Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બે વર્ષમાં ગુજરાતમાંથી ૬૨૪૦ બાળકો ગુમ થયાં, હવે ૫૫૩ બાળકો શોધવાનાં બાકી છે

છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી ગુમ થયેલાં બાળકો અને મહિલાઓ વિશે કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા.

10 March, 2026 11:27 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુરત: બે યુવતીએ ChatGPT ને પૂછી કર્યો આપઘાત, ઘટના પર ઈલૉન મસ્કે પણ કર્યું રીએક્ટ

પોલીસને ઘટનાસ્થળેથી સિરીંજ, ઍનેસ્થેટિક દવાની બૉટલ અને અન્ય અંગત સામાન મળી આવ્યો. મૃતદેહોની નજીક એક ખાલી શીશી, ત્રણ દવાની શીશીઓ અને ત્રણ સિરીંજ મળી આવી છે. તેમની બૅગમાંથી પુસ્તકો, ફોન અને તસવીરો પણ મળી આવ્યા છે.

09 March, 2026 06:54 IST | Surat | Gujarati Mid-day Online Correspondent

સુરતમાં સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કૉલેજિયન યુવતીઓના મૃતદેહ મળ્યા

બાથરૂમમાંથી દવાની ત્રણ બૉટલ અને સિરિન્જ પણ મળ્યાં, મોબાઇલની સર્ચ-હિસ્ટરીમાં ChatGPTને પૂછ્યું હતું કે સુસાઇડ કેવી રીતે કરાય?

08 March, 2026 07:50 IST | Surat | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૩૦૦૦ પોલીસ અને ૧૦૦૦ હોમગાર્ડ્‍સનો ચુસ્ત બંદોબસ્ત

૩ ઍ​ન્ટિ-ડ્રોન સિસ્ટમ અને ૮ BDDS ટીમ રહેશે તહેનાત : હોટેલનાં ભાડાં પહોંચ્યાં આસમાને

08 March, 2026 07:14 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ઉભરતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓફ ગુજરાત’ તરીકે સન્માનિત

ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી..

ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ઉભરતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓફ ગુજરાત’ તરીકે સન્માનિત

05 March, 2026 08:31 IST | Surat | Bespoke Stories Studio
ચેતનભાઈ ઍવોર્ડ લેતી વેળાએ

લોકસંગીતના ઉપાસક ચેતન ગઢવીને મળ્યો કાગ અવૉર્ડ

ચાર દાયકાથી ચારણી સાહિત્ય અને લોકસંસ્કૃતિ ક્ષેત્રે યોગદાન આપવા બદલ મોરારીબાપુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા

05 March, 2026 01:06 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દીક્ષા મહોત્સવમાં ૩૩ પાર્ષદોને મહંતસ્વામી મહારાજે સંત દીક્ષા પ્રદાન કરી હતી.

૩૩ ઉચ્ચ શિક્ષિત યુવાનોએ સ્વીકાર્યો ત્યાગનો માર્ગ

BAPSના વડા મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સાળંગપુરમાં યોજાયો દીક્ષા મહોત્સવ : કૅનેડાના ચાર યુવાનોએ પણ લીધી દીક્ષા

05 March, 2026 08:47 IST | Sarangpur | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

VANTARA FOUNDATION DAY: અનેક પ્રાણીઓ સ્વસ્થ થઈ જંગલોમાં પાછા ફર્યા, જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વર્ષ પહેલા ઉદ્ઘાટન થયેલા, વનતારા ફાઉન્ડેશ દ્વારા તેમના પહેલા વર્ષમાં વન્યજીવન સંરક્ષણ, પશુચિકિત્સા દવા અને વિજ્ઞાન આધારિત સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, ફાઉન્ડેશને હજારો ઘાયલ અને પીડિત વન્યજીવોને બચાવ્યા છે અને તેમને તેમના કુદરતી નિવાસસ્થાન જંગલમાં પાછા ફર્યા છે.
02 March, 2026 07:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ઝેરી પદાર્થ ખાવાથી સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, નાની દીકરીનો બચાવ

Surat Family Suicide Attempt: ગુજરાતના સુરત શહેરના વેસુ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન ત્રણ સભ્યોના મોત થયા હતા.

26 February, 2026 05:13 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
ચારુસેટના વિદ્યાર્થીઓ `ઇન્ડિયા AI સમિટ 2026` માં ફાઇનલિસ્ટ તરીકે ઝળક્યા

ચારુસેટના વિદ્યાર્થીઓ `ઇન્ડિયા AI સમિટ 2026` માં ફાઇનલિસ્ટ તરીકે ઝળક્યા

આ સમિટના ભાગરૂપે HCL GUVI ઇન્ડિયા AI ઈમ્પેક્ટ બિલ્ડાથોન 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં સમગ્ર ભારતમાંથી 15,000 થી વધુ ટીમો અને 40,000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ‘સ્કૅમર્સને જ સ્કૅમ કરવા’ નો છે.

25 February, 2026 04:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

ભાવનગર-મુંબઈ વચ્ચે ૨૯ માર્ચથી ફરી શરૂ થશે ફ્લાઇટ

ભાવનગરનાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નીમુબહેન બાંભણિયાના પ્રયાસોને મળી સફળતા, રોજ બે ફલાઇટ ચાલશે

25 February, 2026 11:20 IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK