Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુજરાતનાં શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

સોમનાથમાં ભક્તો ઊમટ્યા દેવાધિદેવનાં દર્શને : વડનગર ડમરુના નાદથી ગુંજી ઊઠ્યું, શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી નીકળી ડમરુયાત્રા : સાળંગપુરમાં હનુમાનદાદાને કરવામાં આવ્યો કઠોળથી શિવસ્વરૂપ વાઘાનો શણગાર

14 August, 2026 10:47 IST | Somnath | Gujarati Mid-day Correspondent

ડીસામાં એશિયાનો પહેલો ડેઝર્ટ થીમ ઝુ અને નાઇટ સફારી બનશે

સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીએ આપી મંજૂરી : ૮૩ પ્રજાતિઓનાં ૨૭૦૦ જેટલાં દેશી અને વિદેશી પશુ-પક્ષીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર

13 August, 2026 08:29 IST | Banaskantha | Gujarati Mid-day Correspondent

ભારતના એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરમાં ઊજવાયો સિંહ દિવસ

સૌરાષ્ટ્રના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં બનાવેલા સ્મૃતિ સ્મારકમાં ગઈ કાલે સિંહપ્રેમીઓ અને વનકર્મચારીઓઅે એકઠા થઈને સિંહ ચાલીસા બોલી, આરતી ઉતારી અને પ્રસાદનું પણ કરવામાં આવ્યું આયોજન ઃ સિંહોના સંરક્ષણનો લીધો સંકલ્પ

11 August, 2026 10:59 IST | Saurashtra | Gujarati Mid-day Correspondent

સોમનાથમાં શ્રાવણમાં પહેલી વાર ૩૦ દિવસના ૫૧ કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન

૧૩ આ‍ૅગસ્ટથી શરૂ થશે શ્રાવણ શિવ મહોત્સવ

11 August, 2026 10:49 IST | Somnath | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગાંધીનગરમાં ગુજરાત સચિવાલયના ભોંયરામાં ભીષણ આગ, સરકારી રેકૉર્ડ્સને નુકસાન

Gujarat Secretariat fire: આજે સવારે ગાંધીનગરમાં સ્થિત ગુજરાત સચિવાલયના બ્લોક નંબર ૯ ના બેઝમેન્ટમાં આવેલા રેકૉર્ડ્સ રૂમમાં ભીષણ આગ; બે કલાકના ઓપરેશન બાદ આગ પર મેળવ્યો કાબૂ; દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં; તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા

10 August, 2026 02:31 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં પર્ફોર્મ કરતા કલાકારો.

વરસાદી વાતાવરણ વચ્ચે શરૂ થયો સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલ

સ્થાનિક કલાકારો સહિત દેશનાં ૮ રાજ્યોના કલાકારોએ પરંપરાગત લોકનૃત્યો સાથે કરી જમાવટ : કલા, લોકસંસ્કૃતિ અને પ્રકૃતિનો થયો સંગમ સાપુતારામાં

09 August, 2026 02:32 IST | Saputara | Gujarati Mid-day Correspondent
અમદાવાદનું વાઈબ્રન્ટ ફેસ્ટિવ કલ્ચર શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવ્યું છે: સ્કાયસ્કેનરનો ખુલાસો

અમદાવાદનું વાઈબ્રન્ટ ફેસ્ટિવ કલ્ચર શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે...

અમદાવાદના દર બેમાંથી એકથી વધુ પ્રવાસીઓ હવે તેમની રજાઓનું આયોજન મુખ્યત્વે સાંસ્કૃતિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરે છે, જ્યારે વારસો, તહેવારો અને આધ્યાત્મિક યાત્રાઓ શહેરના પ્રવાસ માટેની સૌથી મજબૂત પ્રેરણાઓ તરીકે ઉભરી આવ્યા છે.

07 August, 2026 07:38 IST | Ahmedabad | Bespoke Stories Studio


ફોટો ગેલેરી

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસે બન્નીના ઘાસના મેદાનોમાં ૨૦ કાળિયાર હરણનું સ્થળાંતર

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, ગુજરાત વન વિભાગે, વનતારાના ટૅકનિકલ સહયોગથી, કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ૨૦ કાળિયાર હરણ છોડ્યા હતા. આ જૂથમાં ૫ નર અને ૧૫ માદા છે, જે જામનગરના વનતારા સુવિધામાંથી બન્ની લઈ જવામાં આવ્યા હતા.
16 August, 2026 03:00 IST | Kutch | Gujarati Mid-day Online Correspondent

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતમાં વરસાદથી ત્રાહિમામ: 4ના મોત, 20,000 થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડાયા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં શુક્રવારે સવારે એક ટેમ્પો હાઇ-ટેન્શન પાવર લાઇનના સંપર્કમાં આવ્યો હતો. આ ઘટનામાં કલ્પેશ હળપતિ (30), નીતિન હળપતિ (32) અને જીગર હળપતિ (21) ના મોત થયા હતા; ત્રણેય ગાંડેવા ગામના રહેવાસી હતા.

01 August, 2026 10:01 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતમાં આગામી કલાકો ભારે! જોરદાર વરસાદની ચેતવણી, 6 જિલ્લાઓ માટે `રેડ એલર્ટ`

હવામાન વિભાગ અનુસાર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

01 August, 2026 07:40 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
બ્રેઇનડેડ જાહેર કરાયેલો મિથુન સ્વૈન (ડાબે), અમદાવાદ સ્ટેશનથી હૃદયને U.N. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં પહોંચાડવામાં આવ્યું હતું.

ભારતમાં પહેલી વાર ટ્રાન્સપ્લાન્ટ માટેનું હૃદય ટ્રેનમાં સુરતથી પહોંચ્યું અમદાવાદ

વંદે ભારત એક્સપ્રેસમાં પોણાચાર કલાક લાગ્યાઃ અમદાવાદ સ્ટેશનથી હૉસ્પિટલ સુધીનો બનાવવામાં આવ્યો ગ્રીન કૉરિડોર

01 August, 2026 02:25 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK