Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બાળકના પેટનો ઘેરાવો વધુ હોય તો એ ફાંદને દૂર કરવી જરૂરી છે

બેઠાડુ જીવન, વધુપડતું સ્ટ્રેસ, જન્ક ફૂડનો માર, વધુ કૅલરીયુક્ત ખોરાક જેવાં બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓબેસિટીની સમસ્યા ઉદ્ભવતી હોય છે

25 February, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તમારા માનસિક થાકને આળસ સમજવાની ભૂલ તમે ન કરતા

માનસિક થાક પર કામ કરવાની જરૂર છે નહીંતર એ વ્યક્તિને ડિપ્રેશનની નજીક લઈ જઈ શકે છે

24 February, 2026 12:45 IST | Mumbai | Jigisha Jain

શું તમે પણ વજન ઘટાડવા કાર્બોહાઇડ્રેટ્સથી અંતર જાળવો છો?

વજન ઘટાડવાની ઘેલછામાં આજકાલ લો-કાર્બ કે નો-કાર્બ ડાયટનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો રોટલી, ભાત કે બટાટાને દુશ્મન માની બેઠા છે, પરંતુ શું તમે જાણો છો કે કાર્બોહાઇડ્રેટ્સની બાદબાકી કરવાથી સ્નાયુઓની નબળાઈ અને માનસિક થાક જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે?

24 February, 2026 12:35 IST | Mumbai | Kajal Rampariya

પેટ બરાબર સાફ થયેલું નથી લાગતું?

ભારતીય માનસિકતા મુજબ દરરોજ સવારે ઊઠો પછી હાજતે જવું ખૂબ જ જરૂરી છે. જો ન જાઓ તો એને હેલ્ધી માનવામાં આવતું નથી

24 February, 2026 12:33 IST | Mumbai | Yogita Goradia


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

વર્ચ્યુઅલ રિયલિટીના રવાડે સિ​નિયર સિટિઝન્સને ચડાવશો તો ફાયદામાં રહેશો

કોણે કહ્યું કે VR હેડસેટ માત્ર યંગસ્ટર્સ જ વાપરી શકે? અત્યારે વર્ચ્યુઅલ રિયલિટી ડિમેન્શિયાથી લઈને ડિપ્રેશન સુધીની સમસ્યાઓ પર સાઇલન્ટ્લી કામ કરી રહ્યું છે ત્યારે આ વર્ચ્યુઅલ દુનિયા કેવી રીતે વડીલોની રિયલ હેલ્થ સુધારી રહી છે એ જાણીએ

23 February, 2026 02:49 IST | Mumbai | Kajal Rampariya
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

Health Funda: યુવા વયે BPની સમસ્યા થઈ રહી છે સામાન્ય! રુટિનમાં કરો આ બદલાવ

Health Funda: આજકાલ યુવાનોમાં બ્લડ પ્રેશરની સમસ્યા વધી છે તેના પાછળ અનેક કારણો જવાબદાર છે; જોકે, દૈનિક જીવનમાં અમુક બાબતોનું ધ્યાન રાખવાથી કે માત્ર નજીવા ફેરફાર કરવાથી બ્લડ પ્રેશર બહુ સરળતાથી કન્ટ્રોલમાં લાવી શકાય છે

21 February, 2026 12:55 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

આ ડાયટ તમારી ઓરલ હેલ્થને ચકાચક રાખશે

મેડિટરેનિયન ડાયટ માત્ર શું ખાવું એ નથી કહેતું, પણ કેવી રીતે ખાવું એ પણ સમજાવે છે. પરિવાર અને મિત્રો સાથે હસતાં-રમતાં ભોજન કરવું એ આ સંસ્કૃતિનો હિસ્સો છે, જે માનસિક તનાવ ઘટાડે છે. આહારની સાથે નિયમિત ચાલવું અથવા શારીરિક શ્રમ કરવો અનિવાર્ય છે.

20 February, 2026 04:01 IST | Mumbai | Kajal Rampariya


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

પ્રતિકાત્મક તસવીર

શું તમે રોજિંદા જીવનમાં ભૂલી જાઓ છો નાની-નાની બાબતો?

નીના ગુપ્તાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એ મોટા ભાગની સ્ત્રીઓની જેમ મને ઘણુંબધું વસાવવાનો શોખ છે. કપડાં, ઍક્સેસરીઝ, જુદી-જુદી પ્રકારની જ્વેલરી, મૅચિંગ ફુટવેઅર, બૅગ્સ, બીજું ઘણુંબધું પણ મને યાદ રહેતું નથી કે મારી પાસે કેટલું છે.

16 February, 2026 02:55 IST | Mumbai | Jigisha Jain
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

જેમ દવા અને દારૂ સાથે નહીં એમ પૉર્ન અને અપસેટ મૂડ પણ સાથે નહીં

પૉર્નોગ્રાફી તમે મજા માટે જોતા હો, આનંદ ખાતર કે ક્યુરિયોસિટી સાથે જોતા હો તો એમાં કશું ખોટું નથી પણ જો તમારો મૂડ ખરાબ હોય, તમે અપસેટ હો અને તમે એ જોવા તરફ આગળ વધો તો એનું પરિણામ ખરાબ આવી શકે છે.

16 February, 2026 02:38 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતિકાત્મક તસવીર

શું તમને ખબર છે જમતી વખતે ગળામાં ખોરાક કેમ ફસાઈ જાય?

જમતી વખતે અચાનક ગળામાં ખોરાક અટકી જવો એ માત્ર અગવડ નથી પણ એક મેડિકલ ઇમર્જન્સી પણ બની શકે છે. ખૂબ ઉતાવળમાં કે બરાબર ચાવ્યા વગર ખાવાની આદત પણ આ સમસ્યા નોતરે છે

16 February, 2026 02:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK