Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાંબા સમયથી ગૅસ અને ઍસિડિટી રહેતાં હોય તો જરૂર તપાસ કરાવી લો

થોડા સમય પહેલાં એક ભાઈ મારી પાસે આવ્યા. ઉંમર ૪૨ વર્ષની હશે. છેલ્લા એકાદ મહિનાથી તેમને પેટમાં ઉપરના ભાગમાં દુખાવો ચાલુ થયો છે. તેમને લાગતું હતું કે ગૅસ જ હશે, પણ એ દુખાવો સતત રહેવા લાગ્યો એટલે પછી તેમને થયું કે ડૉક્ટર પાસે જવું જ પડશે.

24 April, 2026 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પુરુષોએ યુરિન પાસ કર્યા પછી ટૉઇલેટ પેપરનો ઉપયોગ કેમ કરવો જોઈએ?

ખાસ કરીને જ્યારે ગરમી અને પરસેવો ચિક્કાર છે ત્યારે આમ ન કરો તો તમે મોટા ઇન્ફેક્શનનો ભોગ બની શકો છો...

24 April, 2026 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સૂતાં પહેલાં બે ટીપાં ઘીનાં બન્ને નસકોરાંમાં નાખો

રાત્રે ઘસઘસાટ ઊંઘ લાવવાનો આ દેશી નુસખો સ્ક્રીનરાઇટર અને ટીવી-હોસ્ટ હર્ષ લિમ્બાચિયાએ થોડા દિવસ પહેલાં જ શૅર કર્યો હતો, જે આયુર્વેદમાં નસ્ય ક્રિયા તરીકે ઓળખાય છે અને એના અઢળક ફાયદા છે...

24 April, 2026 07:07 IST | Mumbai | Heena Patel

મહિલાઓની સંવેદનશીલતા શું તેમને એક બહેતર ચિકિત્સક બનાવી શકે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા કહે છે કે દુનિયાભરમાં હેલ્થકૅરમાં ૭૦ ટકા જેટલી મહિલાઓ પ્રોફેશનલ્સ છે.

24 April, 2026 06:35 IST | Mumbai | Ruchita Shah


અન્ય આર્ટિકલ્સ

૬૦ વર્ષની ઉંમર પછી જિમમાં જવાય?

૬૦ વર્ષની ઉંમર પછી જિમમાં જવાય?

૬૦ વર્ષની ઉંમરે હાડકાં નબળાં પડી જાય છે એવા સમયે કોઈ દવા એવી નથી જે હાડકાંના ઘસારાને રિવર્સ કરી શકે કે સંપૂર્ણ રીતે રોકી શકે. એટલે ૬૦ પછીનાં ૨૦-૨૫ વર્ષ સ્વસ્થ રીતે પગભર રહેવા માગતા હો તો સ્ટ્રેન્થ-ટ્રેઇનિંગ જરૂરી છે જે માટે જિમ જૉઇન કરવું જરૂરી છે.

23 April, 2026 02:30 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

હોમ ટિપ્સ: ગરમીમાં ઘરને કુદરતી રીતે રાખો કૂલ

 બપોરે જ્યારે તડકો વધુ હોય ત્યારે બારી-દરવાજા બંધ રાખો. જાડા અથવા ‘બ્લૅકઆઉટ’ પડદાનો ઉપયોગ કરો જેથી સૂર્યની ગરમી ઘરમાં ન પ્રવેશે.

22 April, 2026 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

તમે પણ ૧૦,૦૦૦ સ્ટેપ્સ પાછળ પડ્યા છો તો એ પહેલાં આટલું જાણી લો

આમ તો દરેક વ્યક્તિનું શરીર અને તેની શક્તિ તથા જરૂરિયાત જુદી-જુદી હોય છે. કોઈ વ્યક્તિ ૭૦ વર્ષે મૅરથૉન દોડતી હોય છે તો કોઈ વ્યક્તિને ૬૦ વર્ષે બન્ને પગના ઘૂંટણ સાવ ઘસાઈ ગયા હોય છે.

22 April, 2026 03:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય એઆઈ

પુરુષોમાં વારંવાર થતા યુરિન ઇન્ફેક્શન પાછળ ખરેખર શું જવાબદાર છે?

યુરિન ઇન્ફેક્શન પુરુષોમાં હોય કે સ્ત્રીઓમાં એ વારંવાર પાછું આવતું હોય છે, પણ બન્નેમાં આ ઇન્ફેક્શન થવા પાછળનાં કારણોમાં ફરક છે. પુરુષોમાં યુરિન ઇન્ફેક્શન ૬૦ વર્ષની ઉંમર પછી જ વધુ જોવા મળે છે. યુવાન પુરુષોમાં આ રોગ કૉમન નથી.

17 April, 2026 07:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

કિચનમાંથી આ પાંચ વાઇટ વસ્તુઓ આજે જ આઉટ કરો

આ સલાહ ૪૦ વર્ષનો એક્સ્પીરિયન્સ ધરાવતા કાર્ડિયોલૉજિસ્ટે આપી છે. તેમણે એવી પાંચ વસ્તુઓનું લિસ્ટ આપ્યું છે જે તમારી હેલ્થ માટે દુશ્મન છે. સાથે જ એની જગ્યાએ શું વાપરી શકાય એનું લિસ્ટ પણ આપ્યું છે...

14 April, 2026 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

Health Funda: ઉનાળામાં આ રીતે ખાશો કેરી.. તો નહીં વધે તમારી કેલરી!

Health Funda: કેરી ખાવાથી વજન વધે છે.. કેરીમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે.. આવી ભ્રમણા લોકોમાં ઘર કરી ગઈ છે ત્યારે ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી સમજો સ્માર્ટ ટ્રિક્સ કે ઉનાળામાં ભરપેટ કેરી ખાવાથી પણ કેલરી ન વધે તે માટે શું કરવું જોઈએ?

11 April, 2026 02:09 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK