Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બાથરૂમમાં રહેલી આ ચીજો બની શકે છે બીમારીઓનું કારણ

આપણે આપણી સગવડ મુજબ બાથરૂમમાં અનેક ચીજો ગોઠવી દઈએ છીએ, પણ શું તમે જાણો છો કે બાથરૂમમાં રહેલા ભેજ અને બૅક્ટેરિયા જ્યારે એના પર લાગે છે ત્યારે એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે? એવી કેટલીક ચીજો છે જેને ભૂલથી પણ બાથરૂમમાં ન રાખવી જોઈએ

22 January, 2026 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યાં સુધી દૃષ્ટિ નહીં બદલાય ત્યાં સુધી દૃષ્ટિકોણ નહીં બદલાય

મનોવૈજ્ઞાનિકોના મત મુજબ આપણી આંખો બહારથી જે કંઈ પણ જુએ છે એની છાપ સર્વપ્રથમ સંદેશના રૂપમાં આપણા મન પર પડે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં વિદ્યુત આવેગ (electrical impulses) કહેવાય છે.

19 January, 2026 12:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વાસ્તુ Vibes: આટલું ધ્યાન રાખશો તો કિચનમાં જઈને નવું-નવું રાંધવાનું મન થશે....

Vaastu Vibes: આજે આપણે વાત કરીશું કે જાગૃતિ અને આનંદ સાથે રસોઈ બનાવવાથી શું લાભ થાય છે? આપણે આગાઉ વાત કરી ચૂક્યા છીએ કે દિલથી રસોઈ બનાવીએ તો શું શું લાભ થાય. આજે વાત કરીએ રસોઈકળામાં જરૂરી સમજદારી વિશે.

19 January, 2026 12:01 IST | Mumbai | Dharmik Parmar

શરીર પર શું-શું અચૂક ધારણ કરવું જોઈએ?

જો તાંબાનું કડું પહેરવું ન હોય તો સોના કે ચાંદીનું કડું પણ પહેરી શકાય પણ શક્ય હોય ત્યાં સુધી લોખંડ કે સ્ટીલનું કડું પહેરવાનું ટાળવું અને કાં તો એ માટે વ્યક્તિગત રીતે આ વિષયના જાણકારની સલાહ લઈ લેવી.

18 January, 2026 02:57 IST | Mumbai | Acharya Devvrat Jani


અન્ય આર્ટિકલ્સ

આર્ટિકલ્સ જ નહીં, ભારતનું બંધારણ આર્ટથી પણ છલોછલ ભરેલું છે

આર્ટિકલ્સ જ નહીં, ભારતનું બંધારણ આર્ટથી પણ છલોછલ ભરેલું છે

દેશનું બંધારણ એટલે આમ તો કાયદાની વાતો, સરકારની સત્તા, નાગરિકોના હકો, ફરજો તરફનો અંગુલીનિર્દેશ વગેરે... પણ ભારતના બંધારણનું એક નવું પાસું જાણવા જેવું છે. એ પાસું છે કૅલિગ્રાફી.

13 January, 2026 06:05 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: ૨૦૨૬માં કરો આ ફેરફાર, જીવન અને મન માટે ખુલશે પ્રગતિના દ્વાર

વાસ્તુ Vibes: વર્ષ ૨૦૨૬માં આયોજનથી કાર્ય તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તે માટે કોન્શિયસ વાસ્તુ સરળ, વ્યવહારુ માર્ગદર્શન રજૂ કરે છે. રોજિંદા જીવનમાં સંતુલન પુનઃસ્થાપિત કરવામાં કેવી રીતે વાસ્તુ કઈ રીતે મદદ કરી શકે છે તે જાણી લો

12 January, 2026 03:31 IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક તસવીર

કૌટુંબિક કલેશ દૂર કરવા માટેના સરળ રસ્તાઓ

મતભેદ મોટા ભાગના પરિવારોમાં હોય છે એવા સમયે જો એ મતભેદ દૂર કરવા હોય અને પરિવારમાં સંપનું વાતાવરણ બનાવવું હોય તો એ માટે શાસ્ત્રોમાં કેટલાક રસ્તાઓ સૂચવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ

11 January, 2026 02:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કઈ વસ્તુ માગીને વાપરવી કે પહેરવી નહીં?

કોઈ અન્યએ વાપરેલી ચીજવસ્તુ સાથે તેનાં કર્મ, વિચારધારા અને ઇમોશન જોડાયેલાં હોય છે. બીજાની એ ચીજવસ્તુ વાપરવાથી ઘણી વખત એ ચીજ વાપરનારાના વિકાસ, વિચારો, આત્મવિશ્વાસ અને નિર્ણયક્ષમતા પર નકારાત્મક અસર પહોંચી શકે છે એટલે જ શાસ્ત્રોમાં અન્ય કોઈએ વાપરી હોય એવી કેટલીક ચીજવસ્તુ લેવાની સ્પષ્ટતાપૂર્વક ના પાડવામાં આવી છે. કોની કઈ ચીજ માગીને વાપરવી નહીં એ જાણવું જોઈએ અને પછી એ ચીજ માગીને પહેરવા કે વાપરવાની માનસિકતા પણ છોડવી જોઈએ.
23 November, 2025 10:51 IST | Mumbai | Acharya Devvrat Jani

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: કિચન અગ્નિ દિશામાં નથી તો શું થયું? આટલું પાળશો તો ભાગ્ય બદલાઈ જશે

Vaastu Vibesના ગતાંકમાં આપણે કિચનના વાસ્તુની વાત માંડી હતી. તે જ વાતને આજે આગળ વધારીએ અને સમજીએ કે કિચનનું વાસ્તુ કેટલો મહત્વનો ભાગ ભજવે છે. આજે સમજીએ કે જો કિચનનું વસ્તુ પ્રોપર જાળવવામાં આવે તો તે લઇ રીતે એનર્જી લઇ આવે છે.

22 December, 2025 02:30 IST | Mumbai | Dharmik Parmar
માગીને કઈ વસ્તુ ક્યારેય ઘરે ન લાવવી?

માગીને કઈ વસ્તુ ક્યારેય ઘરે ન લાવવી?

રોજબરોજના વપરાશની કેટલીક ચીજવસ્તુઓ એવી છે જે માગવાની શાસ્ત્રોમાં ના પાડવામાં આવી છે અને ધારો કે એ બીજા પાસેથી માગવી જ પડે તો કેવી રીતે એ ઉધારી ચૂકવવી એનું સૂચન પણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે

21 December, 2025 04:21 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

21 December, 2025 06:51 IST | Mumbai | Aparna Bose

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK