Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Futurescopes: જ્યોતિષશાસ્ત્ર અને નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ, લક્ષણો ભાગ - 5

આપણે કન્યા રાશિમાંથી તુલા રાશિ તરફ, એટલે કે કૌશલ્ય અને કારીગરીના વ્યવહારિક જગતમાંથી સર્જનાત્મકતા, વ્યક્તિત્વ અને સ્વતંત્રતા તરફ આગળ વધીએ છીએ. પછીના ત્રણ નક્ષત્રો - હસ્ત, ચિત્રા અને સ્વાતી, માનવ ક્ષમતા પ્રગટ થવાના ત્રણ અલગ-અલગ માર્ગો દર્શાવે છે.

13 August, 2026 01:35 IST | Mumbai | Vikkramm Chandirramani

Raksha Bandhan 2026: બળેવને દિવસે ચંદ્રગ્રહણ? રાખડી બાંધવાનું મુહૂર્ત જાણી લેજો

Raksha Bandhan 2026: આ વર્ષે બળેવ એટલે કે રક્ષાબંધનની ઉજવણીમાં ગ્રહણ કોઈપણ રીતે નડવાનું નથી. પંચાંગ મુજબ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું જ નથી એટલે તેનો સૂતક કાળ પાળવાની પણ કોઈ વાત આવતી નથી.

13 August, 2026 12:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં ભલે નથી દેખાવાનું સૂર્યગ્રહણ, પણ આટલી તકેદારી જરૂરી- જાણો કેમ?

Solar Eclipse 2026: તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહણની દરેક રાશિના જાતકો પર કોઈકને કોઈક રીતે અસર થતી જ હોય છે.

12 August, 2026 12:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vaastu Vibes: 2026ના બાકીના મહિનાઓ દરમિયાન અગ્નિ ઊર્જાને કેવી રીતે સંતુલિત કરવી?

કૉન્શિયસ વાસ્તુ મુજબ, 2026 માં અગ્નિ ઊર્જા (Fire Energy) વધુ તીવ્ર હોય છે. જ્યારે સંતુલિત થાય છે, ત્યારે આ ઊર્જા જોડાણ અને હૂંફ આપે છે; જોકે, તેનો વધુ પડતો ઉપયોગ તણાવ અને નકારાત્મક અસરો તરફ દોરી શકે છે.

10 August, 2026 03:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

ત્રણેય નક્ષત્રોનો સંયુક્ત સંદેશ સ્પષ્ટ છે, વારસો આપણને ઓળખ આપે છે, આનંદ જીવનને સુંદર બનાવે છે

Futurescopes: જ્યોતિષશાસ્ત્ર અને નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ, લક્ષણો ભાગ 4

અગાઉનાં નક્ષત્રો આપણને લાગણીઓ અને આંતરિક સમજણ તરફ લઈ જતાં હતાં, જ્યારે આ ત્રણ નક્ષત્રો સમાજમાં આપણું સ્થાન, આપણી ઓળખ અને સફળતા સાથે આવતી જવાબદારીઓ વિશે વિચારવા પ્રેરે છે.

06 August, 2026 02:22 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: જીવનમાં અગ્નિ ઊર્જાને સંતુલિત કરવા અપનાવો આ પ્રેક્ટિલ રીત

વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું

03 August, 2026 02:41 IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્વભાવની કઈ આદતો શુક્ર ગ્રહ બગાડવાનું કામ કરે છે?

શુક્ર દૂષિત થવાથી જીવનમાંથી સુખ, સમૃદ્ધિ અને સંવેદનાઓનો ક્ષય થાય છે એટલે એ ગ્રહને ક્યારેય દૂષિત થવા ન દેવો જોઈએ

03 August, 2026 02:24 IST | Mumbai | Acharya Devvrat Jani


ફોટો ગેલેરી

ઑગસ્ટ 2026 લવ હોરોસ્કોપઃ તમારી રાશી સંબંધો, કમ્પેટિબિલિટી અને રોમાન્સ વિશે

પ્રેમ ભાગ્યે જ ફક્ત મોટા જેશ્ચર્સ, કમ્પલિટ ટાઇમિંગ કે રોમેન્ટિક સરપ્રાઇઝિસ વિશે હોય છે. પ્રેમ આપણી ભાવનાત્મક જરૂરિયાતો, આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ અને સંબંધો જ્યારે આપણને વિકસવા માટે પડકાર આપે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ તેનાથી ઘડતો હોય છે. વૈદિક જ્યોતિષમાં, આ ઊંડા ભાવનાત્મક પેટર્ન સૌથી સારી રીતે જન્મ રાશિથી સમજાય છે. ઘણા લોકો પોતાની સન સાઇનથી પરિચિત હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે વૈદિક જ્યોતિષ મૂન સાઇન એટલે કે ચંદ્ર રાશી પર વધુ ભાર મૂકે છે. ચંદ્ર મન, લાગણીઓ, સહજ વૃત્તિ અને જોડાણને નિયંત્રિત કરે છે. તે પ્રભાવિત કરે છે કે આપણે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, શ્યોરીટી કેવી રીતે શોધીએ છીએ, સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને આત્મીયતા કેવી રીતે બાંધીએ છીએ. એટલે જ ચંદ્ર રાશીનાં પ્રેડિક્શન્સ દિલની બાબતોમાં ઘણી વાર વધુ વ્યક્તિગત અને સચોટ લાગે છે.જો તમે આ મહિનાનું લવ ફોરકાસ્ટ વાંચી રહ્યા છો, તો શરૂ કરતાં પહેલાં તમારી જન્મ સમયની રાશી ચેક કરી લેવી યોગ્ય રહેશે. નીચે આપેલા ઇનસાઇટ્સ તમારી રાશિના ભાવનાત્મક પ્રભાવ પર આધારિત છે. - લેખકઃ કૃષ્ણન સંપથ, સિનિયર વૈદિક જ્યોતિષી, iMeUsWe
01 August, 2026 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

દરેક નક્ષત્રને પોતાનો શાસક ગ્રહ, અધિષ્ઠાતા દેવતા, પ્રતીકવાદ અને મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે.

Futurescopes: જ્યોતિષશાસ્ત્ર અને નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ અને લક્ષણો વિશે

નક્ષત્રો જ્યોતિષીય અર્થઘટનનું ઘણું જ સૂક્ષ્મ સ્તર પ્રદાન કરે છે. રાશિચક્રની આસપાસ ચંદ્રની યાત્રાને સત્તાવીસ સમાન ભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાંથી દરેકનો વિસ્તાર 13°20` છે અને દરેકનો પ્રભાવ આગવી રીતે વ્યક્તિ પર પડતો હોય છે.જાણીએ ત્રણ નક્ષત્રો વિશે.

16 July, 2026 12:19 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes: ઇન્ડસ્ટ્રીમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગની એક સફળ પહેલની જર્ની

ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે.

13 July, 2026 05:27 IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક તસવીર

પશુ-પક્ષીઓને ખવડાવવાથી કયા ગ્રહોને શાંતિ મળે?

પશુ-પક્ષીઓને ખવડાવવાથી કયા ગ્રહોને શાંતિ મળે?

12 July, 2026 04:43 IST | Mumbai | Acharya Devvrat Jani

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK