મંગળને શાસ્ત્રોમાં શૌર્યના ગ્રહ તરીકે જોવામાં આવે છે અને મંગળનો એ જ સ્વભાવ છે. એ જો મંગળદાયી હોય તો ધનપ્રાપ્તિથી માંડીને સફળતા અપાવવાનું શ્રેષ્ઠ કામ કરે અને જો એ અમંગળકારી હોય તો હેરાન કરવાનું કામ પણ એવું અને એટલું જ કરે છે
05 April, 2026 02:18 IST | Mumbai | Acharya Devvrat Jani