મેટાબોલિઝમને ગુજરાતીમાં ચયાપચયની પ્રક્રિયા કહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શરીર પાચન કરે છે અને એ પાચન થયા પછી ખોરાકનું શક્તિમાં રૂપાંતરણ થાય છે
18 June, 2026 12:58 IST | Mumbai | Yogita Goradia
સોશ્યલ મીડિયા પર જાતે બની બેઠેલા વેલનેસ ઇન્ફ્લુઅન્સર્સ એવો દાવો કરી રહ્યા છે કે નિકોટિન યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક કાર્યક્ષમતા સુધારે છે. જોકે બંધાણી બનાવી દેતા આ કેમિકલની ચુંગાલમાં ફસાવા જેવું નથી.
18 June, 2026 12:51 IST | Mumbai | Heena Patel
માત્ર જિમમાં જતા ફિટનેસ-ફ્રીક્સ અને ઍથ્લીટ્સનું ફેવરિટ રહેલું ક્રીએટિન બ્રેઇનની હેલ્થને સુધારે છે એવા દાવા થઈ રહ્યા છે ત્યારે સામાન્ય વ્યક્તિ આ સપ્લિમેન્ટનો ઉપયોગ કરી શકે કે નહીં એ એક્સપર્ટ પાસેથી જાણીએ
17 June, 2026 02:38 IST | Mumbai | Kajal Rampariya
ફક્ત મીઠું ઓછું કરવાથી જ નહીં, તમારી લાઇફસ્ટાઇલને રીસેટ કરવાથી પણ હાઈ BPને પ્રૅક્ટિકલી કન્ટ્રોલમાં લાવી શકાય છે
17 June, 2026 02:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent