Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અમદાવાદની સિવિલ હૉસ્પિટલે પ્લેન-ક્રૅશના પૅસેન્જરની છેલ્લી ડેડ-બૉડી સોંપી દીધી

DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ મળીને કુલ ૨૬૦ જણની ઓળખ થઈ

30 June, 2025 06:56 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

દીકરાનો પાર્થિવ દેહ મળતો જ નહોતો એટલે કચ્છના પરિવારે કરી પ્રતીકાત્મક અંતિમવિધિ

અમદાવાદ પ્લેન-ક્રૅશનો છેલ્લો મૃતદેહ સોંપાયો ગઈ કાલે, પણ એ પહેલાં...

30 June, 2025 06:55 IST | Bhuj | Shailesh Nayak

હાથીઓના ગભરાટનાં દૃશ્ય વાયરલ, પ્રાણી પ્રેમીઓએ ઉઠાવ્યો અવાજ

Rath Yatra in Ahmedabad: આ દૃશ્યનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ છે અને પ્રાણીઓના કલ્યાણ અંગે વધુ મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

28 June, 2025 06:34 IST | Ahmedabad | Bespoke Stories Studio

અમદાવાદની રથયાત્રામાં હાથણીની ચીસ સાંભળીને દોડી આવેલા હાથીને કારણે મચી ગઈ દોડધામ

અમદાવાદ રથયાત્રા દરમિયાન એક હાથી દોડી ગયો હતો જેના કારણે નાસભાગ મચી ગઈ; 17 ઘાયલ થયા. બે માદા અને એક નર હાથીને કાબુમાં લેવામાં આવ્યા

28 June, 2025 09:56 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પોતાની કારમાં બેસાડીને એક વિદ્યાર્થીને લઈ જતા અને તેને મૂક્યા પછી એક વિદ્યાર્થિનીને તેના પરીક્ષા-કેન્દ્ર પર પહોંચાડનારા ડૉ. રાકેશ ભોકણ.

સલામ કરીએ દાહોદના આ શિક્ષણ નિરીક્ષકને

ભૂલથી બીજા પરીક્ષા-કેન્દ્રમાં પહોંચી ગયેલા સ્ટુડન્ટ્સને પોતાની કારમાં મંઝિલે પહોંચાડ્યા

28 June, 2025 09:28 IST | Dahod | Gujarati Mid-day Correspondent
બુલડોઝર ફરી વળ્યું

ગુનેગાર કારા રબારીના ગેરકાયદે બંગલા અને ફાર્મ-હાઉસ પર ફરી ‍વળ્યું બુલડોઝર

આ અભિયાનના ભાગરૂપે ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના બંગલા પર અને તેના વૈભવી ફાર્મ-હાઉસ પર બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરી છે.’

28 June, 2025 09:27 IST | Junagadh | Gujarati Mid-day Correspondent
અકસ્માત બાદ રોડ પર ઈજાગ્રસ્ત પરમ પૂજ્ય મુનિશ્રી શાશ્વતસાગરજી મહારાજ.

જૈન સાધુ-સાધ્વીજી અકસ્માતનો ભોગ કેમ બને છે?

આચાર્ય શ્રી ૧૦૮ વિદ્યાસાગર મહારાજસાહેબના શિષ્ય પરમ પૂજ્ય મુનિશ્રી શાશ્વત સાગરજી મહારાજ ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે સુરેન્દ્રનગરથી જૂનાગઢ પાસે આવેલા જૈન તીર્થ ગિરનાર તરફ વિહાર કરી રહ્યા હતા

28 June, 2025 06:34 IST | Junagadh | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક છે: ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવી. આ પ્રસંગે તેમણે સૌ કચ્છી માડુઓને કચ્છી નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીપ્રતિભાબેન જૈન પણ રથયાત્રામાં સહભાગી થયા હતા.
28 June, 2025 06:33 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

સુરતમાંથી પસાર થતી ખાડીમાં પૂર આવતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

સુરત અને આસપાસના વિસ્તારોમાં હવે ખાડીએ ખોફ ફેલાવ્યો

અનેક વિસ્તારોમાં ખાડીનું પાણી ફરી વળતાં લોકો ઘરમાં થયા કેદ : વર્ષોથી ખાડીની સમસ્યાનો ઉકેલ નહીં આવતાં લોકોમાં આક્રોશ

25 June, 2025 09:00 IST | Surat | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયાના વિમાનનું બ્લૅક બૉક્સ

ક્રૅશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનનું બ્લૅક બૉક્સ ભારતમાં જ AAIB એની તપાસ કરી રહી છે

ભારતના AAIBના ડિરેક્ટર જનરલ જી. વી. જી. યુગંધરે એક વિદેશી સમાચાર એજન્સીને મોકલેલી ઈ-મેઇલમાં સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલ તથ્યપૂર્ણ રીતે ખોટો છે

25 June, 2025 08:39 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદના જગન્નાથ મંદિરમાં બની રહેલા માલપૂઆનો પ્રસાદ.  (તસવીર : જનક પટેલ.)

અમદાવાદની રથયાત્રામાં સૌપ્રથમ વાર AIનો ઉપયોગ ક્રાઉડ અલર્ટ, ફાયર અલર્ટ માટે થશે

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને સમીક્ષા કરી : અમદાવાદ પોલીસે ૧૬ કિલોમીટરના રથયાત્રાના રૂટ પરની સુરક્ષાનું કર્યું પ્રેઝન્ટેશન : આજથી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ

25 June, 2025 08:33 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

‘હૃદયદ્રાવક દ્રશ્યો’:મેડિકલ ચીફે અમદાવાદ વિમાન દુર્ઘટનાની ભયાનકતાનું વર્ણન કર્યુ

‘હૃદયદ્રાવક દ્રશ્યો’:મેડિકલ ચીફે અમદાવાદ વિમાન દુર્ઘટનાની ભયાનકતાનું વર્ણન કર્યુ

મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશી અમદાવાદ વિમાન દુર્ઘટના પછીના દુ:ખદ દ્રશ્યોનું વર્ણન કરતા. તેમણે કહ્યું, “જ્યારે મને તે દિવસ યાદ આવે છે... હોસ્પિટલના સ્ટાફે હૃદયદ્રાવક દૃશ્યો જોયા હતા કારણ કે પીડિતોને ગંભીર રીતે દાઝી ગયેલી ઇજાઓ સાથે લાવવામાં આવ્યા હતા. કટોકટીની ટીમોએ સહાય પૂરી પાડવા માટે અવિરતપણે કામ કર્યું, જ્યારે અધિકારીઓએ જાનહાનિના ભારે ધસારાને નિયંત્રિત કર્યો. ઘટના વિશે જાણ થતાં મોટાભાગના સંબંધીઓ સીધા હોસ્પિટલ દોડી ગયા. તેઓ ચિંતાથી પૂછપરછ કરી રહ્યા છે કે તેમના પ્રિયજનો ઘાયલ થયા છે કે નહીં.”

30 June, 2025 04:48 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK