દિવસ અને રાત વચ્ચેનો સમયગાળો એવા સંધ્યાકાળે કેટલીક દિનચર્યા ન કરવા વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે, જો એનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખાકારી વધે છે
26 July, 2026 04:46 IST | Mumbai | Acharya Devvrat Jani
ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
26 July, 2026 08:53 IST | Mumbai | Aparna Bose
આ શ્રેણીના અગાઉના ભાગમાં, આપણે વૈદિક જ્યોતિષશાસ્ત્રના પ્રથમ ત્રણ નક્ષત્રો,અશ્વિની, ભરણી અને કૃતિકા વિશે ચર્ચા કરી હતી. તે નક્ષત્રો ભૌતિક જગતમાં આત્માનું આગમન, વિકાસ સાથે આવતી જવાબદારીઓ અને શિસ્ત તેમજ અનુભવ દ્વારા પરિપક્વતાનું પ્રતિનિધિત કરતા હોય છે.
23 July, 2026 03:18 IST | Mumbai | Vikkramm Chandirramani
કૉન્શિયસ વાસ્તુ અનુસાર, બેડરૂમમાં પાણીનું સ્થાન ખાસ મહત્ત્વ ધરાવે છે. આ ફિલોસોફી પાણીની બૉટલો, જગ અથવા અન્ય પાણીના સ્ત્રોતોને પલંગના માથા પર અથવા તેની પાછળ રાખવાની સલાહ આપતી નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શાંત, ગાઢ ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.
20 July, 2026 02:41 IST | Mumbai | Viren Chhaya