Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુજરાત ક્રાઇમ: પત્નીએ પતિનું માથું ફોડ્યું, પછી આખી રાત મૃતદેહ પાસે બેસી રહી

Gujarat Crime News: ગુજરાતના નર્મદા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પત્નીએ તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી હતી. તેની હત્યા કર્યા પછી, મહિલા આખી રાત તેના મૃતદેહ પાસે બેસી રહી હતી.

10 April, 2026 07:26 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

સવારે BJP છોડી કૉંગ્રેસમાં, બપોરે પાછા BJPમાં! ગુજરાતના નેતાની થોડાક જ કલાક...

ગુજરાતના રાજકોટમાં, એક ભાજપ નેતા સવારે પાર્ટી છોડીને કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા. બપોર સુધીમાં, તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ફરીથી ભાજપમાં જોડાયા.

10 April, 2026 07:17 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહમાં અમિત શાહે કહ્યું...

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું...

10 April, 2026 12:59 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

સરદાર પોસ્ટ પર પાકિસ્તાનના લશ્કરને પીછેહઠ કરાવનાર CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ

૧૯૬૫માં ભારત-પાકિસ્તાન સરહદે CRPFના માત્ર ૧૫૦ જવાનોએ પાકિસ્તાનના ૩૦૦૦ સૈનિકોનો બહાદુરીપૂર્વક સામનો કરીને તેમને ખદેડ્યા હતા

10 April, 2026 12:50 IST | Kutch | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ધ્રિશિવ તેનાં માતા સોનાલીબહેન અને પિતા દર્શનભાઈ સાથે

`મને બચાવી લો` ગંભીર બીમારીથી પીડિત અમદાવાદના આઠ માસના માસૂમને જરૂર છે તમારી...

Dhrishiv Soni SMA Case: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ધ્રિશિવ સોની નામના આઠ મહિનાના બાળકને SMA એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી બીમારીએ ભરડામાં લીધું છે. નાનકડા ધ્રિશિવની જીવનરક્ષા માટે જિન થેરપીની જરૂર છે.

10 April, 2026 12:19 IST | Ahmedabad | Dharmik Parmar
પ્રતીકાત્મક તસવીર

Gujarat:BJPને મોટો ઝટકો, અનેક મોટા આદિવાસી નેતાઓએ છોડી પાર્ટી, કૉંગ્રેસમાં સામેલ

દાહોદના અનેક અગ્રણી આદિવાસી નેતાઓ ભાજપ છોડીને કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. અનેક અગ્રણી નેતાઓએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવી રહી છે.

09 April, 2026 04:43 IST | Dahod | Gujarati Mid-day Online Correspondent
રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો ૧૨૫મો સમાધિદિન

રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિન નિમિત્તે...

સાંજે ‘પવિત્ર મહાપ્રયાણ’ નામનું નાટ્યરૂપ પ્રસ્તુતિ યોજાઈ, જેમાં પરમકૃપાળુદેવના અંતિમ પ્રયાણ સમયે તેમની ઉન્નત આધ્યાત્મિક અવસ્થાનું અસરકારક દર્શન કરાયું।

09 April, 2026 04:14 IST | Mumbai | Bespoke Stories Studio


ફોટો ગેલેરી

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે ગ્લોબલ યુનિવર્સિટીની જાહેરાત કરી

અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટીને વન્યજીવન સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક સંસ્થા તરીકે બિરદાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે.
10 April, 2026 09:17 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ગુજરાતને ઉનાળામાં પણ કનડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થયું માવઠું : કલ્યાણપુર અને વેરાવળમાં એક ઇંચ અને ખંભાળિયામાં અડધો ઇંચ કમોસમી વરસાદ પડ્યો : ખેતીના પાકને નુકસાન

04 April, 2026 08:35 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહાત્મા ગાંધીના પોરબંદરમાં ઐતિહાસિક નિર્ણય! સરકારે દારૂ વેચાણની મંજૂરી આપી

ગુજરાત ગૃહ વિભાગે પોરબંદરમાં એક હૉટેલને દારૂ પીરસવા માટે સત્તાવાર રીતે લાઇસન્સ આપ્યું છે. સરકારના નિર્ણયને પગલે, `લોર્ડ્સ ઇન પોરબંદર` ને જરૂરી પરવાનગી મળી ગઈ છે. આ સ્થાપના ચોપાટી વિસ્તારમાં આવેલી 3-સ્ટાર બિઝનેસ હૉટેલ છે.

03 April, 2026 07:33 IST | Porbandar | Gujarati Mid-day Online Correspondent
લાખો શ્રદ્ધાળુઓએ પગપાળા બહુચરાજી પહોંચીને કર્યાં બહુચર માતાજીનાં દર્શન

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં યોજાયો ચૈત્રી પૂનમનો મેળો

સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત ગુજરાત તેમ જ અન્ય રાજ્યોમાંથી પણ માઈભક્તો માતાજીનાં દર્શન કરવા આવે છે. 

03 April, 2026 12:56 IST | sabarkantha | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK