લેટેસ્ટ સંશોધન કહે છે કે કૉફીમાં રહેલા કૅફેલ્ડિહાઇડ્સ નામનાં તત્ત્વો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરી શકે છે અને ટાઇપ-2 ડાયાબિટીઝના દરદીઓ માટે નૅચરલ ઇલાજ બની શકે છે. જોકે આ સંશોધનનું આંધળું અનુકરણ કરવા જેવું નથી
23 January, 2026 12:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો જવાબ હા હોય તો તમે ઇમોશનલ ઈટિંગ કરી રહ્યા છો. મૂડ ફક્ત વર્તનને જ નહીં, ભૂખને પણ બદલે છે અને આ ટેમ્પરરી ઇમોશન્સ તમારી હેલ્થને બગાડી પણ શકે છે. આવું ન થાય અને ઇમોશન્સ પણ કન્ટ્રોલમાં રહે એ માટેના પ્રૅક્ટિકલ સૉલ્યુશન્સ નિષ્ણાત પાસેથી સમજીએ
23 January, 2026 12:02 IST | Mumbai | Kajal Rampariya
તાજેતરમાં ૧૪ વર્ષ સુધી લગભગ એક લાખ લોકો પર કરવામાં આવેલા નિરીક્ષણના આધારે વૈજ્ઞાનિકો આ પ્રશ્નનો જવાબ હામાં આપે છે
22 January, 2026 02:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાઇરૉઇડને કારણે આ દરદીઓમાં પોતાના શરીર પરનો વિશ્વાસ હટી જાય છે જેને લીધે તેઓ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે
22 January, 2026 02:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent