Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર

આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જોખમી પરિબળોને બદલી શકાય તેવા અને ન બદલી શકાય તેવા એમ બે ભાગમાં વહેંચી શકાય છે. સારો આહાર લેવો અને વજન નિયંત્રણમાં રાખવું રક્ષણાત્મક બની શકે છે.

17 July, 2026 04:08 IST | Mumbai | Bespoke Stories Studio

લીલા ભીંડા તો રોજ ખાઓ છો, આ ચોમાસામાં ટ્રાય કરો પર્પલ ભીંડા

જાંબુડી કલરના ભીંડા સ્વાદમાં જેટલા અલગ છે એટલા જ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ચોમાસામાં ઇમ્યુનિટી વધારવા અને પાચનતંત્રને મજબૂત બનાવવા માટે નિષ્ણાત આ ભીંડા ખાવાની સલાહ આપે છે

15 July, 2026 04:48 IST | Mumbai | Kajal Rampariya

લાંબા સમય સુધી બેસી રહેવું સ્મોકિંગ જેટલું જ હાનિકારક છે

જે રીતે સિગારેટના પૅકેટ પર આપણે ચેતવણી વાંચીએ છીએ એવી જ રીતે કદાચ ભવિષ્યમાં ઑફિસની આરામદાયક ખુરસી પર પણ લખવું પડશે કે...

15 July, 2026 04:37 IST | Mumbai | Kajal Rampariya

જો આરામ પૂરો ન થયો હોય તો કસરત માટે ઊંઘ છોડી દેવાય કે કસરત છોડીને ઊંઘ પૂરી કરાય?

ઊંઘ અને એક્સરસાઇઝ બન્નેમાંથી જ્યારે એકની પસંદગી કરવાની હોય તો કોની કરવી એ સમજી લઈએ...

14 July, 2026 03:58 IST | Mumbai | Jigisha Jain


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

દવા વિના ખરાબ કૉલેસ્ટરોલ ઘટી શકે?

નિયમિત કસરત, ફાઇબરયુક્ત ખોરાક અને હેલ્ધી ફૅટ્સનો આહારમાં સમાવેશ કરવાથી શક્ય છે

13 July, 2026 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગુસ્સો તમારા સંબંધોને હર્ટ કરે કે ન કરે, તમારા હાર્ટને ચોક્કસ હર્ટ કરે છે

નાની-નાની બાબતોમાં ખૂબ જ ગુસ્સો આવી જતો હોય તો એનાથી લાંબા ગાળે સંબંધોમાં દરાર પડી શકે છે. જોકે એવું થાય એ પહેલાં શરીરની અંદર સર્જાતા આ કેમિકલ લોચાથી વ્યક્તિનું હૃદય નબળું પડવા લાગે છે એવું નિષ્ણાતોનું કહેવું છે.

13 July, 2026 02:12 IST | Mumbai | Kajal Rampariya
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

Health Funda: ભેળસેળના યુગમાં પેકેજ્ડ ફૂડનાં આકર્ષક લેબલ્સ જોઈને છેતરાઈ ન જતા!

Health Funda: પેકેજ્ડ ફૂડ હવે આપણી રોજિંદી લાઈફસ્ટાઈલનો એક મહત્વનો ભાગ બની ચૂક્યા છે, ત્યારે પોતાના માટે હેલ્ધી ઓપ્શન્સ પસંદ કરવા માટે ફૂડ લેબલ્સને સમજવા ખૂબ જ જરૂરી છે ત્યારે ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી જાણીએ કે ફૂડ લેબલ્સ ડીકોડ કઈ રીતે કરવા?

11 July, 2026 01:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

પ્રતીકાત્મક તસવીર

તમારે ચોમાસામાં હેલ્ધી રહેવું હોય તો અપનાવો આયુર્વેદની આ ઋતુચર્યા

ચોમાસું ગરમીથી તો રાહત આપે છે, પણ સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક પડકારો લઈને આવે છે. આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટે બદલાતી ઋતુ અનુસાર આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવાની સલાહ આપવામાં આવે છે.

06 July, 2026 02:29 IST | Mumbai | Heena Patel
પ્રતિકાત્મક તસવીર - એઆઈ

આ સંજોગોમાં પુરુષોએ ફર્ટિલિટી ચેક-અપ કરાવવો જોઇએ

યોગ્ય સમયે લેવામાં આવેલા પગલાં અસરકારક પરિણામ આપી શકે છે. જીવનશૈલીમાં સુધારો, હોર્મોનલ અસંતુલનની સારવાર અને અન્ય તબીબી સમસ્યાઓનું સમયસર નિદાન તથા યોગ્ય સારવાર શુક્રાણુના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે.

04 July, 2026 12:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

Health Funda: ચોમાસામાં આળસ અને ‘લો-મૂડ’ને કહો બાય-બાય, બસ કરો આટલું જ

Health Funda: ચોમાસું ઉનાળાની અસહ્ય ગરમીથી રાહત આપે છે, પણ સાથે-સાથે તે ઘણીવાર આપણને સુસ્ત બનાવી દે છે. આ દિવસોમાં એનર્જી ઓછી લાગવી, એક્ટિવ રહેવાનું મોટિવેશન ન મળવું બહુ સામાન્ય છે ત્યારે પોતાની જાતને હેલ્ધી, એનર્જેટિક અને બેલેન્સ્ડ રાખવા કરો આટલું

04 July, 2026 12:37 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK