અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનેથી ખેડબ્રહ્મા વચ્ચે આજથી અગામી ૧ ઑક્ટોબર સુધી રોજ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે
19 September, 2026 09:18 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
18 September, 2026 09:55 IST | અમદાવાદ | Bespoke Stories Studio
દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન ભજવવામાં આવતું આ નાટક એક પરિવારની ત્રણ પેઢીઓનું ચિત્રણ કરે છે. તે એવો સંદેશ આપે છે કે લોકશાહીમાં અસંમતિ આવશ્યક હોવા છતાં, તેની સાથે જાગૃતિ, જવાબદારી અને રાષ્ટ્ર તથા તેના નાગરિકો પ્રત્યે આદરભાવ હોવો અત્યંત જરૂરી છે.
18 September, 2026 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, એકનાથ શિંદે સહિતના મહાનુભાવોએ વડનગરથી વારાણસીની બાઇક-રૅલીને ફ્લૅગ ઑફ આપીને કરાવ્યું પ્રસ્થાન : શર્મિષ્ઠા તળાવની પાળે યોજાઈ મહાઆરતી અને નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે થઈ પ્રાર્થના
18 September, 2026 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent