Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



હોળી સાથે ખાસ કનેક્શન છે ધાણી-ખજૂર-દાળિયાનું

ધુળેટી પહેલાં આવતી હોળી સાથે જોડાયેલી ખાણીપીણીની પરંપરા પાછળ ન્યુટ્રિશન સાયન્સ જોડાયેલું છે. બદલાતી સીઝન સાથે પાચનની સમસ્યા અને ગરમી સામે લડવા માટે આ ત્રણ સુપરફૂડ્સ શરીરને ‌ઉનાળાની સીઝન માટે કઈ રીતે સક્ષમ બનાવે છે એ જાણીએ

27 February, 2026 11:53 IST | Mumbai | Kajal Rampariya

ઑફિસના કામથી બ્રેક લઈને વેકેશન મોડ આવતાં જ બેડ-રેસ્ટ લેવો પડે છે?

આ પૅટર્નને સમજીએ અને એની પાછળનું અસલી કારણ જાણીએ

25 February, 2026 01:50 IST | Mumbai | Kajal Rampariya

પોષણનું પાવરહાઉસ છે બ્લુ ટર્મરિક

કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની ફેવરિટ બ્લુ ટર્મરિક ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં મળી આવતી દુર્લભ જડીબુટ્ટી છે જેનું એક ચપટી જેટલું સેવન પણ શ્વસનની સમસ્યાઓ અને સાંધાના દુખાવા માટે ગુણકારી માનવામાં આવે છે

25 February, 2026 01:39 IST | Mumbai | Kajal Rampariya

બાળકના પેટનો ઘેરાવો વધુ હોય તો એ ફાંદને દૂર કરવી જરૂરી છે

બેઠાડુ જીવન, વધુપડતું સ્ટ્રેસ, જન્ક ફૂડનો માર, વધુ કૅલરીયુક્ત ખોરાક જેવાં બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓબેસિટીની સમસ્યા ઉદ્ભવતી હોય છે

25 February, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

જાણો કેવી રીતે કાર્બોહાઇડ્રેટ્સનો સ્માર્ટ ઉપયોગ કરીને તમે કાયમી ફિટનેસ મેળવી શકો છો

શું તમે પણ વજન ઘટાડવા કાર્બોહાઇડ્રેટ્સથી અંતર જાળવો છો?

વજન ઘટાડવાની ઘેલછામાં આજકાલ લો-કાર્બ કે નો-કાર્બ ડાયટનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો રોટલી, ભાત કે બટાટાને દુશ્મન માની બેઠા છે, પરંતુ શું તમે જાણો છો કે કાર્બોહાઇડ્રેટ્સની બાદબાકી કરવાથી સ્નાયુઓની નબળાઈ અને માનસિક થાક જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે?

24 February, 2026 12:35 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પેટ બરાબર સાફ થયેલું નથી લાગતું?

ભારતીય માનસિકતા મુજબ દરરોજ સવારે ઊઠો પછી હાજતે જવું ખૂબ જ જરૂરી છે. જો ન જાઓ તો એને હેલ્ધી માનવામાં આવતું નથી

24 February, 2026 12:33 IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર

બાળકનું સ્તનપાન છોડાવવાનો નિર્ણય કરો એ પહેલાં બાળકની જરૂરિયાતને કઈ રીતે સમજશો?

સ્તનપાન દરેક બાળકનો જન્મસિદ્ધ હક છે અને તેની સૌથી મનગમતી પ્રવૃત્તિ. એને છોડાવવું સરળ નથી હોતું પણ એને પરાણે છોડાવવું તદ્દન ખોટું છે. આ એક ધીમે-ધીમે અને સહજ રીતે થતી પ્રક્રિયા હોવી જોઈએ જેના માટે માતાએ ધીરજ અને સમજદારી બન્ને કેળવવાં જરૂરી છે.

23 February, 2026 03:02 IST | Mumbai | Jigisha Jain


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

પ્રતીકાત્મક તસવીર

ઊભા રહીને પાણી પીવાથી શું થાય?

શું તમે પણ ઑફિસ કે કામની ઉતાવળમાં ગટગટાવતાં પાણી પી લો છો? તમારી આ ઉતાવળ પાચનતંત્ર અને કિડની પર સીધો પ્રહાર કરી રહી છે. ઊભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે

18 February, 2026 12:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

તારક મેહતાના જેઠાલાલની જેમ તમને પણ પાચન માટે દરરોજ સોડા પીવાની આદત છે?

તો એ આદત છોડો. એનાથી પાચન સારું નથી થતું, ઊલટું ખરાબ થાય છે. ઘણા લોકો ઍસિડિટીને દૂર ભગાડવા માટે સોડા નિયમિત પીતા હોય છે. નિયમિત રીતે દરરોજ પિવાતી સોડા એક નહીં ઘણા જુદા-જુદા પ્રકારના પ્રૉબ્લેમ્સની કારક છે.

18 February, 2026 12:15 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

શું તમારી થાળીનો કન્ટ્રોલ સોશ્યલ મીડિયા પાસે છે?

આજના સમયમાં આપણે શું ખાવું એ આપણી ભૂખ નહીં પણ ઇન્સ્ટાગ્રામનું ઍલ્ગરિધમ નક્કી કરે છે. ચીઝ પુલ, ચૉકલેટ બૉમ્બ, કલરફુલ મૉકટેલ્સ, ક્રિસ્પી આઇટમ્સ, અતરંગી ફ્યુઝન ફૂડ જ્યારે મોબાઇલની સ્ક્રીન પર દેખાય છે ત્યારે તરત જ એ ટ્રાય કરવાનું મન થાય છે. એવામાં આ ‘વાઇર

17 February, 2026 11:34 IST | Mumbai | Heena Patel

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK