Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શક્તિપીઠ અંબાજીમાં ૩૩,૧૩,૯૦૧ રૂપિયાનો ૨૬૩ ગ્રામ સોનાનો હાર માતાજીને થયો અર્પણ

ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં રાજકોટના એક માઈભક્તે ૩૩,૧૩,૯૦૧ રૂપિયાનો ૨૬૩ ગ્રામ સોનાનો હાર માતાજીને શ્રદ્ધાપૂર્વક અર્પણ કર્યો હતો.

06 January, 2026 04:17 IST | Amabji | Gujarati Mid-day Correspondent

૧૧ જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે PM મોદી

PM મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરીને આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ કૉન્ફરન્સ તેમ જ ત્યાર બાદના દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે રોકાણ આવશે.

06 January, 2026 04:11 IST | Rajkot | Gujarati Mid-day Correspondent

ભાગેડુ લગ્નોના વિરોધમાં પાટીદાર સમાજે યોજી રૅલી

મહિલાઓ, વડીલો અને યુવાનો-યુવતીઓ રૅલીમાં જોડાયાં તથા લગ્નનોંધણીના કાયદામાં સુધારો કરવાની માગણી કરી

06 January, 2026 06:56 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદના રિટાયર્ડ પ્રોફેસરને ​ડિજિટલ અરેસ્ટ કરીને છેતરનારા ૧૨ જણ પકડાયા

એકથી ૧૦ ટકા કમિશન લઈને કામ કરતા અમદાવાદ અને સુરતના આરોપીઓ ઝડપાયા : મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરના નામે ફોન કરીને ડરાવ્યા : કંબોડિયામાં કૉલ-સેન્ટર ચલાવતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગૅન્ગ સાથે સંકળાયેલા છે આરોપીઓ

04 January, 2026 10:50 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

જય ભોલે ગ્રુપ દ્વારા મંદિરમાં મુગટ અર્પણ કરાયો હતો

શક્તિપીઠ અંબાજીમાં માતાજીને અર્પણ થયો રત્નજડિત સુવર્ણ મુગટ

પોષી પૂનમની પૂર્વસંધ્યાએ ૪૩.૫૧ લાખ રૂપિયાનો સોનાનો મુગટ અર્પણ કર્યો અમદાવાદના જય ભોલે ગ્રુપે

03 January, 2026 11:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફૂલછોડથી બનેલું સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ પોર્ટ્રેટ

અમદાવાદના ફ્લાવર-શોમાં સર્જાયા બે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ૪૧.૧૭ મીટર લાંબા અને ૮ મીટર પહોળા ફ્લાવરને પોર્ટ્રેટનો તથા ૩૩.૬ મીટર વ્યાસવાળા ફ્લાવર મંડલાનો બન્યો વિક્રમ

03 January, 2026 09:58 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રવર્તન નિદેશાલય (ફાઇલ તસવીર)

ગુજરાતના IAS અધિકારી રાજેન્દ્ર કુમાર પટેલને EDએ કરી ધરપકડ, જાણો શું છે મામલો?

ગુજરાતના IAS અધિકારી રાજેન્દ્ર કુમાર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ લાંચ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં છે. આ કેસ ₹1,500 કરોડના જમીન કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.

02 January, 2026 08:36 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

અંબાણી પરિવારે નવા વર્ષની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શન સાથે કરી, જુઓ તસવીરો

અંબાણી પરિવારે નવા વર્ષની શરૂઆત વિશ્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે કરી.
03 January, 2026 02:57 IST | Somnath | Gujarati Mid-day Online Correspondent

શક્તિપીઠ અંબાજી મંદિર

અંબાજી મંદિરમાં આઠમની પૂજા પરથી રાજવી પરિવારનો વિશેષાધિકાર દૂર થયો

Ambaji Temple: અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમને દિવસે જે મહાઆરતી અને પૂજાનું આયોજન થતું હતું તેમાં દાંતાના માત્ર રાજવી પરિવારોને જ વિશેષાધિકાર આપવામાં આવતો હતો. હવે સામાન્ય શ્રધ્ધાળુઓ પણ આ પૂજાનો લાભ લઈ શકશે.

25 December, 2025 09:21 IST | Ambaji | Gujarati Mid-day Online Correspondent
 સુરત ઍરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલાં એક મહિલા અને પુરુષ.

સુરત ઍરપોર્ટ પર ૬+ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે એક મહિલા અને પુરુષ ઝડપાયાં

બૅન્ગકૉકથી ૧૭ કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજો બૅગમાં ગુપ્ત ખાનામાં છુપાવીને લાવ્યાં હતાં

24 December, 2025 07:53 IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગરની GIFT સિટીમાં વાઇન ઍન્ડ ડાઇન ફૅસિલિટીમાં થયા ફેરફાર

GIFT સિટીની મુલાકાત લેતા મુલાકાતીઓ તેમ જ વિદેશી અને અન્ય રાજ્યોના મુલાકાતીઓને લિકર-સેવન માટે મુક્તિ આપવામાં આવી છે.

24 December, 2025 07:50 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK