીના કેન્દ્રબિંદુ હિમંતા બિસ્વા સરમા પોતે જ છે

આસામ ચૂંટણી 2026: જ્યોતિષીય સંકેતોમાં સરમાની જીત? જાણો આ દ્રષ્ટિકોણથી સંભાવનાઓ

હિમંતા બિસ્વા સરમાની જન્મકુંડળીમાં ગુરુ, હર્ષલ, પ્લુટો અને કેતુનું જોડાણ તેમને ઊંડી વિશ્લેષણાત્મક શક્તિ અને ચોકસાઈ પ્રદાન કરે છે. ગુરુ અને હર્ષલ સાથે બુધનો ત્રિકોણ યોગ તેમની બૌદ્ધિક ચપળતા અને નિર્ણય લેવાની ગતિમાં વધારો કરે છે

26 March, 2026 11:13 IST | Mumbai | Vikkramm Chandirramani


ફોટો ગેલેરી

આ ચીજવસ્તુ ખરીદવાને બદલે અન્ય કોઈ આપે તો વધારે લાભદાયી બને

ઘર માટે શુકનિયાળ કહેવાય એવી ઘણી ચીજવસ્તુઓ હવેના સમયમાં બજારમાં મળે છે પણ એવી ચીજવસ્તુથી ખાસ કંઈ લાભ થતો નથી. શુકનિયાળ કહેવાય એવી ચીજવસ્તુ હંમેશાં ભેટમાં આવવી જોઈએ. એ ક્યારેય માગવી પણ ન જોઈએ. એવી કઈ-કઈ ચીજવસ્તુઓ છે જે ખરીદવાને બદલે હંમેશાં ભેટરૂપે મળે એવો આગ્રહ રાખવો જોઈએ? ચાલો જોઈએ.
15 February, 2026 04:06 IST | Mumbai | Acharya Devvrat Jani

પાર્થ પવારની કુંડળી અનુસાર તેમનામાં રાજકારણમાં સફળતા મેળવવાના બધા ગુણ છે

શરદ પવાર જેવી જ કુંડળીના સંકેત? પાર્થ પવારના રાજકીય ભવિષ્ય વિશે જ્યોતિષ કહે છે..

પાર્થ પવારનો જન્મ મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારોમાંના એકમાં થયો હતો. રાજ્યના રાજકીય જીવનમાં પવાર નામનું ઘણું મહત્વ છે, અને બહુ ઓછા પરિવારોએ મહારાષ્ટ્રના આધુનિક પ્રવાહને આટલી ઊંડી રીતે આકાર આપ્યો છે.

12 March, 2026 09:49 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

શું તમને ઑફિસમાં સુસ્તી જેવું જ લાગ્યા કરે છે? તો, આ રહી સિમ્પલ વાસ્તુ-ટિપ્સ

Vaastu Vibes: એક અભ્યાસ દર્શાવે છે કે કામને સારી રીતે પાર પાડવા માટે માત્ર ફેફસાં જ નહીં પણ મગજ અને ત્વચાને પણ તાજી હવાની જરૂર પડે છે. વાસ્તુ હંમેશાં કુદરતી વેન્ટિલેશન, હરિયાળી અને ખુલ્લી જગ્યાઓ પર ભાર મૂકે છે.

09 March, 2026 02:28 IST | Mumbai | Dharmik Parmar
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

કોઈ અજાણ્યું અચાનક કેમ તમને પોતાનું લાગવા માંડે?

કાર્મિક બંધન એક ગહન વિષય છે અને આ એની જ કમાલ છે. જન્મો પહેલાંના ઋણાનુબંધનને કારણે અમુક સંબંધો સાવ અચાનક જ જીવનમાં ઉમેરાય અને પછી એ જીવનભર અકબંધ રહે

08 March, 2026 12:56 IST | Mumbai | Acharya Devvrat Jani

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK