આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં દરેક ઋતુની વિશેષતાઓ મુજબ સ્વસ્થ રહેવાના કેટલાક ફંડા આપવામાં આવ્યા છે જેને ઋતુચર્યા કહેવાય છે. અત્યારે ઋતુઓનો રાજા ગણાતી વસંત ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે કફજન્ય રોગોથી બચવા માટે તમારા રૂટીનમાં શું-શું હોવું જોઈએ એ જાણી લો
04 February, 2026 02:29 IST | Mumbai | Ruchita Shah
આ સમસ્યા ફક્ત તમારી જ નહીં, ઘણા લોકોની છે. જોકે સારી વાત એ છે કે તમે ન ભાવતી વસ્તુને ભાવતી બનાવી શકો છો. એ માટે તમારે બસ ટ્રેઇન કરવાનાં છે ટેસ્ટ-બડ્સને. એ કઈ રીતે કરી શકાય આજે એ અહીં જાણી લો
03 February, 2026 02:11 IST | Mumbai | Heena Patel
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ રવિવારે લોકસભામાં 2026-27નું બજેટ રજૂ કરશે, જેમાં "બાયોફાર્મા શક્તિ" ની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને દવા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાનો અને નવા રોગો સામે લડવાનો છે.
01 February, 2026 01:30 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
Health Funda: દિવસના ૨૪ કલાકમાંથી મોટેભાગે લોકો ૧૦-૧૨ કલાક ખુરશી પર બેસી રહે છે, આ બેઠાડું જીવન રોગોનું ઘર બને છે તેને કારણે ‘સિટીંગ ડિઝીસ’નું પ્રમાણ વધ્યું છે; પરંતુ દૈનિક જીવનમાં નજીવી બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યઓમાંથી છુટકારો મેળવી શકાય છે
31 January, 2026 02:25 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi