Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુસ્સો તમારા સંબંધોને હર્ટ કરે કે ન કરે, તમારા હાર્ટને ચોક્કસ હર્ટ કરે છે

નાની-નાની બાબતોમાં ખૂબ જ ગુસ્સો આવી જતો હોય તો એનાથી લાંબા ગાળે સંબંધોમાં દરાર પડી શકે છે. જોકે એવું થાય એ પહેલાં શરીરની અંદર સર્જાતા આ કેમિકલ લોચાથી વ્યક્તિનું હૃદય નબળું પડવા લાગે છે એવું નિષ્ણાતોનું કહેવું છે.

13 July, 2026 02:12 IST | Mumbai | Kajal Rampariya

Health Funda: ભેળસેળના યુગમાં પેકેજ્ડ ફૂડનાં આકર્ષક લેબલ્સ જોઈને છેતરાઈ ન જતા!

Health Funda: પેકેજ્ડ ફૂડ હવે આપણી રોજિંદી લાઈફસ્ટાઈલનો એક મહત્વનો ભાગ બની ચૂક્યા છે, ત્યારે પોતાના માટે હેલ્ધી ઓપ્શન્સ પસંદ કરવા માટે ફૂડ લેબલ્સને સમજવા ખૂબ જ જરૂરી છે ત્યારે ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી જાણીએ કે ફૂડ લેબલ્સ ડીકોડ કઈ રીતે કરવા?

11 July, 2026 01:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કામની વ્યસ્તતામાં ખાવાનું સ્કિપ કરવું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય?

એક્સપર્ટ પાસેથી જાણીએ કે કામના પ્રેશરમાં કલાકો સુધી ભૂખ્યા રહેવાથી ડાયટિંગ જ થાય છે કે પછી શરીરને નુકસાન થાય છે?

10 July, 2026 12:35 IST | Mumbai | Kajal Rampariya

ચોમાસામાં સાંધા દુખતા હોય તો જીવનશૈલીમાં થોડાક બદલાવ કરો

ચોમાસા દરમ્યાન સામાન્ય રીતે વાતાવરણનું દબાણ ઘટી જાય છે. આ ફેરફારને કારણે સાંધાની આસપાસની પેશીઓ સહેજ વિસ્તરી શકે છે જેને લીધે દુખાવો, જકડાઈ જવું અને સોજો આવી શકે છે

10 July, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

પેટનો દુખાવો અને ડાયેરિયા ક્યારેક મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે

આજે જાણીએ નાના આંતરડા પર સોજો લાવતા આ રોગનાં કારણો, નિવારણો અને સારવાર વિશે

09 July, 2026 02:57 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પાચન નબળું પડી જાય ત્યારે શું કરવું જોઈએ?

પેટને પાચન માટે સક્રિય રાખવા એને થોડા-થોડા દિવસે આરામ આપવો પણ જરૂરી છે. દર અઠવાડિયે, પંદર દિવસે આપણા વડીલો જે ઉપવાસ-એકટાણાં કરતા એની પાછળ આ જ સાયન્સ છુપાયેલું છે કે પેટને થોડો આરામ મળે અને પાચન સ્ટ્રૉન્ગ રહે

09 July, 2026 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કેવો મસ્ત વરસાદ જામ્યો છે? ચાલો ભજિયાં-સમોસા ખાઈએ

શું તમને પણ વરસાદની રમઝટમાં તળેલું ખાવાનું ક્રેવિંગ વધી જાય છે?

08 July, 2026 03:13 IST | Mumbai | Heena Patel


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

ભરેલાં પરવળનું શાક અને પરવળનું શાક

ચોમાસામાં પેટની ગરબડ ટાળવા પરવળ ખાઓ

ચોમાસા દરમ્યાન પરવળ ખાવાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં પાચનતંત્ર નબળું પડતું હોવાથી હળવો અને પચવામાં સરળ ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે, જેમાં પરવળ એક ખૂબ જ ઉત્તમ વિકલ્પ છે

02 July, 2026 03:12 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વરસાદની મજા સજામાં ન પરિણમે એનું ધ્યાન રાખજો

ક્યાંય પણ જમતાં પહેલાં કે કોઈ પણ ખોરાક મોઢામાં નાખતાં પહેલાં હાથ ઍન્ટિ-બૅક્ટેરિયલ સાબુથી વ્યવસ્થિત સાફ કરવા. ઇન્ફેક્શનથી બચવા માટેની અકસીર આદત હૅન્ડવૉશ છે. ખાસ કરીને બાળકોમાં આ આદત કેળવવી. પકવેલો ખોરાક ખુલ્લો રાખો નહીં, ઢાંકીને જ રાખો.

02 July, 2026 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કિડની કૅન્સરનાં આ સાઇલન્ટ લક્ષણો અવગણતા નહીં

પવઈની હીરાનંદાની હૉસ્પિટલના અનુભવી નેફ્રોલૉજિસ્ટ અને કિડની ડિસીઝના સ્પેશ્યલિસ્ટ રુજુ ગાલા પાસેથી જાણીએ કે કિડની કૅન્સરનું નિદાન મોડું કેમ થાય છે અને એનાથી બચવાના ઉપાય તરીકે શું કરી શકાય.

01 July, 2026 03:30 IST | Mumbai | Kajal Rampariya

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK