આચાર્ય શ્રી ૧૦૮ વિદ્યાસાગર મહારાજસાહેબના શિષ્ય પરમ પૂજ્ય મુનિશ્રી શાશ્વત સાગરજી મહારાજ ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે સુરેન્દ્રનગરથી જૂનાગઢ પાસે આવેલા જૈન તીર્થ ગિરનાર તરફ વિહાર કરી રહ્યા હતા
28 June, 2025 06:34 IST | Junagadh | Gujarati Mid-day Correspondent