Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પ્રેમીઓ માટે 14 ફેબ્રુઆરી કેવો રહેશે? જાણો આજનું રાશિફળ

Valentine`s Day Horoscope: પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. તે આત્માનો અનુભવ છે. પ્રેમ ફક્ત આકર્ષણ નથી, પરંતુ મનનું જોડાણ છે. ચંદ્ર મનનો કારક છે અને શુક્ર પ્રેમ, સુંદરતા, આકર્ષણ અને રોમાંસનો ગ્રહ છે. આજે ચંદ્ર ધનુ રાશિમાં ગોચર કરી રહ્યો છે.

13 February, 2026 08:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

2026માં વિશ્વના પ્રવાહો કઈ દિશામાં વહેશે જાણીએ જ્યોતિષ શાસ્ત્રનો દ્રષ્ટિકોણ

શનિ એક ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે, જે શિસ્ત, દબાણ અને દીર્ઘકાલીન પરિણામો સાથે જોડાયેલો છે. આ સમયગાળાને આકાર આપવામાં શનિની ભૂમિકા નિર્ણાયક રહેશે. તેની અસર શરૂઆતમાં નાટકીય ન લાગે, પણ જ્યારે તે દેખાવાની શરૂ થાય છે ત્યારે તે કાયમી બની જાય છે.

12 February, 2026 12:37 IST | Mumbai | Vikkramm Chandirramani

Vaastu Vibes: મધર અર્થ સાથે સંતુલન જાળવી રાખવું એટલે શું? જાણો શું લાભ થાય છે?

કૉનશીયસ વાસ્તુ કઠોર નિયમો પર આધારિત નથી. તે ઊર્જા, પર્યાવરણ અને માનવ સંવેદનશીલતાને એકીકૃત કરે છે. પૃથ્વી સાથે સંતુલન જાળવીને વ્યક્તિઓ તેમના જીવનને સુધારી શકે છે અને તેમની આસપાસના લોકો માટે સકારાત્મક વાતાવરણ બનાવી શકે છે.

09 February, 2026 03:22 IST | Mumbai | Viren Chhaya

તમારી રાશિનું ચિહ્‍ન તમારા વ્યક્તિત્વને દર્શાવતું હોય છે

અગાઉ છ રાશિનાં ચિહ્‍નો વિશે વાત કરી છે, હવે બાકી રહેતી છ રાશિનાં ચિહ્‍નોની ચર્ચા અહીં કરી છે

08 February, 2026 04:56 IST | Mumbai | Acharya Devvrat Jani


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

Holi 2026: ચંદ્રગ્રહણની અસર તહેવાર પર થશે કે નહીં, 3 રાશિના જાતકોને મળશે આ લાભ!

2026માં, હોલિકા દહન (છોટી હોળી) ૩ માર્ચે અને રંગલી હોળી ૪ માર્ચે ઉજવવામાં આવશે. જોકે, આ વર્ષે પહેલું ચંદ્રગ્રહણ હોલિકા દહનના દિવસે જ થશે, જેના કારણે લોકોમાં ઉત્સુકતા અને ચિંતા બંને જોવા મળશે.

03 February, 2026 09:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શનિમાં આવનારું પરિવર્તન રસપ્રદ ફળ આપી શકે છે - તસવીર એઆઇ.

શનિ અસ્ત 2026: 13 માર્ચથી બદલાશે આ રાશિઓનું ભાગ્ય, જાણો અસરો અને ઉપાયો વિશે

શનિદેવનો થશે અસ્ત, જાણો માર્ચ મહિનામાં આવનારા આ બદલાવને પગલે કઈ ત્રણ રાશીઓ પર પ્રભાવ પડશે, આ પ્રભાવ સારો હશે કે ખરાબ અને શું અનુસરવાથી આ પ્રભાવને ફાયદામાં ફેરવી શકાશે. જાણો શનિદેવનો અસ્ત થવો એટલે શું. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ફેરફારમાં કરવા આ ઉપાય.

03 February, 2026 03:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: જે પૃથ્વી પર રહીએ છીએ તેની ઉર્જાને સકારાત્મક રાખવાની જવાબદારી આપણી

વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું

02 February, 2026 03:32 IST | Mumbai | Rachana Joshi


ફોટો ગેલેરી

આ ચીજવસ્તુ ખરીદવાને બદલે અન્ય કોઈ આપે તો વધારે લાભદાયી બને

ઘર માટે શુકનિયાળ કહેવાય એવી ઘણી ચીજવસ્તુઓ હવેના સમયમાં બજારમાં મળે છે પણ એવી ચીજવસ્તુથી ખાસ કંઈ લાભ થતો નથી. શુકનિયાળ કહેવાય એવી ચીજવસ્તુ હંમેશાં ભેટમાં આવવી જોઈએ. એ ક્યારેય માગવી પણ ન જોઈએ. એવી કઈ-કઈ ચીજવસ્તુઓ છે જે ખરીદવાને બદલે હંમેશાં ભેટરૂપે મળે એવો આગ્રહ રાખવો જોઈએ? ચાલો જોઈએ.
15 February, 2026 04:06 IST | Mumbai | Acharya Devvrat Jani

આર્ટિકલ્સ જ નહીં, ભારતનું બંધારણ આર્ટથી પણ છલોછલ ભરેલું છે

આર્ટિકલ્સ જ નહીં, ભારતનું બંધારણ આર્ટથી પણ છલોછલ ભરેલું છે

દેશનું બંધારણ એટલે આમ તો કાયદાની વાતો, સરકારની સત્તા, નાગરિકોના હકો, ફરજો તરફનો અંગુલીનિર્દેશ વગેરે... પણ ભારતના બંધારણનું એક નવું પાસું જાણવા જેવું છે. એ પાસું છે કૅલિગ્રાફી.

13 January, 2026 06:05 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: ૨૦૨૬માં કરો આ ફેરફાર, જીવન અને મન માટે ખુલશે પ્રગતિના દ્વાર

વાસ્તુ Vibes: વર્ષ ૨૦૨૬માં આયોજનથી કાર્ય તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તે માટે કોન્શિયસ વાસ્તુ સરળ, વ્યવહારુ માર્ગદર્શન રજૂ કરે છે. રોજિંદા જીવનમાં સંતુલન પુનઃસ્થાપિત કરવામાં કેવી રીતે વાસ્તુ કઈ રીતે મદદ કરી શકે છે તે જાણી લો

12 January, 2026 03:31 IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક તસવીર

કૌટુંબિક કલેશ દૂર કરવા માટેના સરળ રસ્તાઓ

મતભેદ મોટા ભાગના પરિવારોમાં હોય છે એવા સમયે જો એ મતભેદ દૂર કરવા હોય અને પરિવારમાં સંપનું વાતાવરણ બનાવવું હોય તો એ માટે શાસ્ત્રોમાં કેટલાક રસ્તાઓ સૂચવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ

11 January, 2026 02:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK