આંધ્ર પ્રદેશના સુરુતુપલ્લી સ્થિત પલ્લીકોન્ડેશ્વર મંદિરમાં ભગવાન શિવ માતા પાર્વતીના ખોળામાં શયન કરતા અનોખા સ્વરૂપમાં બિરાજમાન છે. શ્રાવણ માસમાં આ દુર્લભ મંદિરનું ધાર્મિક મહત્ત્વ વિશેષ માનવામાં આવે છે.
02 August, 2026 07:33 IST | Surutapalli Temple | Alpa Nirmal
યાત્રાના માર્ગ પર ઠેર-ઠેર એકત્રિત થતા લગભગ ૪૦૦ ટન કચરાનું રીસાઇક્લિંગ કરીને અને ખચ્ચરોના ગોબરમાંથી ઊર્જા પેદા કરીને સ્વચ્છ અને હરિતયાત્રાનું અનોખું મૉડલ તૈયાર થઈ રહ્યું છે
02 August, 2026 06:52 IST | Amarnath | Aashutosh Desai
ભારતમાં વાઘોની વધતી સંખ્યા સંરક્ષણની મોટી સફળતા છે, પરંતુ ટાઇગર સફારીના વધતા વ્યાપારીકરણથી વન્યજીવોના આવાસ અને શાંતિ પર અસર થઈ રહી છે. વર્લ્ડ ટાઇગર ડે નિમિત્તે જાણીએ કે સફારી દરમિયાન પ્રવાસીઓએ કયા નિયમો અને સભ્યતાનું પાલન કરવું જોઈએ.
29 July, 2026 07:50 IST | Mumbai | Kajal Rampariya
ગુરુ કોઈ સીડી કે રસ્તો નથી જેના દ્વારા તમારે ક્યાંય પહોંચવાનું હોય. ગુરુ સ્વયં અધ્યાત્મની એક યાત્રા છે. ગુરુ કોઈ સંપ્રદાયોના શિષ્યોની સંખ્યા વધારવાનું મશીન નથી, ગુરુ મશીનમાંથી મનુષ્ય બનાવવાની ઊજળી પરંપરા છે
26 July, 2026 05:38 IST | Mumbai | Sairam Dave