માનસિક થાક પર કામ કરવાની જરૂર છે નહીંતર એ વ્યક્તિને ડિપ્રેશનની નજીક લઈ જઈ શકે છે
24 February, 2026 12:45 IST | Mumbai | Jigisha Jain
વજન ઘટાડવાની ઘેલછામાં આજકાલ લો-કાર્બ કે નો-કાર્બ ડાયટનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો રોટલી, ભાત કે બટાટાને દુશ્મન માની બેઠા છે, પરંતુ શું તમે જાણો છો કે કાર્બોહાઇડ્રેટ્સની બાદબાકી કરવાથી સ્નાયુઓની નબળાઈ અને માનસિક થાક જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે?
24 February, 2026 12:35 IST | Mumbai | Kajal Rampariya
ભારતીય માનસિકતા મુજબ દરરોજ સવારે ઊઠો પછી હાજતે જવું ખૂબ જ જરૂરી છે. જો ન જાઓ તો એને હેલ્ધી માનવામાં આવતું નથી
24 February, 2026 12:33 IST | Mumbai | Yogita Goradia
સ્તનપાન દરેક બાળકનો જન્મસિદ્ધ હક છે અને તેની સૌથી મનગમતી પ્રવૃત્તિ. એને છોડાવવું સરળ નથી હોતું પણ એને પરાણે છોડાવવું તદ્દન ખોટું છે. આ એક ધીમે-ધીમે અને સહજ રીતે થતી પ્રક્રિયા હોવી જોઈએ જેના માટે માતાએ ધીરજ અને સમજદારી બન્ને કેળવવાં જરૂરી છે.
23 February, 2026 03:02 IST | Mumbai | Jigisha Jain