આની પાછળનું લૉજિક અને કયું ફૂડ ખાવા પર ભાર મૂકીએ તો આ સમસ્યા ઓછી થાય એના વિશે જાણી લઈએ
18 December, 2025 01:30 IST | Mumbai | Heena Patel
ઇન્જરી થયા પછી તરત જ આઇસ પૅક વાપરી શકાય છે અને એને તરત જ વાપરવો જોઈએ કારણ કે એની જરૂર પણ ત્યારે જ હોય છે
18 December, 2025 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનપસંદ વ્યંજનો જોઈને મન પર કાબૂ ન રહે એ સ્વાભાવિક, પણ કેટલા પ્રમાણમાં એ ખાવાં જોઈએ એનું ભાન ન રહેતાં પેટ ભરાઈ જાય પણ મન ન ભરાય એવી કન્ડિશન થઈ જાય છે. જો આવું છાશવારે થાય તો ભારે ભોજનથી હૃદયનો વર્કલોડ વધી જાય છે અને એને લીધે હૃદય સંબંધિત સમસ્યાઓ થાય
17 December, 2025 01:29 IST | Mumbai | Kajal Rampariya
આ તૈયારી માટે લાઇફસ્ટાઇલમાં અમુક સુધાર અત્યંત જરૂરી છે. જો એ સુધાર હોય તો મેનોપૉઝનાં લક્ષણોની તીવ્રતા ઘટે છે અને એ લક્ષણોને હૅન્ડલ કરવાં ઘણું સરળ પણ બને છે
17 December, 2025 01:20 IST | Mumbai | Dr. Suruchi Desai