Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જે સ્થળે દુર્ઘટના થઈ ત્યાં બનશે પૅરાપ્લેજિયા અને સ્પાઇન હૉસ્પિટલ

૫૪૭ કરોડ રૂપિયાથી વધુના આરોગ્ય અને શિક્ષણના આધુનિક પ્રોજેક્ટ્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે

13 June, 2026 08:53 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

જો હું ફરી કોઈ પ્લેનનો વિડિયો ઉતારીશ તો એ પણ ક્રૅશ થઈ જશે

અકસ્માતગ્રસ્ત વિમાનનો વિડિયો લેનારો આ ૧૮ વર્ષનો આર્યન અસારી એક વર્ષે પણ એ ડરામણાં દૃશ્યો ભૂલી શક્યો નથી

13 June, 2026 08:50 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

દુર્ઘટનાના એક વર્ષે રિપોર્ટને બદલે આવ્યું માત્ર નિવેદન

અમદાવાદ ફ્લાઇટ ક્રૅશ કેસમાં ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એક વર્ષ પૂરું થયું ત્યારે નિયમ મુજબ રિપોર્ટના નામે માત્ર નિવેદન આપ્યું

13 June, 2026 08:47 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

આખા દેશે એકસાથે ઊભા રહીને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, પણ એવું કાંઈ થયું નહીં

ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સના પ્રેસિડન્ટ સી. એસ. રંધાવાએ વ્યક્ત કર્યો વસવસો, કહ્યું કે રિપોર્ટ ડિલે શા માટે થયો છે એ વિશે ખુલાસો થતો નથી

13 June, 2026 08:41 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

વિમાન દુર્ઘટનાના સ્થળે લોકોએ ગઈ કાલે ગુમાવેલા સ્વજનોની તસવીર મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

કારણ આપો કે પ્લેન કેવી રીતે ક્રૅશ થયું

અમદાવાદમાં બનેલી ગોઝારી વિમાન-દુર્ઘટનાને એક વર્ષ પૂરું થતા મૃત્યુ પામેલા મુસાફરોના સ્વજનોએ ઉઠાવ્યો સવાલ, કહ્યું ન્યાય મળશે તો મૃતાત્માઓને શાંતિ મળશે : વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના અમદાવાદમાં એકઠા થયેલા ૧૫૦થી વધુ પરિવારોજનોએ વ્યક્ત કર્યો રોષ

13 June, 2026 08:30 IST | Ahmedabad | Shailesh Nayak
આચાર્ય શ્રી રણછોડલાલજીની તસવીરોનો કૉલાજ

આચાર્ય રણછોડલાલજીને હવેલી સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સન્માન

આચાર્યશ્રી રણછોડલાલજી માત્ર એક વિખ્યાત ધાર્મિક ગુરુ જ નથી, પરંતુ તેઓ શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસકર્તા, સંગીતવિદ્ (મ્યૂઝિકોલોજિસ્ટ), વાગ્ગેયકાર, રચનાકાર અને સંગીત સમીક્ષક તરીકે પણ જાણીતા છે.

12 June, 2026 07:40 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર

અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ પહેલા થયું હતું જોખમી અલર્ટ!વર્ષ બાદ મોટો દાવો

Air India Crash Anniversary: એક વર્ષ પહેલા આજના દિવસે અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયું હતું. આ ભયાનક અકસ્માતમાં એક સિવાય બધા મુસાફરના મોત થયા હતા. ફેડરેશન ઑફ પાઇલટ્સના વડાએ હવે તપાસ પર પ્રશ્નો ઉભા કર્યા છે અને નવા દાવા કર્યા છે.

12 June, 2026 05:31 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

પીએમ મોદીની ગુજરાત મુલાકાતમાં કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, જુઓ તસવીરો

ગુજરાતની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત અને હજીરામાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન, તેમણે લાર્સન ઍન્ડ ટુબ્રોના ઔદ્યોગિક અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી અને રાજ્યમાં હજારો કરોડ રૂપિયાના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
05 June, 2026 07:26 IST | Surat | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલી આધુનિક ડિજિટલ લૉકરની સુવિધા.

અમદાવાદ રેલવે-સ્ટેશન પર મુસાફરો માટે અત્યાધુનિક ડિજિટલ લગેજ લૉકર સુવિધા

બહારગામથી આવતા મુસાફરોને મળશે સ્માર્ટ, સુર​િક્ષત અને કૅશલેસ સુવિધા: મુસાફરો હવે તેમનો સામાન લૉકરમાં મૂકીને શહેરમાં વિના સંકોચ જઈ શકશે

11 June, 2026 09:39 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ પ્લેન ક્રૅશ: `પરિવાર પર કોઈ દબાણ નથી` વળતરની શરત અંગે ઍર ઈન્ડિયાની ચોખવટ

ઍર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના વળતર અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણી મિશ્રાએ વળતર દસ્તાવેજો પર સવાલ ઉઠાવ્યા છે અને પારદર્શિતાની માંગ કરી છે, જેના પર ઍર ઇન્ડિયાએ સ્પષ્ટતા જારી કરી છે.

10 June, 2026 07:28 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર)

Ahmedabad Plane Crash: વળતર જોઈએ તો કોર્ટ ક્યારેય ન જતા..ઍર ઈન્ડિયાની આ કેવી શરત

અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને વળતર આપવા માટે ઍર ઇન્ડિયાએ જે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેમાં જણાવાયું છે કે જો ભવિષ્યની તપાસમાં નવા તથ્યો અથવા બેદરકારીના પુરાવા બહાર આવશે, તો પણ પરિવારો કોર્ટનો સંપર્ક કરી શકશે નહીં.

10 June, 2026 04:23 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK