Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગરમીમાં ગુણકારી છે ગુલકંદ

ઉનાળાની સીઝનમાં શરીરને ઠંડક આપતા કુદરતી ઉપાયો વચ્ચે ગુલકંદનું સ્થાન વિશેષ છે. ગુલાબની પાંખડીઓ અને ખડીસાકરના મિશ્રણથી તૈયાર થતું સ્વાદિષ્ટ ગુલકંદ માત્ર એક ડિઝર્ટ નથી પણ હેલ્થ અને ટેસ્ટનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે

04 May, 2026 03:06 IST | Mumbai | Heena Patel

ગરમીમાં તરબૂચ ખાવાના નિયમો નહીં જાણો તો પડી શકો છો મુશ્કેલીમાં

The best way is to eat watermelon as a single fruit, so that it can be digested properly.

01 May, 2026 04:35 IST | Mumbai | Heena Patel

રનિંગે બદલી નાખી મારી લાઇફ

દુનિયાની પ્રતિષ્ઠિત ૬ મેજર મૅરથૉન દોડી આવેલા આ ઍથ્લીટ કહે છે...

01 May, 2026 04:17 IST | Mumbai | Ruchita Shah

તમે ફિટ રહેવા માટે જિમમાં જાઓ છો, પણ જિમનાં કપડાં તમને બીમાર ન પાડે એ જોજો

ઘણી વાર આપણે વર્કઆઉટ પૂરું કર્યા પછી એ જ કપડાંમાં કલાકો સુધી મિત્રો સાથે બેસી રહીએ છીએ અથવા તો આળસમાં આવીને એ જ કપડાંને ધોયા વગર બીજા દિવસે ફરી પહેરી લઈએ છીએ. આ ટેવ દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ એ ગંભીર બીમારીઓનું મૂળ છે.

01 May, 2026 04:02 IST | Mumbai | Kajal Rampariya


અન્ય આર્ટિકલ્સ

મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક જનસભાને સંબોધતી વખતે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ખિસ્સામાંથી કાંદો કાઢીને બતાવતાં કહ્યું હતું કે ગરમીથી બચવા માટે તેઓ ઉનાળામાં સાથે કાંદો રાખે છે અને ઍર-કન્ડિશન્ડ કારનો પણ ઉપયોગ નથી કરતા.

ખિસ્સામાં કાંદો રાખવામાત્રથી લૂથી બચી શકાય?

તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આવો દાવો કર્યો છે. એવામાં આ એક ખોટી માન્યતા છે કે વાસ્તવિકતા એ એક્સપર્ટ પાસેથી જાણવું ખૂબ જરૂરી બની જાય છે. બાકી એ વાત તો ૧૦૦ ટકા સાચી છે કે ઉનાળામાં કાંદાનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.

30 April, 2026 02:41 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

પરાણે પ્રીત ન થાય એમ પરાણે પૉઝિટિવ ન બનાય

હા, જીવનમાં હકારાત્મક અભિગમ રાખવો એ સારી વાત છે, પણ પોતાનાં ઇમોશન્સને દબાવીને સતત હકારાત્મકતાનું મોહરું પહેરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ક્યારેક પૉઝિટિવિટી ટૉક્સિક ન બની જાય એ માટે શું ધ્યાન રાખવું?

30 April, 2026 02:34 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શું ૬ મહિનાથી નાની ઉંમરનાં બાળકોને કબજિયાત થઈ શકે?

નાનાં બાળકોમાં ક્યારેક એવું થાય કે બે-ત્રણ દિવસે પણ બાળક પૉટી જાય; પરંતુ જો એ નરમ હોય તો એ નૉર્મલ જ ગણાય, એને કબજિયાત ન કહેવાય

30 April, 2026 02:31 IST | Mumbai | Dr. Pankaj Parekh


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સાડી કૅન્સર આ વળી કઈ બલા છે?

ઘણાં વર્ષો સુધી સાડી પહેરતી મહિલાઓને થઈ શકે છે આ કૅન્સર, પેટીકોટ બાંધવાની રીતથી થાય છે રોગ...

24 April, 2026 07:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

લાંબા સમયથી ગૅસ અને ઍસિડિટી રહેતાં હોય તો જરૂર તપાસ કરાવી લો

થોડા સમય પહેલાં એક ભાઈ મારી પાસે આવ્યા. ઉંમર ૪૨ વર્ષની હશે. છેલ્લા એકાદ મહિનાથી તેમને પેટમાં ઉપરના ભાગમાં દુખાવો ચાલુ થયો છે. તેમને લાગતું હતું કે ગૅસ જ હશે, પણ એ દુખાવો સતત રહેવા લાગ્યો એટલે પછી તેમને થયું કે ડૉક્ટર પાસે જવું જ પડશે.

24 April, 2026 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પુરુષોએ યુરિન પાસ કર્યા પછી ટૉઇલેટ પેપરનો ઉપયોગ કેમ કરવો જોઈએ?

ખાસ કરીને જ્યારે ગરમી અને પરસેવો ચિક્કાર છે ત્યારે આમ ન કરો તો તમે મોટા ઇન્ફેક્શનનો ભોગ બની શકો છો...

24 April, 2026 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK