આગળ કહ્યું એમ આજુબાજુના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં અફીણની ખેતી થવાથી ભક્તો આ ભગવાનને કિલોના કિલો ડાયરેક્ટ અફીણ પણ ચઢાવી જાય છે.
30 November, 2025 04:17 IST | Mumbai | Alpa Nirmal
મંદિર પરિસરમાં એક બંધ દરવાજો છે જેની ઉપર લખ્યું છે કે આ ભૂગર્ભ રસ્તો છેક કાશીએ જાય છે. જોકે અત્યારે સાપ આદિ ઝેરી પ્રાણીઓને કારણે એ બંધ છે.
25 November, 2025 02:55 IST | Mumbai | Laxmi Vanita
ધારો કે તમારે બાળક હોય અને એ પણ એક કે બે નહીં, પાંચ બાળક હોય. ધારો કે એ બાળકમાં સૌથી નાનું બાળક માત્ર બે વર્ષનું છે અને ફૅમિલીમાં હસબન્ડ પણ ઘરમાં સાથે નથી. પ્રોફેશનલ કારણોસર તે પણ ફૉરેન છે. એવા સમયે તમે કહો કે તમારે સોલો ટ્રાવેલિંગ કરવા જવું છે...
16 November, 2025 04:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ના, તો હવે તિરુપતિ જાઓ ત્યારે નાગલપુરમ્ ચોક્કસ જજો
09 November, 2025 03:08 IST | Tirupati | Alpa Nirmal