ઍર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના વળતર અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણી મિશ્રાએ વળતર દસ્તાવેજો પર સવાલ ઉઠાવ્યા છે અને પારદર્શિતાની માંગ કરી છે, જેના પર ઍર ઇન્ડિયાએ સ્પષ્ટતા જારી કરી છે.
10 June, 2026 07:28 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને વળતર આપવા માટે ઍર ઇન્ડિયાએ જે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેમાં જણાવાયું છે કે જો ભવિષ્યની તપાસમાં નવા તથ્યો અથવા બેદરકારીના પુરાવા બહાર આવશે, તો પણ પરિવારો કોર્ટનો સંપર્ક કરી શકશે નહીં.
10 June, 2026 04:23 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
Bomb Threat in Gujarat: ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં જ પ્રભાવિત બિલ્ડિંગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે; વધુ તપાસ ચાલુ છે
10 June, 2026 03:17 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ચાંદીબજાર વિસ્તારમાં આનંદી મોદી નામની ટીનેજર તેના મામાને ત્યાં વેકેશન ગાળવા માટે આવી હતી.
10 June, 2026 12:32 IST | Jamnagar | Gujarati Mid-day Correspondent