Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સુરતની ટેક્સટાઇલ ફેક્ટરીઓમાં બાળ મજૂરીનો મોટો પર્દાફાશ, 91 બાળકોનો રેસ્ક્યૂ

Surat Child Labour Raid: રાજસ્થાન અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાતના સુરતમાં કાપડ ફેક્ટરીઓમાંથી 91 બાળ મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં રાજસ્થાનના 86 બાળકોનો પણ સમાવેશ થાય છે.

14 May, 2026 09:21 IST | Surat | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદમાં સેલ્સ ગર્લ 1.5 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર,CCTVમાં ઘટના કેદ

Ahmedabad Jewelry Theft: અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શોરૂમમાં કામ કરતી એક મહિલા સેલ્સ ગર્લ 1.5 કરોડ રૂપિયાના દાગીના લઈને ભાગી ગઈ.

13 May, 2026 09:29 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

બેથી વધુ બાળકો હોવાથી ગુજરાતની મહિલા સરપંચને પદભ્રષ્ટ કરાયા, રાજકારણ ગરમાયું

ગયા વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન બિબાકુંવર દેવડા સરપંચ તરીકે ચૂંટાયા હતા. જોકે, બે ગ્રામજનો તાનસિંહ દેવડા અને કાનસિંહ દેવડાએ ફરિયાદ નોંધાવી હતી કે ચૂંટણી સમયે, સરપંચે તેમના બાળકોની સંખ્યા અંગે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું.

13 May, 2026 06:46 IST | Banaskantha | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદની હાઈ સિક્યૉરિટીવાળી સાબરમતી જેલમાંથી કેદી ફરાર

આજીવન કેદની સજા કાપી રહેલો કેદી નાસી ગયો એને પગલે સુરક્ષાવ્યવસ્થા સામે ઊઠ્યા સવાલ

13 May, 2026 02:52 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

આચાર્ય દેવવ્રત તાજેતરમાં સુરત જિલ્લાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે સુરતથી જીણોદ ગામ સુધી ST બસમાં મુસાફરી કરી હતી, આચાર્ય દેવવ્રત ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો ચાર્જ લેવા અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં આવ્યા હતા.

કયા-કયા રાજકારણીઓ ગુજરાતના રાજ્યપાલના પગલે ચાલવા તૈયાર થશે?

આચાર્ય દેવવ્રતે જાહેર કર્યું કે ગુજરાતમાં પ્રવાસ કરવા માટે હેલિકૉપ્ટર છોડીને ટ્રેન અને ST બસનો ઉપયોગ કરશે

13 May, 2026 07:14 IST | Surat | Gujarati Mid-day Correspondent
જીવ ગુમાવનારા ભાવનગરના પાંચ જણ.

ભાવનગરના પ્રવાસીઓનો મનાલીમાં જીવલેણ અકસ્માત

૬ લોકોનાં મોત અને ૪ ઈજાગ્રસ્ત : રવિવારે મધરાતે કાર ખાઈમાં ખાબકી : બે ફૅમિલી પર ફરી વળ્યો કાળનો પંજો

12 May, 2026 10:19 IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
સોમનાથ મંદિરમાં ડમરુના નાદથી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું, સભા સંબોધી

સોમનાથમાં નરેન્દ્ર મોદીએ રોડ-શો યોજ્યો : દિલધડક ઍર-શો યોજાયો : મંદિર પર થઈ પુષ્પવર્ષા : શંખ અને ડમરુના નાદથી સ્વાગત કરવામાં આવ્યું : સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નરેન્દ્ર મોદીએ અર્પણ કરી પુષ્પાંજલિ

12 May, 2026 09:53 IST | Saurashtra | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે આ ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE), SSC, CBSEનું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
09 May, 2026 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

માસ્ટર સ્પેલર્સ ગ્રાન્ડ ફિનાલે

માસ્ટર સ્પેલર્સ ફિનાલે: 300થી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ભાષાકૌશલ્યની અનોખી સ્પર્ધા

Master Spellers Finale 2025-26: Master Spellers Grand Finale 2025–26નું ભવ્ય ગ્રાન્ડ ફિનાલે 3 મે 2026ના રોજ Federation of Gujarat Industries Centre ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું.

07 May, 2026 05:11 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
બારમા ધોરણની પરીક્ષામાં સફળ થયેલા અમદાવાદના સ્ટુડન્ટ્સે ખુશી વ્યક્ત કરી હતી.  તસવીર: જનક પટેલ.

ન્યૂઝ શોર્ટમાં: બારમા ધોરણની સામાન્ય પ્રવાહની બાવીસ કેદીઓ પાસ થયા

કુલ ૪૦ કેદીઓએ પરીક્ષા આપી હતી અને એમાંથી બાવીસ કેદીઓ ઉત્તીર્ણ થયા છે.

07 May, 2026 11:21 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ સહિતના આગેવાનોએ અંત્રોલીમાં બનનારા ખોડલધામ વિશે માહિતી આપી હતી.

સુરતના અંત્રોલીમાં બનશે ખોડલધામ

મંદિરમાં દર્શન ઉપરાંત શિક્ષણ, આરોગ્ય સહિતનાં થશે સદ્કાર્યો: નવરાત્રિમાં થશે ભૂમિપૂજન : ૪૨ વીઘા જેટલી જમીન કરી ફાઇનલ

07 May, 2026 11:01 IST | Surat | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK