Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગાંધીનગરમાં બ્રાહ્મણ એડ્વોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ

સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ. તેમના સાથે પ્રિતેષ વ્યાસ, કેતન વ્યાસ, કૃષ્ણા રાવલ અને રવિન્દ્ર વ્યાસ સહિતની ટીમે ઉત્તમ આયોજન કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

08 April, 2026 12:46 IST | Gandhinagar | Bespoke Stories Studio

ઢોસાના ખીરાએ જીવ લીધો કે પરિવારે પૉઇઝન પી લીધું?

આ સવાલનો જવાબ મેળવવા અમદાવાદમાં અઢી મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું : બહારથી લાવેલા ખીરામાંથી ઢોસા ખાધા પછી બે બાળકીઓનાં મોત, મમ્મી-પપ્પા હૉસ્પિટલમાં સારવાર હેઠળ

08 April, 2026 07:06 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

હાલોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં

પ્લાસ્ટિક સહિતના ભંગારના જથ્થાને કારણે ધુમાડાના ગોટેગોટાથી ફેલાયો ભયનો માહોલ : આગ વિકરાળ બનતાં મેજર કૉલ કર્યો જાહેર : હાલોલ ફાયર-બ્રિગેડે મદદ માટે ગોધરા અને કાલોલથી પણ ફાયર-બ્રિગેડ બોલાવવી પડી અને આગ લીધી કાબૂમાં

07 April, 2026 10:28 IST | Halol | Gujarati Mid-day Correspondent

ગુજરાતીઓને અભણ કહેનારા મલ્લિકાર્જુન ખડગે પર વરસ્યા ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી

સાડાછ કરોડ ગુજરાતીઓનું અપમાન, મહાત્મા ગાંધી અને સરદારસાહેબની પાવન ધરતીની ગરિમાને ઠેસ

07 April, 2026 07:13 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ફૈસલ દૂધવાલા

વડોદરાના યુવકે ભેગી કરી ૮૦ દેશોની ૧ ડિનોમિનેશનની ચલણી નોટો

ચાઇનાની ૧ યુઆનની જુદી-જુદી ૪ નોટો, સાઉદી અરેબિયાની ૩ તેમ જ ઓમાનની જુદી-જુદી ૩ નોટો છે

05 April, 2026 12:32 IST | vadodara | Shailesh Nayak
ગંભીરા બ્રિજ પરથી પસાર થવા આવેલાં ટૂ-વ્હીલર્સ. ગંભીરા બ્રિજના છેડે મુકાયેલું બોર્ડ અને બ્રિજ પરથી પસાર થઈ રહેલાં ટૂ-વ્હીલર્સ. ગંભીરા બ્રિજના તૂટી ગયેલા ભાગ પર લોખંડનું માળખું બેસાડવામાં આવ્યું છે.

તૂટી પડેલો ગંભીરા બ્રિજ ટૂ-વ્હીલર્સ માટે ખુલ્લો મુકાયો

તૂટેલા ભાગ પર લોખંડનું માળખું બેસાડીને બ્રિજ ફરી ચાલુ કરાયો

05 April, 2026 10:52 IST | Gujarat | Gujarati Mid-day Correspondent
ઉમેદવારો માટેનો બાંયધરી-પત્ર.

હું પક્ષપલટો કરીશ નહીં

બનાસકાંઠામાં કૉન્ગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ લેખિતમાં આપવી પડશે આવી બાંયધરી

05 April, 2026 09:30 IST | Banaskantha | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

રાજકોટ: ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’નું આયોજન, મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી

19મી સદીના આત્મજ્ઞાની સંત Shrimad Rajchandraના 125મા સમાધિદિન નિમિત્તે રાજકોટમાં “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 4 એપ્રિલથી 7 એપ્રિલ 2026 દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે યોજાઈ રહ્યું છે. આ આયોજન Shrimad Rajchandra Gyan Mandir Trust દ્વારા કરવામાં આવ્યું છે.
06 April, 2026 06:51 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ: 15 મહાનગરપાલિકા સહિત 393 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ વાગ્યું, અગત્યની તારીખો જાહેર થઈ. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન થશે. 28મી એપ્રિલે મતગણતરી થશે.

01 April, 2026 06:21 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
શિક્ષણ થકી ભવિષ્યને શક્તિ: જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઉર્જાનૂર સ્કોલરશીપ

શિક્ષણ થકી ભવિષ્યને શક્તિ: જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઉર્જાનૂર સ્કોલરશીપ

શિક્ષણ થકી ભવિષ્યને શક્તિ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઉર્જાનૂર સ્કોલરશીપ, પ્રથમ બેચમાં 92 વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ હેઠળ સંપૂર્ણ મફત શિક્ષણ લઈ રહ્યા છે અને દર વર્ષે 120 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે

01 April, 2026 02:32 IST | Surat | Bespoke Stories Studio
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, જૈનાચાર્ય પદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને લોકાર્પણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને કર્યું લોકાર્પણ

આ સંગ્રહાલય જૈનદર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન ધરોહરનું પવિત્ર કેન્દ્ર બન્યું છે

01 April, 2026 10:09 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK