Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આજે સાંજે અધિકમાસના પહેલા શનિવારે કરો આ ઉપાય, શનિ દેવની સાડા સાતીમાંથી પણ રાહત

2026 ના અધિક માસનો પહેલો શનિવાર શનિ દોષ, સાડા સતી અને ધૈય્યથી રાહત મેળવવાનો ખાસ અવસર છે. શનિદેવને પ્રસન્ન કરવા અને જીવનના અવરોધોને દૂર કરવા માટે સાંજે આ 5 ચોક્કસ ઉપાયો કરો. આ સરળ અને અસરકારક ઉપાયો વિશે જાણો.

23 May, 2026 05:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Futurescopes: જ્યોતિષશાસ્ત્રનો રાજકારણ, સત્તાધિશો અને રાજવીઓ સાથેનો ઈતિહાસ

જ્યોતિષશાસ્ત્ર અને શાસન વ્યવસ્થાનો સમન્વય હજારો વર્ષ જૂનો છે, જે વિવિધ સંસ્કૃતિઓ, વિચારધારાઓ અને રાજકીય પ્રણાલીઓમાં ફેલાયેલો છે. આજે જે બાબત વિવાદાસ્પદ લાગે છે, તે ઇતિહાસના મોટા ભાગના સમયગાળા દરમિયાન તદ્દન સામાન્ય માનવામાં આવતી હતી.

21 May, 2026 02:38 IST | Mumbai | Vikkramm Chandirramani

Vaastu Vibes: કિચનમાં આગ-પાણી એક સાથે? જાણો વાસ્તુ અનુસાર કેવા પરિણામ આવી શકે?

કોશિયસ વાસ્તુ આ સમસ્યાને ઉકેલવા માટે સરળ અને વ્યવહારુ ઉપાયો સૂચવે છે. જો સિંક અને સ્ટોવ એક જ લાઇનમાં ગોઠવાયેલા હોય, તો સિંકની નીચે સ્થિત કાઉન્ટરટૉપ વિભાગમાં લાકડાની ફ્રેમ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવી.

18 May, 2026 04:53 IST | Mumbai | Viren Chhaya

મૅરેજ લાઇફમાં સુમેળ રાખવા માટે શું ધ્યાન રાખવું જોઈએ?

જો ઘરમાં કંકાસ હોય તો પતિ કે પત્ની ક્યારેય સુખ પામે નહીં અને પરિવારના અન્ય સભ્યોને ખુશી આપી શકે નહીં. આવા સમયે પતિ-પત્નીના સંબંધોમાં મીઠાશ રહે એ માટેના કેટલાક ઉપાયો વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રોમાં સૂચવ્યા છે જે પાળવા જોઈએ

17 May, 2026 02:46 IST | Mumbai | Acharya Devvrat Jani


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

બૌદ્ધિક ચાતુર્ય અને સંવાદને મજબૂત બનાવતા બુધને કેવી રીતે સ્ટ્રૉન્ગ કરશો?

પૃથ્વીતત્ત્વ સાથે જોડાયેલા બુધને પૃથ્વી સાથે જોડાયેલી તમામ ખુશ્બૂ પસંદ છે પણ એમાં સૌમ્ય હોવું જોઈએ

10 May, 2026 01:45 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

10 May, 2026 07:26 IST | Mumbai | Aparna Bose
તસવીર સૌજન્ય એઆઈ

શનિ જયંતી પર ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, નહિતર રીસાઈ જશે ન્યાયના દેવતા

હિન્દુ ધર્મમાં શનિ જયંતિનું વિશેષ મહત્વ છે. ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર શનિદેવને સમર્પિત આ દિવસ તેમના આશીર્વાદ મેળવવા માટે સૌથી શુભ પ્રસંગ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિદેવ આપણા કાર્યોના આધારે ફળ આપે છે.

09 May, 2026 10:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

આ ચીજવસ્તુ ખરીદવાને બદલે અન્ય કોઈ આપે તો વધારે લાભદાયી બને

ઘર માટે શુકનિયાળ કહેવાય એવી ઘણી ચીજવસ્તુઓ હવેના સમયમાં બજારમાં મળે છે પણ એવી ચીજવસ્તુથી ખાસ કંઈ લાભ થતો નથી. શુકનિયાળ કહેવાય એવી ચીજવસ્તુ હંમેશાં ભેટમાં આવવી જોઈએ. એ ક્યારેય માગવી પણ ન જોઈએ. એવી કઈ-કઈ ચીજવસ્તુઓ છે જે ખરીદવાને બદલે હંમેશાં ભેટરૂપે મળે એવો આગ્રહ રાખવો જોઈએ? ચાલો જોઈએ.
15 February, 2026 04:06 IST | Mumbai | Acharya Devvrat Jani

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: મીઠું અને ઊર્જાની સાચી સમજ શું કહે છે? જાણો વિગતે

મીઠું વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓમાં શુદ્ધતા અને નકારાત્મક અસર દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતું રહ્યું છે. આજકાલ પણ ઘણા લોકો ઘરમાં બાથરૂમમાં મીઠાના વાસણ રાખે છે, મીઠાંવાળાં પાણીથી પોતું કરે છે અથવા સૉલ્ટ લેમ્પ્સ વાપરે છે.

20 April, 2026 01:27 IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક તસવીર

શાસ્ત્રોમાં કહેવામાં આવી છે એ પાણી પીવાની સાચી રીત તમે જાણો છો?

ઊભા-ઊભા પાણી પીવાથી ચંદ્રને તૃપ્તિ નથી મળતી અને અતૃપ્ત ચંદ્ર હંમેશાં કજિયા અને ઝઘડાનો કારક બને છે

19 April, 2026 03:42 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

19 April, 2026 07:27 IST | Mumbai | Aparna Bose

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK