પાટણ પાસે આવેલા કુણઘેર ગામમાં છે: એક સમયે કુણઘેર ગામના છેવાડે આવેલી જગ્યાએથી પસાર થતાં લોકો ગભરાતા હતા, જ્યારે આજે ત્યાં છે નંદનવન જેવો માહોલ: મંદિરમાં જ્યોત સ્વરૂપે પૂજાય છે ચુડેલમાતા : મંદિરમાં કોઈ ભૂવા નથી કે નથી થતા દોરાધાગા
15 February, 2026 03:49 IST | Mumbai | Shailesh Nayak
દરેક સહેલાણીએ કોઈ પણ સ્થળની મુલાકાત વખતે ટૂરિસ્ટ રિસ્પૉન્સિબિલિટી નિભાવવાની હોય છે, જેમાં ટૂરિસ્ટનો મોટો વર્ગ નાકામિયાબ રહ્યો. પર્યટકોએ ઐતિહાસિક સ્મારકો, કુદરતી સંપદાને હાનિ પહોંચાડી; સ્થાનિક કાનૂન, સંસ્કૃતિનું ઉલ્લંઘન કર્યું;
15 February, 2026 03:08 IST | Mumbai | Alpa Nirmal
આ કરામતને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનું સ્ટેટસ મળે એવી ભારતે માગણી કરી છે એવા સમયે જીવંત મૂળિયાંના આવા પુલના એક જનકને સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે
08 February, 2026 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૈલાસનાથ અને પાર્વતીદેવીના મિલનની મંગલ ઘડી નજીક આવી રહી છે. લગ્નનું મુહૂર્ત નીકળી ચૂક્યું છે અને બેઉ પક્ષે તડામાર તૈયારીઓ થઈ રહી છે એવા સપરમા ટાણે આપણે જઈએ આસામના નાગાંવ ગામે જ્યાં મહામૃત્યુંજય ટેમ્પલમાં ભોલેબાબાનું ૧૨૬ ફીટ ઊંચું શિવલિંગ આવેલું છે
08 February, 2026 02:06 IST | Mumbai | Alpa Nirmal