Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પાલનપુરના કુંભાસણ ગામની મહિલાનું અમેરિકામાં રોડ-ઍક્સિડન્ટમાં મોત

અમેરિકામાં રહેતા દીકરાને મળવા પતિ સાથે ગઈ હતી: બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં મહિલાનું મોત, પતિ અને પુત્ર ઘાયલ

10 April, 2026 12:34 IST | sabarkantha | Gujarati Mid-day Correspondent

`મને બચાવી લો` ગંભીર બીમારીથી પીડિત અમદાવાદના આઠ માસના માસૂમને જરૂર છે તમારી...

Dhrishiv Soni SMA Case: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ધ્રિશિવ સોની નામના આઠ મહિનાના બાળકને SMA એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી બીમારીએ ભરડામાં લીધું છે. નાનકડા ધ્રિશિવની જીવનરક્ષા માટે જિન થેરપીની જરૂર છે.

10 April, 2026 12:19 IST | Ahmedabad | Dharmik Parmar

Gujarat:BJPને મોટો ઝટકો, અનેક મોટા આદિવાસી નેતાઓએ છોડી પાર્ટી, કૉંગ્રેસમાં સામેલ

દાહોદના અનેક અગ્રણી આદિવાસી નેતાઓ ભાજપ છોડીને કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. અનેક અગ્રણી નેતાઓએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવી રહી છે.

09 April, 2026 04:43 IST | Dahod | Gujarati Mid-day Online Correspondent

રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિન નિમિત્તે...

સાંજે ‘પવિત્ર મહાપ્રયાણ’ નામનું નાટ્યરૂપ પ્રસ્તુતિ યોજાઈ, જેમાં પરમકૃપાળુદેવના અંતિમ પ્રયાણ સમયે તેમની ઉન્નત આધ્યાત્મિક અવસ્થાનું અસરકારક દર્શન કરાયું।

09 April, 2026 04:14 IST | Mumbai | Bespoke Stories Studio


અન્ય આર્ટિકલ્સ

બ્રાહ્મણ એડ્વોકેટ ક્લબની સ્થાપના થઈ

ગાંધીનગરમાં બ્રાહ્મણ એડ્વોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ

સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ. તેમના સાથે પ્રિતેષ વ્યાસ, કેતન વ્યાસ, કૃષ્ણા રાવલ અને રવિન્દ્ર વ્યાસ સહિતની ટીમે ઉત્તમ આયોજન કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

08 April, 2026 12:46 IST | Gandhinagar | Bespoke Stories Studio
પોલીસ અને FSLની ટીમે નાની દીકરીનો મૃતદેહ જ્યાં દફનાવ્યો હતો ત્યાંથી બહાર કાઢીને તપાસ હાથ ધરી હતી. તસવીર : જનક પટેલ.

ઢોસાના ખીરાએ જીવ લીધો કે પરિવારે પૉઇઝન પી લીધું?

આ સવાલનો જવાબ મેળવવા અમદાવાદમાં અઢી મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું : બહારથી લાવેલા ખીરામાંથી ઢોસા ખાધા પછી બે બાળકીઓનાં મોત, મમ્મી-પપ્પા હૉસ્પિટલમાં સારવાર હેઠળ

08 April, 2026 07:06 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાયર-બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી

હાલોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં

પ્લાસ્ટિક સહિતના ભંગારના જથ્થાને કારણે ધુમાડાના ગોટેગોટાથી ફેલાયો ભયનો માહોલ : આગ વિકરાળ બનતાં મેજર કૉલ કર્યો જાહેર : હાલોલ ફાયર-બ્રિગેડે મદદ માટે ગોધરા અને કાલોલથી પણ ફાયર-બ્રિગેડ બોલાવવી પડી અને આગ લીધી કાબૂમાં

07 April, 2026 10:28 IST | Halol | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

રાજકોટ: ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’નું આયોજન, મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી

19મી સદીના આત્મજ્ઞાની સંત Shrimad Rajchandraના 125મા સમાધિદિન નિમિત્તે રાજકોટમાં “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 4 એપ્રિલથી 7 એપ્રિલ 2026 દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે યોજાઈ રહ્યું છે. આ આયોજન Shrimad Rajchandra Gyan Mandir Trust દ્વારા કરવામાં આવ્યું છે.
06 April, 2026 06:51 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ હતી

૧૫૧​ કિલોની કેક કપાઈ, ભક્તજનો પર ૧ લાખ ફુગ્ગાઓનો વરસાદ

સાળંગપુરના હનુમાન મંદિરમાં હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ હનુમાન જયંતી

03 April, 2026 12:41 IST | Sarangpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

IMD એલર્ટ: બનાસકાંઠા થી કચ્છ સુધી ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા

Gujarat Weather Update: ગુજરાત પર ચક્રવાતી પરિભ્રમણને કારણે, રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, અને ઘણા ભાગોમાં વાદળછાયું છે. બુધવારના હવામાન અંગે, હવામાન વિભાગે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

02 April, 2026 07:49 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ચિન્મય મિશનની 75મી વર્ષગાંઠ

ચિન્મય મિશનની 75મી વર્ષગાંઠ:ચિન્મય અમૃત મહોત્સવના સમાપન સમારોહ માટે PMને આમંત્રણ

Chinmaya Mission 75 Years: ચિનમય મિશનની 75 વર્ષની યાત્રાને લઈને એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. ચિનમય મિશનના વૈશ્વિક પ્રમુખ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  સાથે મુલાકાત કરી.

02 April, 2026 03:21 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK