Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જામનગરમાં બન્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ

જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યો હતો

25 November, 2025 07:30 IST | Jamnagar | Gujarati Mid-day Correspondent

ધ્વજ બન્યો છે અમદાવાદમાં

કશ્યપ મેવાડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ફાધર ભરતભાઈ સાથે મળીને આ ધ્વજ બનાવ્યો`

25 November, 2025 07:09 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરીમાં લગ્ન થવાનાં હતાં તો આત્મહત્યા કેમ?

સુરતની ફિઝિયોથેરપિસ્ટ યુવતીએ કૅફેના સોફા પર ચડીને નવમા માળેથી નીચે ઝંપલાવ્યું

23 November, 2025 11:34 IST | Surat | Gujarati Mid-day Correspondent

વડોદરામાં SIRની કામગીરી દરમ્યાન મહિલાનો જીવ ગયો

તેમને સયાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના ડૉકટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં

23 November, 2025 11:31 IST | Vadodara | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

જીવ ગુમાવનાર દોશી પરિવાર

શુક્રવારે દીકરાની સગાઈ હતી, પણ ગુરુવારે રાતે સૂતા પછી ઊઠ્યા જ નહીં

રાતે સોફામાં લાગેલી આગનો ઝેરી ગૅસ ઘરમાં ભરાઈ રહેતાં પતિ-પત્ની અને બે દીકરાઓ ઊંઘમાં જ મૃત્યુ પામ્યાં, પાડોશીઓએ સવારે ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈને ફાયર-બ્રિગેડને બોલાવી

22 November, 2025 09:54 IST | Godhra | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

`હું થાકી ગયો છું`, ગુજરાતમાં SIRના કામમાં દબાણને કારણે BLOએ કર્યો આપઘાત

ગુજરાતના ગીર સોમનાથમાં એક શિક્ષકે મતદાર યાદી સુધારણાના કામના દબાણ હેઠળ આત્મહત્યા કરી. પોતાની સુસાઇડ નોટમાં તેમણે થાક અને માનસિક તણાવનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાથી શિક્ષક સમુદાયમાં રોષ ફેલાયો છે.

21 November, 2025 07:57 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના ગોધરામાં ગોઝારો અગ્નિકાંડ- એક જ ફૅમિલીના ચાર જણનાં મૃત્યુ

Godhra Fire News: એક જ પરિવારના ચાર લોકો આ આગમાં ભડથું થઇ ગયા છે. આજે સવારે સાત વાગ્યાની આસપાસ એક મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી હતી પછી તે આખા ઘરમાં ફેલાઈ હતી.

21 November, 2025 10:12 IST | Godhra | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

Photos; નીતીશ કુમારના શપથ કાર્યક્રમમાં PM મોદીએ બિહારી અંદાજમાં લહેરાવ્યો ગમછો

બિહારમાં મોટી જીત બાદ એનડીએ ગઠબંધનના મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળના નેતાઓએ આજે શપથ લીધી છે. ૨૦ નવેમ્બર, ગુરુવારના રોજ પટનાના ગાંધી મેદાનમાં નીતીશ કુમારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના લોકોનો આભાર માનવા માટે પરંપરાગત બિહારી ગમછો લહેરાવ્યો હતો. (તસવીરો: એજન્સી)
20 November, 2025 03:11 IST | Patna | Gujarati Mid-day Online Correspondent

દેવમોગરાધામમાં નરેન્દ્ર મોદીએ યાહામોગી પાંડોરી માતાજીનાં ચરણે ટોપલામાંથી ધાન્ય અર્પણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ દેવમોગરામાં ધાન્ય અને શ્રીફળ ભરી લાવી અર્પણ કર્યું માતાજીનાં ચરણે

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડા પ્રધાનની અધ્યક્ષતામાં થઈ

16 November, 2025 07:55 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ દ્વારા ગયા વર્ષે યોજાયેલાં સમૂહલગ્નનાં વર-વધૂની તસવીર.

પિતાની છત્રછાયા ન ધરાવતી દીકરીઓનાં લગ્ન કરાવવાની મિસાલરૂપ પહેલ

અમદાવાદમાં રિંગ રોડ પાસે આવેલા ફાર્મમાં તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ-લગ્નોત્સવ યોજાશે

16 November, 2025 07:02 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શ્રી અમિત શાહ દ્વારા `કો-ઓપ કુંભ 2025` નું ઉદ્દઘાટન

શ્રી અમિત શાહ દ્વારા `કો-ઓપ કુંભ 2025` નું ઉદ્દઘાટન

આ બે દિવસીય કાર્યક્રમનું સમાપન “દિલ્હી ડિક્લેરેશન 2025 – રોડમેપ ટુ 2030”ને સ્વીકારવાથી થયું, જેમાં સહકારી ક્રેડિટ ક્ષેત્રમાં ગવર્નન્સ, ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન અને સમાનતા માટેનું વિઝન રજૂ કરવામાં આવ્યું. 

15 November, 2025 07:53 IST | Gandhinagar | Bespoke Stories Studio

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK