કોણ ઘૂસી ગયું આ તમારી અંદર જેણે તમને એક ક્ષણમાં ઓગાળી નાખ્યા, પીગળાવી દીધા, સાવ પાણી-પાણી કરી દીધા? એ ચમત્કાર છે પ્રેમનો, જે તમને જોતજોતાંમાં લીલાછમ કરી દે છે અને એટલા માટે જ ગોપીઓ ઇચ્છે છે પ્રેમભિક્ષા.
01 April, 2026 04:59 IST | Mumbai | Morari Bapu
જાણો 3 એપ્રિલથી શરૂ થતા વૈશાખ મહિનાના તમામ શુભ મુહૂર્તો. અખા ત્રીજ ક્યારે છે? સોનું ખરીદવા માટે કયો સમય શ્રેષ્ઠ છે? વાંચો સંપૂર્ણ વિગત.
01 April, 2026 03:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાંચ તત્વોમાંથી વાયુ તત્વને ઘણીવાર એટલું મહત્વ અપાતું નથી પણ આ વાયુતત્વ જે પ્રાણ શક્તિનું મુખ્ય વાહક છે. હવા ફક્ત ઑક્સિજન કે વેન્ટિલેશન માટે જ નહીં, પણ તેનામાં રહેલી સુવાસ, ગંધ આપણી સ્મૃતિઓ, આપણાં ભાવજગત અને સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલી છે.
30 March, 2026 06:28 IST | Mumbai | Shilpa Bhanushali
સ્પિરિચ્યુઅલ અને ધાર્મિક આસ્થાના પ્રતિનિધિ સમાન કેતુ ગ્રહ સમય પહેલાં પોતાનું કાર્ય શરૂ કરે નહીં એ જોવાની જવાબદારી માબાપની છે. કેતુને કારણે જ નાની ઉંમરે સંન્યાસ લેવાનો ભાવ મનમાં જન્મી શકે છે
29 March, 2026 07:04 IST | Mumbai | Acharya Devvrat Jani