Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Vaastu Vibes: તમે આપેલા અભિપ્રાયની હોય છે એક આગવી ઊર્જા, જાણો કઈ રીતે કરે છે કામ

Vaastu Vibes: માણસ-માણસ વચ્ચેના દરેક સંબંધમાં અભિપ્રાયોની આપલે થતી રહે છે. સૂચનો, સલાહ અને જુદા-જુદા દૃષ્ટિકોણ સતત આપણી સામે આવતા રહે છે. ક્યારેક આપણે એને સહજતાથી સ્વીકારીએ છીએ તો ક્યારેક એનો વિરોધ કરીએ છીએ

17 August, 2026 04:25 IST | Mumbai | Shilpa Bhanushali

કયાં-કયાં કારણો જવાબદાર છે અશાંત રહેતા મન માટે?

આજના સમયમાં માનસિક અશાંતિનો પ્રશ્ન મોટા ભાગની વ્યક્તિને સતાવે છે ત્યારે એનાં કારણો અને એનું નિરાકરણ જાણવા જેવાં છે

16 August, 2026 08:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

16 August, 2026 06:56 IST | Mumbai | Aparna Bose

Futurescopes: જ્યોતિષશાસ્ત્ર અને નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ, લક્ષણો ભાગ - 5

આપણે કન્યા રાશિમાંથી તુલા રાશિ તરફ, એટલે કે કૌશલ્ય અને કારીગરીના વ્યવહારિક જગતમાંથી સર્જનાત્મકતા, વ્યક્તિત્વ અને સ્વતંત્રતા તરફ આગળ વધીએ છીએ. પછીના ત્રણ નક્ષત્રો - હસ્ત, ચિત્રા અને સ્વાતી, માનવ ક્ષમતા પ્રગટ થવાના ત્રણ અલગ-અલગ માર્ગો દર્શાવે છે.

13 August, 2026 01:35 IST | Mumbai | Vikkramm Chandirramani


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ભલે નથી દેખાવાનું સૂર્યગ્રહણ, પણ આટલી તકેદારી જરૂરી- જાણો કેમ?

Solar Eclipse 2026: તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહણની દરેક રાશિના જાતકો પર કોઈકને કોઈક રીતે અસર થતી જ હોય છે.

12 August, 2026 12:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes: 2026ના બાકીના મહિનાઓ દરમિયાન અગ્નિ ઊર્જાને કેવી રીતે સંતુલિત કરવી?

કૉન્શિયસ વાસ્તુ મુજબ, 2026 માં અગ્નિ ઊર્જા (Fire Energy) વધુ તીવ્ર હોય છે. જ્યારે સંતુલિત થાય છે, ત્યારે આ ઊર્જા જોડાણ અને હૂંફ આપે છે; જોકે, તેનો વધુ પડતો ઉપયોગ તણાવ અને નકારાત્મક અસરો તરફ દોરી શકે છે.

10 August, 2026 03:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

09 August, 2026 07:04 IST | Mumbai | Aparna Bose


ફોટો ગેલેરી

ઑગસ્ટ 2026 લવ હોરોસ્કોપઃ તમારી રાશી સંબંધો, કમ્પેટિબિલિટી અને રોમાન્સ વિશે

પ્રેમ ભાગ્યે જ ફક્ત મોટા જેશ્ચર્સ, કમ્પલિટ ટાઇમિંગ કે રોમેન્ટિક સરપ્રાઇઝિસ વિશે હોય છે. પ્રેમ આપણી ભાવનાત્મક જરૂરિયાતો, આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ અને સંબંધો જ્યારે આપણને વિકસવા માટે પડકાર આપે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ તેનાથી ઘડતો હોય છે. વૈદિક જ્યોતિષમાં, આ ઊંડા ભાવનાત્મક પેટર્ન સૌથી સારી રીતે જન્મ રાશિથી સમજાય છે. ઘણા લોકો પોતાની સન સાઇનથી પરિચિત હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે વૈદિક જ્યોતિષ મૂન સાઇન એટલે કે ચંદ્ર રાશી પર વધુ ભાર મૂકે છે. ચંદ્ર મન, લાગણીઓ, સહજ વૃત્તિ અને જોડાણને નિયંત્રિત કરે છે. તે પ્રભાવિત કરે છે કે આપણે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, શ્યોરીટી કેવી રીતે શોધીએ છીએ, સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને આત્મીયતા કેવી રીતે બાંધીએ છીએ. એટલે જ ચંદ્ર રાશીનાં પ્રેડિક્શન્સ દિલની બાબતોમાં ઘણી વાર વધુ વ્યક્તિગત અને સચોટ લાગે છે.જો તમે આ મહિનાનું લવ ફોરકાસ્ટ વાંચી રહ્યા છો, તો શરૂ કરતાં પહેલાં તમારી જન્મ સમયની રાશી ચેક કરી લેવી યોગ્ય રહેશે. નીચે આપેલા ઇનસાઇટ્સ તમારી રાશિના ભાવનાત્મક પ્રભાવ પર આધારિત છે. - લેખકઃ કૃષ્ણન સંપથ, સિનિયર વૈદિક જ્યોતિષી, iMeUsWe
01 August, 2026 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

ઘર કે ઓફિસમાં પાણીને રાખવાની યોગ્ય જગ્યા કઈ? જાણો કૉન્શિયસ વાસ્તુ સાથે

કૉન્શિયસ વાસ્તુ અનુસાર, બેડરૂમમાં પાણીનું સ્થાન ખાસ મહત્ત્વ ધરાવે છે. આ ફિલોસોફી પાણીની બૉટલો, જગ અથવા અન્ય પાણીના સ્ત્રોતોને પલંગના માથા પર અથવા તેની પાછળ રાખવાની સલાહ આપતી નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શાંત, ગાઢ ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

20 July, 2026 02:41 IST | Mumbai | Viren Chhaya
પ્રતીકાત્મક તસવીર

કયું કૃત્ય કરવાથી કયો ગ્રહ બગડે છે?

અજાણતાં જ જો કોઈ એવું પગલું લેવાઈ જાય તો એની સીધી આડઅસર જન્મના ગ્રહો પર પડે. એ પગલાંઓ કયાં છે અને એની કેવી વિપરીત અસર જોવા મળે એ જાણવા જેવું છે

19 July, 2026 02:47 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

19 July, 2026 07:08 IST | Mumbai | Aparna Bose

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK