સામાન્ય રીતે ડાયાબિટીઝના દરદીઓને અમે નિયમિત રીતે શુગર માપતા રહેવાનું સૂચન કરતા હોઈએ છીએ જેથી તેમને તેમની શુગર મૉનિટરિંગ પ્રત્યે જાગરૂકતા આવે. ઉપરાંત દવાઓ તેમના પર બરાબર કામ કરી રહી છે કે નહીં, તેમની લાઇફસ્ટાઇલ ઠીક છે કે નહીં એ પણ સમજાય.
21 August, 2026 03:50 IST | Mumbai | Dr. Meeta Shah
સામાન્ય માથાનો દુખાવો મસ્ક્યુલર એટલે કે સ્નાયુઓનો હોય છે, જ્યારે માઇગ્રેનમાં થતો દુખાવો વૅસ્ક્યુલર એટલે કે લોહી જેમાં ભ્રમણ કરી રહ્યું છે એ રક્તવાહિનીઓમાં થતો હોય છે
20 August, 2026 09:13 IST | Mumbai | Dr. Sushil Shah
આની પસંદગી હંમેશાં ગાંઠ, એની રચના, કૅન્સરનું સ્ટેજ, સ્તનની સાઇઝ અને દરદીની ચૉઇસ બધાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ધોરણે ડૉક્ટર સાથે મળીને કરવી
19 August, 2026 06:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રાવણ મહિનો શરૂ થતાં જ જે લોકો ઉપવાસ પર રહેતા હોય તેમની થાળીની વાનગીઓ બદલાઈ જતી હોય છે. શિંગોડાંની પરંપરાગત વાનગીઓને બદલે એને હેલ્ધી વાનગીઓથી રિપ્લેસ કરવામાં આવે તો ફાયદા બેવડાઈ જશે
19 August, 2026 06:09 IST | Mumbai | Heena Patel