Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Futurescopes: જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ અને લક્ષણો ભાગ 3

રોહિણીની સર્જનાત્મકતા, મૃગશીર્ષનું કૂતુહલ અને આર્દ્રાના પરિવર્તનકારી વાવાઝોડાં વિશે ચર્ચા કર્યા પછી, હવે આપણે એવા ત્રણ નક્ષત્રો પર આવીએ છીએ જે નવજીવન, શાણપણ અને મનોવૈજ્ઞાનિક સમજણની વાત કરે છે.

30 July, 2026 05:07 IST | Mumbai | Vikkramm Chandirramani

વાસ્તુ Vibes: અગ્નિ તત્વનું અજવાળું.. ૨૦૨૬માં વિઝન અને દિશા બતાવતી ઊર્જા

વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું

27 July, 2026 03:27 IST | Mumbai | Rachana Joshi

સંધ્યાકાળ ને દિનચર્યા : આ સમયે શું કરવું, શું ન કરવું?

દિવસ અને રાત વચ્ચેનો સમયગાળો એવા સંધ્યાકાળે કેટલીક દિનચર્યા ન કરવા વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે, જો એનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખાકારી વધે છે

26 July, 2026 04:46 IST | Mumbai | Acharya Devvrat Jani

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

26 July, 2026 08:53 IST | Mumbai | Aparna Bose


અન્ય આર્ટિકલ્સ

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

ઘર કે ઓફિસમાં પાણીને રાખવાની યોગ્ય જગ્યા કઈ? જાણો કૉન્શિયસ વાસ્તુ સાથે

કૉન્શિયસ વાસ્તુ અનુસાર, બેડરૂમમાં પાણીનું સ્થાન ખાસ મહત્ત્વ ધરાવે છે. આ ફિલોસોફી પાણીની બૉટલો, જગ અથવા અન્ય પાણીના સ્ત્રોતોને પલંગના માથા પર અથવા તેની પાછળ રાખવાની સલાહ આપતી નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શાંત, ગાઢ ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

20 July, 2026 02:41 IST | Mumbai | Viren Chhaya
પ્રતીકાત્મક તસવીર

કયું કૃત્ય કરવાથી કયો ગ્રહ બગડે છે?

અજાણતાં જ જો કોઈ એવું પગલું લેવાઈ જાય તો એની સીધી આડઅસર જન્મના ગ્રહો પર પડે. એ પગલાંઓ કયાં છે અને એની કેવી વિપરીત અસર જોવા મળે એ જાણવા જેવું છે

19 July, 2026 02:47 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

19 July, 2026 07:08 IST | Mumbai | Aparna Bose


ફોટો ગેલેરી

ઑગસ્ટ 2026 લવ હોરોસ્કોપઃ તમારી રાશી સંબંધો, કમ્પેટિબિલિટી અને રોમાન્સ વિશે

પ્રેમ ભાગ્યે જ ફક્ત મોટા જેશ્ચર્સ, કમ્પલિટ ટાઇમિંગ કે રોમેન્ટિક સરપ્રાઇઝિસ વિશે હોય છે. પ્રેમ આપણી ભાવનાત્મક જરૂરિયાતો, આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ અને સંબંધો જ્યારે આપણને વિકસવા માટે પડકાર આપે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ તેનાથી ઘડતો હોય છે. વૈદિક જ્યોતિષમાં, આ ઊંડા ભાવનાત્મક પેટર્ન સૌથી સારી રીતે જન્મ રાશિથી સમજાય છે. ઘણા લોકો પોતાની સન સાઇનથી પરિચિત હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે વૈદિક જ્યોતિષ મૂન સાઇન એટલે કે ચંદ્ર રાશી પર વધુ ભાર મૂકે છે. ચંદ્ર મન, લાગણીઓ, સહજ વૃત્તિ અને જોડાણને નિયંત્રિત કરે છે. તે પ્રભાવિત કરે છે કે આપણે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, શ્યોરીટી કેવી રીતે શોધીએ છીએ, સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને આત્મીયતા કેવી રીતે બાંધીએ છીએ. એટલે જ ચંદ્ર રાશીનાં પ્રેડિક્શન્સ દિલની બાબતોમાં ઘણી વાર વધુ વ્યક્તિગત અને સચોટ લાગે છે.જો તમે આ મહિનાનું લવ ફોરકાસ્ટ વાંચી રહ્યા છો, તો શરૂ કરતાં પહેલાં તમારી જન્મ સમયની રાશી ચેક કરી લેવી યોગ્ય રહેશે. નીચે આપેલા ઇનસાઇટ્સ તમારી રાશિના ભાવનાત્મક પ્રભાવ પર આધારિત છે. - લેખકઃ કૃષ્ણન સંપથ, સિનિયર વૈદિક જ્યોતિષી, iMeUsWe
01 August, 2026 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો ઘરમાં પૈસો ટકતો ન હોય તો શું કરવું જોઈએ?

આ ફરિયાદ અનેકાનેક લોકોની છે. આ ફરિયાદ દૂર કરવા માટેના કેટલાક સરળ રસ્તા શાસ્ત્રોમાં દર્શાવ્યા છે જેનો અમલ સૌકોઈને લાભ આપે છે

28 June, 2026 09:14 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

28 June, 2026 07:11 IST | Mumbai | Aparna Bose
અધૂરા પ્રોજેક્ટ્સ પર ફરીથી કામ કરવા માટે પણ આ એક ઉત્તમ સમયગાળો છે.

Futurescopes: 29 જૂનથી 23 જૂલાઈ દરમિયાન બુધ વક્રી થશે, ત્યારે ભૂતકાળ સામે આવશે?

જે બિઝનેસ ડીલ અધવચ્ચે અટકી કે ભાંગી પડી હતી, તે ફરી જીવંત થાય છે. જે પ્રોપર્ટીના સોદા અશક્ય લાગતા હતા, તેમાં પરસ્પર સહમતી બને છે. સમય જતાં સંજોગો બદલાય છે, લોકો બદલાય છે અને તેમની પ્રાથમિકતાઓ પણ બદલાય છે. બુધની વક્રી ચાલ અટકેલી બાબતોને ફરી ચલાવે છે.

25 June, 2026 04:50 IST | Mumbai | Vikkramm Chandirramani

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK