Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઋતુઓનો રાજા આવી ગયો છે ત્યારે આહાર, વિહાર અને વ્યવહારમાં આટલું ધ્યાન રાખજો

આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં દરેક ઋતુની વિશેષતાઓ મુજબ સ્વસ્થ રહેવાના કેટલાક ફંડા આપવામાં આવ્યા છે જેને ઋતુચર્યા કહેવાય છે. અત્યારે ઋતુઓનો રાજા ગણાતી વસંત ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે કફજન્ય રોગોથી બચવા માટે તમારા રૂટીનમાં શું-શું હોવું જોઈએ એ જાણી લો

04 February, 2026 02:29 IST | Mumbai | Ruchita Shah

શું તમારું મોં બગડી જાય છે થાળીમાં શાકભાજી જોઈને?

આ સમસ્યા ફક્ત તમારી જ નહીં, ઘણા લોકોની છે. જોકે સારી વાત એ છે કે તમે ન ભાવતી વસ્તુને ભાવતી બનાવી શકો છો. એ માટે તમારે બસ ટ્રેઇન કરવાનાં છે ટેસ્ટ-બડ્સને. એ કઈ રીતે કરી શકાય આજે એ અહીં જાણી લો

03 February, 2026 02:11 IST | Mumbai | Heena Patel

બીમારીઓ પર `શક્તિ` પ્રહાર...કેન્સર-ડાયાબિટીઝની દવા બનાવશે ભારત! 10000 કરોડ જાહેર

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ રવિવારે લોકસભામાં 2026-27નું બજેટ રજૂ કરશે, જેમાં "બાયોફાર્મા શક્તિ" ની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને દવા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાનો અને નવા રોગો સામે લડવાનો છે.

01 February, 2026 01:30 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

Health Funda: ૮-૧૦ કલાક એક જગ્યાએ બેસી રહો છે? તો આ ટિપ્સ ફૉલો કરો, રહો નિરોગી

Health Funda: દિવસના ૨૪ કલાકમાંથી મોટેભાગે લોકો ૧૦-૧૨ કલાક ખુરશી પર બેસી રહે છે, આ બેઠાડું જીવન રોગોનું ઘર બને છે તેને કારણે ‘સિટીંગ ડિઝીસ’નું પ્રમાણ વધ્યું છે; પરંતુ દૈનિક જીવનમાં નજીવી બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યઓમાંથી છુટકારો મેળવી શકાય છે

31 January, 2026 02:25 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વડીલોમાં ઉંમર પ્રમાણે ઊંઘ ઓછી થતી જાય છે, પણ એનું કોઈ નુકસાન થાય ખરું?

ઊંઘ જો ઓછી થાય, અપૂરતી થાય કે એની ક્વૉલિટી સારી ન હોય એટલે કે ગાઢ ઊંઘ ન હોય તો વ્યક્તિ સ્વસ્થ રહી શકતી નથી

30 January, 2026 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વડીલોમાં ઉંમર પ્રમાણે ઊંઘ ઓછી થતી જાય છે, પણ એનું કોઈ નુકસાન થાય ખરું?

નિષ્ણાતોએ તેમની સુપર ચાર્જ્ડ ઇમ્યુન સિસ્ટમમાં એનું સીક્રેટ શોધી કાઢ્યું છે

30 January, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ડાયટ શરૂ કરતાં પહેલાં આ મૂળભૂત વસ્તુઓ જાણી લો

આજકાલ લોકો ખોરાક પર ઓછું અને સપ્લિમેન્ટ પર વધુ ભાર આપતા થઈ ગયા છે, જે યોગ્ય નથી જ. સપ્લિમેન્ટ વિટામિન્સનનાં હોય કે પ્રોટીનનાં, સ્પોર્ટ્સમેન કે ઍથ્લીટ્સ માટે હોય છે. બીમાર વ્યક્તિ કે ઊણપ ધરાવતી વ્યક્તિ પણ એ લઈ શકે છે.

29 January, 2026 02:54 IST | Mumbai | Yogita Goradia


ફોટો ગેલેરી

શરીરનાં સામાન્ય લક્ષણો કઈ બીમારી તરફ સંકેત કરે છે?

શરીર એક એવું યંત્ર છે જે બગડે તો તરત કોઈ ને કોઈ સંકેત આપે છે. એ સંકેતોને સમજીએ અને સમયસર ઇલાજ કરાવીએ તો ચોક્કસ બીમારીઓ જલદી શોધવામાં મદદ મળે. ઘણી વખત આપણે કેટલાંક ચિહ્‍નોને સામાન્ય સમજીને અવગણીએ છીએ તો ઘણી વાર એ ચિહ્‍નો પાછળનાં કારણોને સામાન્ય સમજી લઈએ છીએ. આજે અમુક લક્ષણો વિશે વિસ્તારથી સમજીએ કે એના દ્વારા શરીર આપણને શું કહેવા માગે છે.
30 January, 2026 12:46 IST | Mumbai | Jigisha Jain

ચાલો જાણીએ કેમ શિયાળામાં લીલા ચણા ખાવા અનિવાર્ય છે

શિયાળામાં ગ્રીન ચણા છે પોષણનું પાવરહાઉસ

આજકાલ લોકો સપ્લિમેન્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે, પણ શું તમે જાણો છો કે શિયાળામાં મળતા તાજા લીલા હરભરા આયર્ન, મૅગ્નેશિયમ અને વિટામિન B12નો કુદરતી સ્રોત છે? ડાયાબિટીઝથી લઈને લોહીની ઊણપ સુધીની અનેક સમસ્યાઓનો ઉકેલ તમારા રસોઈઘરમાં જ છુપાયેલો છે.

23 January, 2026 12:22 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

ચોકઠું આવ્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે?

ચોકઠું ન પહેરવાને લીધે પેઢાં પર વજન આવતું નથી અને પેઢાંનું હાડકું સમય જતાં સંકોચાય છે અને નાનું બનતું જાય છે

23 January, 2026 12:16 IST | Mumbai | Dr. Rajesh Kamdar
પ્રતીકાત્મક તસવીર

શું ડાયાબિટીઝમાં કૉફી દવા જેવી અસર દેખાડી શકે?

લેટેસ્ટ સંશોધન કહે છે કે કૉફીમાં રહેલા કૅફેલ્ડિહાઇડ્સ નામનાં તત્ત્વો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરી શકે છે અને ટાઇપ-2 ડાયાબિટીઝના દરદીઓ માટે નૅચરલ ઇલાજ બની શકે છે. જોકે આ સંશોધનનું આંધળું અનુકરણ કરવા જેવું નથી

23 January, 2026 12:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK