Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બાળકના પગનાં તળિયાં સપાટ હોય ત્યારે શું કરવું?

જોકે એ હકીકત છે કે એનો ઇલાજ નાનપણથી કરીએ તો ઘણું સારું પડે.

01 May, 2026 03:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ખિસ્સામાં કાંદો રાખવામાત્રથી લૂથી બચી શકાય?

તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આવો દાવો કર્યો છે. એવામાં આ એક ખોટી માન્યતા છે કે વાસ્તવિકતા એ એક્સપર્ટ પાસેથી જાણવું ખૂબ જરૂરી બની જાય છે. બાકી એ વાત તો ૧૦૦ ટકા સાચી છે કે ઉનાળામાં કાંદાનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.

30 April, 2026 02:41 IST | Mumbai | Heena Patel

પરાણે પ્રીત ન થાય એમ પરાણે પૉઝિટિવ ન બનાય

હા, જીવનમાં હકારાત્મક અભિગમ રાખવો એ સારી વાત છે, પણ પોતાનાં ઇમોશન્સને દબાવીને સતત હકારાત્મકતાનું મોહરું પહેરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ક્યારેક પૉઝિટિવિટી ટૉક્સિક ન બની જાય એ માટે શું ધ્યાન રાખવું?

30 April, 2026 02:34 IST | Mumbai | Heena Patel

શું ૬ મહિનાથી નાની ઉંમરનાં બાળકોને કબજિયાત થઈ શકે?

નાનાં બાળકોમાં ક્યારેક એવું થાય કે બે-ત્રણ દિવસે પણ બાળક પૉટી જાય; પરંતુ જો એ નરમ હોય તો એ નૉર્મલ જ ગણાય, એને કબજિયાત ન કહેવાય

30 April, 2026 02:31 IST | Mumbai | Dr. Pankaj Parekh


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

શું લાગે છે તમને? હાર્ટ સાથે કિડની કે લિવર સાથે હાર્ટ વાતો કરતાં હશે?

જવાબ છે હા. સંશોધકો હવે શરીરને માત્ર અંગોના સમૂહ તરીકે નહીં પણ એક જટિલ સોશ્યલ નેટવર્ક તરીકે જોઈ રહ્યા છે. ઇન્ટર-ઑર્ગન કમ્યુનિકેશન અથવા તો ક્રૉસ-ઑર્ગન ટૉક એ મેડિકલ સાયન્સની આવી રહેલી ક્રાન્તિ છે.

29 April, 2026 02:35 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

ભૂખ મારવા ચા પીતા હો તો થંભી જજો

ચા પીવાથી કામચલાઉ ધોરણે તમારી ભૂખ મરી પણ જાય, પરંતુ એ તમારા શરીરને આવશ્યક પોષક તત્ત્વો પૂરાં પાડતી નથી અને એને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે

29 April, 2026 02:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સવારે ઊઠતાંવેંત પથારી સરખી કરવાની આદત છે?

આ ટેવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને નિષ્ણાતો પથારીને થોડી વાર ખુલ્લી રાખવાની સલાહ આપે છે

29 April, 2026 02:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મહિલાઓની સંવેદનશીલતા શું તેમને એક બહેતર ચિકિત્સક બનાવી શકે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા કહે છે કે દુનિયાભરમાં હેલ્થકૅરમાં ૭૦ ટકા જેટલી મહિલાઓ પ્રોફેશનલ્સ છે.

24 April, 2026 06:35 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

ડાયાબિટીઝના દરદીઓ કેરી ખાઈ શકે કે નહીં?

એક હોય છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ જેના દ્વારા કોઈ પણ ખોરાક તમારી કેટલી બ્લડ-શુગર વધારશે એ માપી શકાય, જેને ૧-૧૦૦ના આંકમાં માપવામાં આવે છે. પાકી કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ૫૧થી ૫૬ જેટલો હોય છે. જેને ન વધુ કહેવાય ન ઓછો, મધ્યમ કહી શકાય.

23 April, 2026 02:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૬૦ વર્ષની ઉંમર પછી જિમમાં જવાય?

૬૦ વર્ષની ઉંમર પછી જિમમાં જવાય?

૬૦ વર્ષની ઉંમરે હાડકાં નબળાં પડી જાય છે એવા સમયે કોઈ દવા એવી નથી જે હાડકાંના ઘસારાને રિવર્સ કરી શકે કે સંપૂર્ણ રીતે રોકી શકે. એટલે ૬૦ પછીનાં ૨૦-૨૫ વર્ષ સ્વસ્થ રીતે પગભર રહેવા માગતા હો તો સ્ટ્રેન્થ-ટ્રેઇનિંગ જરૂરી છે જે માટે જિમ જૉઇન કરવું જરૂરી છે.

23 April, 2026 02:30 IST | Mumbai | Jigisha Jain

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK