Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



નવી જગ્યાએ પહેલી રાતે ઊંઘ કેમ નથી આવતી? જાણો ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ

નવી જગ્યાએ ગયા પછી પહેલી રાતે ઊંઘવામાં તકલીફ થતી હોવાનો અનુભવ ઘણા લોકોને થાય છે. આને ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ કહેવામાં આવે છે. રિસર્ચ મુજબ નવી કે અજાણી જગ્યાએ મગજ વધુ અલર્ટ રહે છે એટલે થોડા સમય માટે ઊંઘ કાચી રહી શકે છે

03 September, 2026 04:35 IST | Mumbai | Heena Patel

શ્રાવણમાં સામો છે ઉત્તમ ફાસ્ટિંગ ફૂડ

શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલે છે. ફરાળમાં સાબુદાણા કે બટાટા વધુ ખવાય છે, પરંતુ એ લાંબા ગાળે નુકસાનકારક બને છે. એને બદલે જો સામો એટલે કે બર્નયાર્ડ મિલેટ ડાયટમાં યોગ્ય રીતે ઉમેરવામાં આવે તો એ જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડતો ઉત્તમ વિકલ્પ બની શકે છે

03 September, 2026 04:27 IST | Mumbai | Kajal Rampariya

નાનાં બાળકોને વધુપડતી સ્ક્રીન જોવાને કારણે સૂકી આંખની તકલીફ થઈ શકે છે

બાળકોમાં વધતો સ્ક્રીન-ટાઇમ અને ઊંઘની કમી ડ્રાય આઇનું કારણ બની શકે છે. જાણો ડ્રાય આઇના લક્ષણો, કારણો અને બાળકની આંખોને સ્વસ્થ રાખવાના ઉપાયો.

03 September, 2026 04:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર શીતળા સાતમે જ નહીં; આ ટાઢી, વાસી અને ફર્મેન્ટેડ ચીજો બારેમાસ ખાવી જોઈએ

શીતળા સાતમના ટાઢા ખોરાકમાં માત્ર પરંપરાનો સ્વાદ નથી, પોષણનું વિજ્ઞાન પણ છુપાયેલું છે. આજે જાણીએ ફર્મેન્ટેડ અને રેઝિસ્ટન્ટ સ્ટાર્ચવાળાં ફૂડ્સ કેમ સુપરહેલ્ધી ગણાય છે. સાથે જ કયો ટાઢો ખોરાક ખરેખર ફાયદાકારક અને કયો જોખમી બની શકે છે એ પણ નોંધી લેજો

02 September, 2026 03:06 IST | Mumbai | Heena Patel


અન્ય આર્ટિકલ્સ

ભાત રાંધતાં પહેલાં ચોખા કેટલી વાર ધોવા જોઈએ?

ભાત રાંધતાં પહેલાં ચોખા કેટલી વાર ધોવા જોઈએ?

‍વારંવાર ચોખા ધોવાની આદત પૌષ્ટિક તત્ત્વોને પણ એમાંથી દૂર કરી શકે છે

01 September, 2026 01:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅટી લિવરમાંથી મુક્ત થવા માટે ફક્ત વજન ઉતારવું પૂરતું નથી

ફૅટી લિવરમાંથી મુક્ત થવા માટે ફક્ત વજન ઉતારવું પૂરતું નથી

મોટા ભાગના લોકોને લાગે છે કે તેઓ વજન ઓછું કરશે એટલે ફૅટી લિવર જતું રહેશે, પણ એ પૂર્ણ સત્ય નથી. એના માટે ઇન્ફ્લમેશન પણ દૂર કરવું જરૂરી છે. અને નિયમબદ્ધ જીવન જીવવું પડશે. આ બધી બાબતોનું ધ્યાન રાખીશું તો જ ફૅટી લિવરથી મુક્તિ શક્ય બને છે

01 September, 2026 01:15 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

નાની ઉંમરે ડાયાબિટીઝ આવવાનું એક કારણ સ્ત્રીઓમાં વધતું જતું સ્ટ્રેસ પણ છે

લાંબા સમય સુધી રહેતો સ્ટ્રેસ સ્ત્રીઓના હૉર્મોન્સ, ઊંઘ, હાડકાં, સ્નાયુઓ અને ઇમ્યુનિટી પર અસર કરી શકે છે. વધેલું કૉર્ટિસૉલ ભૂખ અને શુગર ક્રેવિંગ વધારીને ઓબેસિટી તથા ડાયાબિટીઝનું જોખમ વધારી શકે છે.

31 August, 2026 03:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

ડૉ. સુશીલ શાહ

સામાન્ય દુખાવો અને માઇગ્રેન એ બેમાં ફરક છે

સામાન્ય માથાનો દુખાવો મસ્ક્યુલર એટલે કે સ્નાયુઓનો હોય છે, જ્યારે માઇગ્રેનમાં થતો દુખાવો વૅસ્ક્યુલર એટલે કે લોહી જેમાં ભ્રમણ કરી રહ્યું છે એ રક્તવાહિનીઓમાં થતો હોય છે

20 August, 2026 09:13 IST | Mumbai | Dr. Sushil Shah
ડૉ. જય અનમ

સ્તન-કૅન્સરની સર્જરી હોય તો આખું સ્તન રીમૂવ કરાવવું કે અસરગ્રસ્ત ભાગ કઢાવવો?

આની પસંદગી હંમેશાં ગાંઠ, એની રચના, કૅન્સરનું સ્ટેજ, સ્તનની સાઇઝ અને દરદીની ચૉઇસ બધાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ધોરણે ડૉક્ટર સાથે મળીને કરવી

19 August, 2026 06:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉપવાસમાં શિંગોડાંનો શીરો નહીં, એના ચિલ્લા બનાવીને ખાઓ

ઉપવાસમાં શિંગોડાંનો શીરો નહીં, એના ચિલ્લા બનાવીને ખાઓ

શ્રાવણ મહિનો શરૂ થતાં જ જે લોકો ઉપવાસ પર રહેતા હોય તેમની થાળીની વાનગીઓ બદલાઈ જતી હોય છે. શિંગોડાંની પરંપરાગત વાનગીઓને બદલે એને હેલ્ધી વાનગીઓથી રિપ્લેસ કરવામાં આવે તો ફાયદા બેવડાઈ જશે 

19 August, 2026 06:09 IST | Mumbai | Heena Patel

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK