Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઉનાળામાં ફક્ત પાણી પીવું પૂરતું નથી, સ્માર્ટ હાઇડ્રેશન પણ છે જરૂરી

જોકે શું ફક્ત પાણી પીવાથી જ શરીર હાઇડ્રેટેડ રહે છે? ના

06 April, 2026 12:43 IST | Mumbai | Heena Patel

Health Funda: `સાઈલન્ટ થાઈરોઇડ` ભારતીયોમાં કરી રહ્યો છે પગપેસારો

Health Funda: ભારતમાં અત્યારે ૪૦-૫૦ મિલિયન લોકો થાઇરોઇડની સમસ્યાથી પરેશાન છે, લોકોમાં હવે ‘સાઇલન્ટ થાઇરોઇડ’ ધીમે-ધીમે ઘર કરી રહ્યો છે પરંતુ બહુ લોકો તેનાથી અજાણ હોય છે; ત્યારે ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી જાણીએ ‘સાઇલન્ટ થાઇરોઇડ’ના લક્ષણો શું હોય છે

04 April, 2026 01:48 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi

કન્વર્ટિબલ ડેસ્ક વાપરતાં પહેલાં આટલું સમજી લો

જે લોકોને સતત બેઠા રહેવાનું છે અને જેમને સતત ઊભા રહેવાનું છે એ બન્ને પ્રકારની જૉબ લાંબા ગાળે હેલ્થ માટે હાનિકારક હોય છે

03 April, 2026 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

શુગર સ્પાઇક થવાનું કારણ ડાયટ જ નહીં, આદતો પણ હોઈ શકે

સ્ટ્રિક્ટ ડાયટ પર હોવા છતાં શુગર-લેવલ વધારે હોય તો વાંક તમારા ખોરાકનો નહીં પણ દિનચર્યાનો હોઈ શકે છે. ગળ્યું ન ખાતા હોવા છતાં શરીરમાં શુગર સ્પાઇક કરતી એવી કઈ આદતો છે અને રૂટીનમાં કેવી રીતે ફેરફાર કરી શકાય એ જાણો

03 April, 2026 11:39 IST | Mumbai | Kajal Rampariya


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શું કબજિયાતને કારણે કોઈને અટૅક આવી શકે?

મોટી ઉંમરે કબજિયાત, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર આ બધા જ રોગો થવાનું રિસ્ક વધુ હોય જ છે એટલું જ નહીં, આ કારણો એકબીજાને વધુ રિસ્કી બનાવે છે

02 April, 2026 01:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગૅસ અને બ્લોટિંગ જેવી સમસ્યાના કાયમી ઉપાય માટે શું કરશો?

અમુક લોકો ગૅસને બહાર આવતાં રોકે છે અથવા તો ગોળીઓ કે સોડા જેવાં પીણાં પીને ગૅસથી મુક્તિ ઇચ્છે છે, પરંતુ એના કાયમી ઉપાયો તરફ જવું જરૂરી છે. આજે જાણીએ કાયમી રીતે એનાથી છુટકારો કેવી રીતે મળી શકે

01 April, 2026 01:19 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

જેને કૉલેસ્ટરોલ છે એ વ્યક્તિએ કાજુ ખાવા કે ન ખાવા?

૨૮ ગ્રામ કાજુમાં ૧૫૭ કૅલરી હોય છે. કાજુમાં ૧૨ ગ્રામ ફૅટ છે. એમાં પણ વધુ માત્રામાં તો મોનોસૅચ્યુરેટેડ જે ઉપયોગી છે

01 April, 2026 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

૬૦ વર્ષ પછી પગના દુખાવા માટે બેસ્ટ કસરતો કઈ છે એ જાણી લો

૬૦ વર્ષ પછી પગના દુખાવા માટે બેસ્ટ કસરતો કઈ છે એ જાણી લો

સાંધાઓ પર લોડ ન આવે પણ હેલ્થને જાળવે એવી કસરતો ઉંમર વધે એમ કરવી જોઈએ, ૬૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી મોટા ભાગના લોકો પગના દુખાવાની, ઘૂંટણની તકલીફની અથવા સ્નાયુઓની નબળાઈની ફરિયાદ કરે છે.

27 March, 2026 02:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંશોધન પણ હવે તો સ્વીકારે છે કે સંગીત શીખવાથી મગજ તેજ થાય

સંશોધન પણ હવે તો સ્વીકારે છે કે સંગીત શીખવાથી મગજ તેજ થાય

એક અગ્રણી ન્યુરોલૉજિસ્ટના મતે સંગીતનું કોઈ પણ સાધન જેમ કે ગિટાર, પિયાનો કે હાર્મોનિયમ વગાડવું એ મગજ માટે મલ્ટિ-વિટામિન જેવું કામ કરે છે

27 March, 2026 02:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

નાગરવેલનું પાન ફક્ત મુખવાસ નથી, અનેક રોગોની ઔષધી છે

મુખવાસ તરીકે જમ્યા પછી પાન ચાવવાની પરંપરા વર્ષોથી આપણે ત્યાં છે જ ત્યારે મૉડર્ન સાયન્સ પણ માને છે કે નાગરવેલનું પાન ડાયાબિટીઝ કન્ટ્રોલ કરવામાં, પાચન સુધારવામાં, મોઢાની દુર્ગંધ દૂર કરવામાં, કફ મટાડવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

26 March, 2026 02:06 IST | Mumbai | Heena Patel

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK