Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Health Funda: વજન ઘટાડા પર જ આપો છો ધ્યાન? તો સમજો, મસલ્સની મજબૂતાઈ પણ મહત્વની

Health Funda: શરીરના વજન કરતાં પણ સ્નાયુઓની મજબૂતી મહત્વની છે, આપણી નબળી જીવનશૈલી અને આદતો નાની ઉંમરથી જ સ્નાયુઓના સ્વાસ્થ્યને નબળું પડે છે, પરંતુ દૈનિક જીવનમાં નાના અને સકારાત્મક ફેરફારો કરીને સ્નાયુઓની શક્તિ અને લાંબા ગાળાની આત્મનિર્ભરતા જાળવી શકાય

09 May, 2026 10:13 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi

ભલે અમારે ૧૦-૧૫ દિવસે લોહી ચડાવવું પડે, પણ થૅલેસેમિયાથી થાકે એ બીજા

આ વૉરિયર્સ મેડિકલ મર્યાદાઓને સ્વીકારીને પણ પોતાની લાઇફસ્ટાઇલને લિમિટલેસ બનાવી રહ્યા છે અને સમાજને શીખવી રહ્યા છે કે બીમારી શરીરને અસર કરી શકે છે, મનોબળને નહીં.

08 May, 2026 01:17 IST | Mumbai | Kajal Rampariya

બૅક્ટેરિયલ વજાઇનોસિસ તરફ ધ્યાન ન આપો તો ગંભીર બીમારી તરફ લઈ તરફ લઈ જઈ શકે

સ્ત્રીઓમાં જોવા મળતી આ સમસ્યાનાં કારણો, લક્ષણો અને પરિણામો પર વાત કરીએ

08 May, 2026 01:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મૅન્ગો પ્લસ મિલ્ક, કભી ભી નહીં

નૅચરલી જ પકવવામાં આવે છે એટલે એમાં પણ કેમિકલ હોવાની કોઈ શક્યતા નથી. 

08 May, 2026 12:55 IST | Mumbai | Dr. Ravi Kothari


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

...તો બની શકે કે તમારે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન દરરોજ ન પણ લેવાં પડે

ઍનિમલ ટ્રાયલ પર મળેલી સફળતા બાદ આ સંશોધન હવે હ્યુમન ટ્રાયલ પર પહોંચી ગયું છે જેમાં સ્નાયુઓના કોષોને ઇન્સ્યુલિન બનાવવા માટે ઉત્તેજિત કરવામાં આવે છે

08 May, 2026 12:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ડીઓડરન્ટ સુગંધ આપે, જ્યારે ફટકડી ગંધ દૂર કરે

ગરમીમાં પરસેવાની દુર્ગંધથી બચવા માટે મોંઘાં અને કેમિકલયુક્ત ડીઓડરન્ટ્સને બદલે ફટકડી એક કુદરતી, સુરક્ષિત અને સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે. પર્સનલ હાઇજીન માટે આ વર્ષો જૂનો અને અસરકારક નુસખો છે...

07 May, 2026 03:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ડિલિવરી દરમ્યાન મેકઅપ અને નેઇલ-પૉલિશ કેમ ટાળવાં જોઈએ?

સોશ્યલ મીડિયાના જમાનામાં ડિલિવરીના ફોટો અને વિડિયો પર્ફેક્ટ આવે એ માટે ઘણી મહિલાઓ હૉસ્પિટલ જતી વખતે મેકઅપ કરવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે હૉસ્પિટલની લેબર-રૂમમાં તમારી આ સુંદરતા તમારા અને તમારા આવનારા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે.

07 May, 2026 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali

મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક જનસભાને સંબોધતી વખતે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ખિસ્સામાંથી કાંદો કાઢીને બતાવતાં કહ્યું હતું કે ગરમીથી બચવા માટે તેઓ ઉનાળામાં સાથે કાંદો રાખે છે અને ઍર-કન્ડિશન્ડ કારનો પણ ઉપયોગ નથી કરતા.

ખિસ્સામાં કાંદો રાખવામાત્રથી લૂથી બચી શકાય?

તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આવો દાવો કર્યો છે. એવામાં આ એક ખોટી માન્યતા છે કે વાસ્તવિકતા એ એક્સપર્ટ પાસેથી જાણવું ખૂબ જરૂરી બની જાય છે. બાકી એ વાત તો ૧૦૦ ટકા સાચી છે કે ઉનાળામાં કાંદાનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.

30 April, 2026 02:41 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

પરાણે પ્રીત ન થાય એમ પરાણે પૉઝિટિવ ન બનાય

હા, જીવનમાં હકારાત્મક અભિગમ રાખવો એ સારી વાત છે, પણ પોતાનાં ઇમોશન્સને દબાવીને સતત હકારાત્મકતાનું મોહરું પહેરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ક્યારેક પૉઝિટિવિટી ટૉક્સિક ન બની જાય એ માટે શું ધ્યાન રાખવું?

30 April, 2026 02:34 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શું ૬ મહિનાથી નાની ઉંમરનાં બાળકોને કબજિયાત થઈ શકે?

નાનાં બાળકોમાં ક્યારેક એવું થાય કે બે-ત્રણ દિવસે પણ બાળક પૉટી જાય; પરંતુ જો એ નરમ હોય તો એ નૉર્મલ જ ગણાય, એને કબજિયાત ન કહેવાય

30 April, 2026 02:31 IST | Mumbai | Dr. Pankaj Parekh

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK