Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સૂતાં પહેલાં બે ટીપાં ઘીનાં બન્ને નસકોરાંમાં નાખો

રાત્રે ઘસઘસાટ ઊંઘ લાવવાનો આ દેશી નુસખો સ્ક્રીનરાઇટર અને ટીવી-હોસ્ટ હર્ષ લિમ્બાચિયાએ થોડા દિવસ પહેલાં જ શૅર કર્યો હતો, જે આયુર્વેદમાં નસ્ય ક્રિયા તરીકે ઓળખાય છે અને એના અઢળક ફાયદા છે...

24 April, 2026 07:07 IST | Mumbai | Heena Patel

મહિલાઓની સંવેદનશીલતા શું તેમને એક બહેતર ચિકિત્સક બનાવી શકે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા કહે છે કે દુનિયાભરમાં હેલ્થકૅરમાં ૭૦ ટકા જેટલી મહિલાઓ પ્રોફેશનલ્સ છે.

24 April, 2026 06:35 IST | Mumbai | Ruchita Shah

ડાયાબિટીઝના દરદીઓ કેરી ખાઈ શકે કે નહીં?

એક હોય છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ જેના દ્વારા કોઈ પણ ખોરાક તમારી કેટલી બ્લડ-શુગર વધારશે એ માપી શકાય, જેને ૧-૧૦૦ના આંકમાં માપવામાં આવે છે. પાકી કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ૫૧થી ૫૬ જેટલો હોય છે. જેને ન વધુ કહેવાય ન ઓછો, મધ્યમ કહી શકાય.

23 April, 2026 02:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૬૦ વર્ષની ઉંમર પછી જિમમાં જવાય?

૬૦ વર્ષની ઉંમરે હાડકાં નબળાં પડી જાય છે એવા સમયે કોઈ દવા એવી નથી જે હાડકાંના ઘસારાને રિવર્સ કરી શકે કે સંપૂર્ણ રીતે રોકી શકે. એટલે ૬૦ પછીનાં ૨૦-૨૫ વર્ષ સ્વસ્થ રીતે પગભર રહેવા માગતા હો તો સ્ટ્રેન્થ-ટ્રેઇનિંગ જરૂરી છે જે માટે જિમ જૉઇન કરવું જરૂરી છે.

23 April, 2026 02:30 IST | Mumbai | Jigisha Jain


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

તમે પણ ૧૦,૦૦૦ સ્ટેપ્સ પાછળ પડ્યા છો તો એ પહેલાં આટલું જાણી લો

આમ તો દરેક વ્યક્તિનું શરીર અને તેની શક્તિ તથા જરૂરિયાત જુદી-જુદી હોય છે. કોઈ વ્યક્તિ ૭૦ વર્ષે મૅરથૉન દોડતી હોય છે તો કોઈ વ્યક્તિને ૬૦ વર્ષે બન્ને પગના ઘૂંટણ સાવ ઘસાઈ ગયા હોય છે.

22 April, 2026 03:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ગરમીમાં પાણી પીવા છતાં તરસ બુઝાતી જ નથી?

શરીરમાંથી પરસેવા વાટે માત્ર પાણી જ નહીં, સોડિયમ અને પોટૅશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ વહી જાય છે. જ્યારે આ ક્ષારો ખૂટે છે ત્યારે કોષો પાણીને પકડી શકતા નથી.

22 April, 2026 03:00 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

બાળકની હાઇટ સારી કરવી હોય તો તેને રાતે વહેલું સુવડાવી દો

આ કોઈ મનઘડંત વાત નથી. ઊંઘ અને બાળકોના ગ્રોથને સીધો સંબંધ છે. આપણે બાળકનાં ન્યુટ્રિશન, ફિઝિકલ ઍક્ટિવિટી અને ટૉનિક્સ પર ધ્યાન આપતા થયા છીએ, પરંતુ જો પૂરતી અને સમયસરની ઊંઘ નહીં હોય તો બાળકની હાઇટ વધવામાં મોટા અવરોધ આવી શકે છે.

22 April, 2026 02:53 IST | Mumbai | Heena Patel


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

Health Funda: ઉનાળામાં આ રીતે ખાશો કેરી.. તો નહીં વધે તમારી કેલરી!

Health Funda: કેરી ખાવાથી વજન વધે છે.. કેરીમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે.. આવી ભ્રમણા લોકોમાં ઘર કરી ગઈ છે ત્યારે ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી સમજો સ્માર્ટ ટ્રિક્સ કે ઉનાળામાં ભરપેટ કેરી ખાવાથી પણ કેલરી ન વધે તે માટે શું કરવું જોઈએ?

11 April, 2026 02:09 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
પ્રતીકાત્મક તસવીર

સ્ટિકરવાળાં ફળ-શાકભાજી ખાતી વખતે સાવચેતી રાખજો

ફળ અને શાકભાજી પરનું સ્ટિકર કાઢ્યા પછી એની છાલ પણ ઉતારીને ખાવાની ચેતવણી FSSAIએ આપી છે

10 April, 2026 12:01 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

તમે સૂઈને ઊઠો ત્યારે ગરદન જકડાયેલી હોય છે?

તો બની શકે કે તમારી સૂવાની પોઝિશન ખોટી હશે. સૂતી વખતે શરીર રિલૅક્સ નહીં હોય તો બૉડીને રિપેર કરવાનો મહત્ત્વનો ગણાતો આરામનો સમય જ મુસીબત બની જાય છે. માત્ર ગરદનના દુખાવા માટે જ નહીં, સ્પાઇનની નૅચરલ કર્વ માટે પણ સૂવાનું સાચું પૉશ્ચર કેવું હોવું જોઈએ?

10 April, 2026 11:57 IST | Mumbai | Kajal Rampariya

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK