શું છે ટાઇમિંગ?: સાંજે પાંચ વાગ્યાથી શરૂ થાય છે અને રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહે છે. આ મેળો ૧૧ મે સુધી ચાલશે.
02 May, 2026 12:51 IST | Mumbai | Kajal Rampariya
મંદિરની આસપાસનો નઝારો આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. ચારધામની જાત્રાએ ન જઈ શકતા ભક્તોને આ મંદિર નારાયણની સમીપ લાવી દે છે.
02 May, 2026 12:10 IST | Mumbai | Varsha Chitaliya
ફનીક્યુલર ટ્રેન, દર્શન વગેરેનું ઑનલાઇન બુકિંગ થાય છે. અન્યથા ત્યાં જઈને પણ કરાવી શકાય છે. ફનીક્યુલર ટ્રેનની ટિકિટ ૫૦ રૂપિયા છે. શીઘ્ર દર્શન કરવાં હોય તો ૨૦૦ રૂપિયાની ટિકિટ લેવી પડે છે. હા, દર્શન ટોટલી ફ્રી છે.
26 April, 2026 02:34 IST | Mumbai | Alpa Nirmal
વિશાળ પરિસરમાં ફેલાયેલી આ જગ્યા ખરેખર મંદિર છે કે રેસ્ટોરાં એની મીઠી મૂંઝવણ કરાવે એવી છે. અહીં મંદિર પણ છે અને ગૌશાળા પણ. શુદ્ધ શાકાહારી ભોજન પીરસતી આ કૅફેમાં જમવું એ આધ્યાત્મિકતાના અનુભવથી કમ નથી
26 April, 2026 12:52 IST | Bengaluru | Aashutosh Desai