Health Funda: ગ્લોઇંગ સ્કીન, સારું પાચનથી લઈને સરસ ઊંઘ સુધીના અનેક દાવાઓ સાથે `નાભિમાં તેલ લગાવવાની` પદ્ધતિ આજે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે ત્યારે આ પદ્ધતિ પાછળ વિજ્ઞાન ખરેખર શું કહે છે તે જાણીએ ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી
01 August, 2026 12:55 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
જો તમને શુગર-ક્રેવિંગ્સ થતું હોય તો એની પાછળ તમારી કબજિયાત જવાબદાર હોઈ શકે છે. એટલે જરૂરી છે કે ક્રેવિંગ્સને કાબૂમાં રાખવા મન મારતા રહેવાને બદલે પહેલાં તમે તમારું પાચન ઠીક કરો. જો કબજિયાત જશે તો ક્રેવિંગ્સ આપોઆપ જતું રહેશે
30 July, 2026 09:22 IST | Mumbai | Jigisha Jain
આર્થ્રાઇટિસ એટલે કે સંધિવામાં સમયસર નિદાન, યોગ્ય કસરત અને ફિઝિયોથેરપીથી દુખાવો ઘટાડી શકાય છે. નિષ્ણાત જણાવે છે કે નિયમિત એક્સરસાઇઝથી રોગની ગતિ ધીમી કરી સાંધાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે.
30 July, 2026 08:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અત્યાર સુધી એવું મનાતું હતું કે દારૂ પીનારાઓને અને ગૉલબ્લૅડરમાં પથરી હોય તો જ સ્વાદુપિંડમાં સોજાને કારણે થતી સમસ્યા દેખાય, પરંતુ હવે લક્ષણો બદલાઈ ગયાં છે. એનાં લક્ષણોને સમજીને લાંબા ગાળાની સારવાર કેમ જરૂરી છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ
29 July, 2026 08:35 IST | Mumbai | Kajal Rampariya