Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Futurescopes: જ્યોતિષશાસ્ત્ર અને નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ, લક્ષણો ભાગ 4

અગાઉનાં નક્ષત્રો આપણને લાગણીઓ અને આંતરિક સમજણ તરફ લઈ જતાં હતાં, જ્યારે આ ત્રણ નક્ષત્રો સમાજમાં આપણું સ્થાન, આપણી ઓળખ અને સફળતા સાથે આવતી જવાબદારીઓ વિશે વિચારવા પ્રેરે છે.

06 August, 2026 02:22 IST | Mumbai | Vikkramm Chandirramani

વાસ્તુ Vibes: જીવનમાં અગ્નિ ઊર્જાને સંતુલિત કરવા અપનાવો આ પ્રેક્ટિલ રીત

વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું

03 August, 2026 02:41 IST | Mumbai | Rachana Joshi

સ્વભાવની કઈ આદતો શુક્ર ગ્રહ બગાડવાનું કામ કરે છે?

શુક્ર દૂષિત થવાથી જીવનમાંથી સુખ, સમૃદ્ધિ અને સંવેદનાઓનો ક્ષય થાય છે એટલે એ ગ્રહને ક્યારેય દૂષિત થવા ન દેવો જોઈએ

03 August, 2026 02:24 IST | Mumbai | Acharya Devvrat Jani

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

02 August, 2026 06:46 IST | Mumbai | Aparna Bose


અન્ય આર્ટિકલ્સ

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: અગ્નિ તત્વનું અજવાળું.. ૨૦૨૬માં વિઝન અને દિશા બતાવતી ઊર્જા

વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું

27 July, 2026 03:27 IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સંધ્યાકાળ ને દિનચર્યા : આ સમયે શું કરવું, શું ન કરવું?

દિવસ અને રાત વચ્ચેનો સમયગાળો એવા સંધ્યાકાળે કેટલીક દિનચર્યા ન કરવા વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે, જો એનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખાકારી વધે છે

26 July, 2026 04:46 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

26 July, 2026 08:53 IST | Mumbai | Aparna Bose


ફોટો ગેલેરી

ઑગસ્ટ 2026 લવ હોરોસ્કોપઃ તમારી રાશી સંબંધો, કમ્પેટિબિલિટી અને રોમાન્સ વિશે

પ્રેમ ભાગ્યે જ ફક્ત મોટા જેશ્ચર્સ, કમ્પલિટ ટાઇમિંગ કે રોમેન્ટિક સરપ્રાઇઝિસ વિશે હોય છે. પ્રેમ આપણી ભાવનાત્મક જરૂરિયાતો, આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ અને સંબંધો જ્યારે આપણને વિકસવા માટે પડકાર આપે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ તેનાથી ઘડતો હોય છે. વૈદિક જ્યોતિષમાં, આ ઊંડા ભાવનાત્મક પેટર્ન સૌથી સારી રીતે જન્મ રાશિથી સમજાય છે. ઘણા લોકો પોતાની સન સાઇનથી પરિચિત હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે વૈદિક જ્યોતિષ મૂન સાઇન એટલે કે ચંદ્ર રાશી પર વધુ ભાર મૂકે છે. ચંદ્ર મન, લાગણીઓ, સહજ વૃત્તિ અને જોડાણને નિયંત્રિત કરે છે. તે પ્રભાવિત કરે છે કે આપણે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, શ્યોરીટી કેવી રીતે શોધીએ છીએ, સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને આત્મીયતા કેવી રીતે બાંધીએ છીએ. એટલે જ ચંદ્ર રાશીનાં પ્રેડિક્શન્સ દિલની બાબતોમાં ઘણી વાર વધુ વ્યક્તિગત અને સચોટ લાગે છે.જો તમે આ મહિનાનું લવ ફોરકાસ્ટ વાંચી રહ્યા છો, તો શરૂ કરતાં પહેલાં તમારી જન્મ સમયની રાશી ચેક કરી લેવી યોગ્ય રહેશે. નીચે આપેલા ઇનસાઇટ્સ તમારી રાશિના ભાવનાત્મક પ્રભાવ પર આધારિત છે. - લેખકઃ કૃષ્ણન સંપથ, સિનિયર વૈદિક જ્યોતિષી, iMeUsWe
01 August, 2026 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને વાસ્તુનો છે ઊંડો સંબંધ, આટલું વાંચો

વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું

06 July, 2026 10:11 IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

05 July, 2026 06:59 IST | Mumbai | Aparna Bose
 ફેબ્રુઆરી 2010ની આસપાસ શરૂ થયેલી શુક્ર-રાહુની અંતર્દશાએ તેમને મોટી મહત્વાકાંક્ષા અને એક નવી ઓળખ આપી.

બોલિવૂડથી બ્રાન્ડ એમ્પાયર સુધી: આલિયા ભટ્ટની સફળતા પાછળ શું કહે છે તેમની કુંડળી?

નિષ્ફળતાઓ પછી વારંવાર વધુ મજબૂત તબક્કાઓ આવ્યા છે, જે કુંડળીની બાઉન્સ બેક કરવાની (પુનર્જીવિત થવાની) અદ્ભુત ક્ષમતા દર્શાવે છે. આલિયા જેમ જેમ સૂર્યની મહાદશામાં આગળ વધશે તેમ, આગામી સમયગાળો સિનેમા અને વ્યવસાય બંને ક્ષેત્રે તેમના પ્રભાવને વધુ દ્રઢ કરશે.

02 July, 2026 08:43 IST | Mumbai | Vikkramm Chandirramani

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK