Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પાલતુ પ્રાણીનો આહાર અચાનક બદલવો જોખમી, 7થી 10 દિવસનો આ નિયમ અનુસરવો જરૂરી

પાલતુ પ્રાણીનો આહાર અચાનક બદલવાથી ઊલટી, ઝાડા અને ભૂખ ન લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાત પાસેથી જાણો પૅટ ફૂડ બદલવાની સુરક્ષિત પદ્ધતિ.

26 August, 2026 05:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓણમ સાદ્ય : કેળના પાન પર પીરસાયેલી થાળીમાં છુપાયેલું પોષણનું રહસ્ય

કેરલમના ૧૦ દિવસ ચાલતા ઓણમના તહેવારમાં સાદ્ય ફીસ્ટનું અનોખું મહત્ત્વ છે. સામાન્ય રીતે ફેસ્ટિવલની ફીસ્ટ પચવામાં ભારે અને માત્ર જીભને મોજ કરાવે એવી હોય છે, પરંતુ દક્ષિણ ભારતની પારંપરિક ઓણમની સાદ્ય થાળી આ માન્યતાને સંપૂર્ણપણે ખોટી સાબિત કરે છે.

25 August, 2026 06:40 IST | Mumbai | Heena Patel

૮-૯ વર્ષે પ્યુબર્ટી આવી જાય અને ૩૫-૪૦ વર્ષે મેનોપૉઝ

અભ્યાસોમાં નોંધાયું છે કે જે ફીમેલમાં ખૂબ નાની વયે માસિકચક્ર શરૂ થઈ જતું હોય છે તેને મેનોપૉઝ પણ વહેલો આવે છે. વળી આજકાલ યુવતીઓ લેટ મૅરેજ કરતી હોવાથી તેમને ફર્ટિલિટી પિરિયડ પણ નાનો મળે છે. હૉર્મોનલ અસંતુલન પેદા કરતી આ બાબતો કઈ છે એ જાણીએ  

24 August, 2026 05:52 IST | Mumbai | Heena Patel

Health Funda: ફાઇબરમેક્સિંગ - હેલ્થ માર્કેટમાં આવેલો આ નવો ટ્રેન્ડ ખરેખર છે શું?

Health Funda: સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલો હેલ્થ ટ્રેન્ડ ‘ફાઇબરમેક્સિંગ’ ખરેખર છે શું?ચાલો જાણીએ ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી કે, આપણા માટે ફાઇબર શા માટે જરૂરી છે? ટ્રેન્ડનું આંધળું અનુકરણ કરવાને બદલે સંતુલન કઈ રીતે જાળવવું જોઈએ?

22 August, 2026 11:49 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi


અન્ય આર્ટિકલ્સ

ડૉ. સુશીલ શાહ

સામાન્ય દુખાવો અને માઇગ્રેન એ બેમાં ફરક છે

સામાન્ય માથાનો દુખાવો મસ્ક્યુલર એટલે કે સ્નાયુઓનો હોય છે, જ્યારે માઇગ્રેનમાં થતો દુખાવો વૅસ્ક્યુલર એટલે કે લોહી જેમાં ભ્રમણ કરી રહ્યું છે એ રક્તવાહિનીઓમાં થતો હોય છે

20 August, 2026 09:13 IST | Mumbai | Dr. Sushil Shah
ડૉ. જય અનમ

સ્તન-કૅન્સરની સર્જરી હોય તો આખું સ્તન રીમૂવ કરાવવું કે અસરગ્રસ્ત ભાગ કઢાવવો?

આની પસંદગી હંમેશાં ગાંઠ, એની રચના, કૅન્સરનું સ્ટેજ, સ્તનની સાઇઝ અને દરદીની ચૉઇસ બધાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ધોરણે ડૉક્ટર સાથે મળીને કરવી

19 August, 2026 06:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉપવાસમાં શિંગોડાંનો શીરો નહીં, એના ચિલ્લા બનાવીને ખાઓ

ઉપવાસમાં શિંગોડાંનો શીરો નહીં, એના ચિલ્લા બનાવીને ખાઓ

શ્રાવણ મહિનો શરૂ થતાં જ જે લોકો ઉપવાસ પર રહેતા હોય તેમની થાળીની વાનગીઓ બદલાઈ જતી હોય છે. શિંગોડાંની પરંપરાગત વાનગીઓને બદલે એને હેલ્ધી વાનગીઓથી રિપ્લેસ કરવામાં આવે તો ફાયદા બેવડાઈ જશે 

19 August, 2026 06:09 IST | Mumbai | Heena Patel


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

વરસાદને કારણે પણ વકરી શકે છે ઍલર્જી અને અસ્થમા

વરસાદને કારણે પણ વકરી શકે છે ઍલર્જી અને અસ્થમા

ચોમાસામાં વધતી ભેજ, ફૂગ, પરાગકણો અને વાઇરલ ચેપને કારણે અસ્થમાના દરદીઓની તકલીફ વધી શકે છે. જાણો અસ્થમાથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી અને કયા લક્ષણોને અવગણવા નહીં.

12 August, 2026 08:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વજન ઘટાડવા માટે કયો બ્રેકફાસ્ટ સારો દલિયા કે ઓટ્સ?

વજન ઘટાડવા માટે કયો બ્રેકફાસ્ટ સારો દલિયા કે ઓટ્સ?

દેશી વાનગી દલિયા અને મૉડર્ન ફેશનમાં વપરાતા ઓટ્સ વજન ઘટાડવા માટેના બે પૌષ્ટિક વિકલ્પો છે, પરંતુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવું હોય, બ્લડ-શુગર કાબૂમાં રાખવી હોય અને સંતુલિત આહાર બનાવવો હોય તો બન્નેમાંથી કયો વિકલ્પ તમારા માટે વધુ યોગ્ય છે એ જાણી લો

12 August, 2026 08:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આળસ ખંખેરવા અપનાવી જુઓ આ ૭ જૅપનીઝ ફન્ડા

આળસ ખંખેરવા અપનાવી જુઓ આ ૭ જૅપનીઝ ફન્ડા

આળસને માત્ર ઇચ્છાશક્તિની કમી ન માનતા કાઇઝેન, ઇકિગાઈ, હારા હાચી બુ, શોકુનિન, મોત્તૈનાઈ અને મા જેવી જૅપનીઝ વિચારસરણીથી કામમાં ફોકસ અને પ્રોડક્ટિવિટી વધારવાની રીત જાણો.

12 August, 2026 08:35 IST | Mumbai | Kajal Rampariya

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK