Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગીરમાં છેલ્લા એક અઠવાડિયામાં ૮ બાળસિંહનાં શંકાસ્પદ મોત થયાં

મૃત બાળસિંહોનાં સૅમ્પલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યાં : ત્રણથી ૪ દિવસમાં આવશે રિપોર્ટ

30 May, 2026 11:02 IST | Junagadh | Gujarati Mid-day Correspondent

BSFના જવાનો સર ક્રીકને ભુજમાં ચટ્ટાનની જેમ ઊભા છે જેને કારણે ભુજની જનતા સુરક્ષિત

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહસચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, સીમા પ્રબંધન સચિવ અને BSFના ડિરેક્ટર જનરલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા

30 May, 2026 10:51 IST | Bhuj | Gujarati Mid-day Correspondent

નવસારીના નવા મેયરને સત્તાવાર બંગલા-ગાડી નથી જોઈતાં

અશોક ધોરાજિયા પોતાના જ ઘરમાં રહેશે અને પોતાની જ કાર વાપરશે

30 May, 2026 10:42 IST | Navsari | Gujarati Mid-day Correspondent

અફેરનો ભાંડો ફૂટતાં મહિલાએ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા; પછી પોતે પણ ફિનાઇલ પીને...

Gujarat Crime News: ગુજરાતના વલસાડ જિલ્લામાં, એક મહિલાએ તેના પતિ સાથેના ઝઘડા બાદ તેના ત્રણ બાળકોની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પોતે પણ ફિનાઇલ પી લીધું હતું. મહિલાને ગંભીર હાલતમાં અમદાવાદમાં દાખલ કરવામાં આવી છે.

29 May, 2026 05:09 IST | Valsad | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં સાસુને ધક્કો મારીને વહુનું અપહરણ

પુત્રવધૂનું પહેલાં જેની સાથે અફેર હતું તે છોકરાએ કિડનૅપ કરી હોવાની સાસુને આશંકા

29 May, 2026 01:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સુરતનાં નવાં મેયર માયા માવાણી .વડોદરાનાં નવાં મેયર ગીતા મકવાણા.

સુરત, વડોદરા, ભાવનગર, આણંદ અને વાપીને મળ્યાં મહિલા મેયર

વડોદરામાં ચૉકલેટની કૅબિન ચલાવતાં ગીતા મકવાણા બન્યાં મેયર : સુરતનાં મેયર છે મૂળ સૌરાષ્ટ્રનાં માયા માવાણી જે સામાજિક ક્ષેત્રે છે કાર્યરત

29 May, 2026 12:59 IST | Surat | Gujarati Mid-day Correspondent
પંન્યાસશ્રી ૐકારશેખર વિજયજી મહારાજસાહેબના અકસ્માતનો વિડિયો-ગ્રૅબ, રોડ-અકસ્માતમાં કાળધર્મ પામેલા પંન્યાસશ્રી ૐકારશેખર વિજયજી મહારાજસાહેબ.

પંન્યાસ પ્રવર ૐકારશેખર વિજયજી મહારાજસાહેબ રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યા

એક જ અઠવાડિયામાં બે દિગંબર સાધ્વીજીઓ અને શ્વેતાંબર જૈન સાધુના રોડ-અકસ્માતમાં મોત : જૈન સમાજમાં વિહાર કરી રહેલા સાધુ-સંતોની સુરક્ષાના પ્રશ્ને ફરી ચકચાર જાગી છે

29 May, 2026 12:54 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે આ ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE), SSC, CBSEનું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
09 May, 2026 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પતિએ પત્નીને રૂ. 50 હજારમાં પોતાના મિત્રોને વેચી, પછી પોલીસમાં ગુમ થયાની...

Gujarat Crime News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પતિ-પત્નીના સંબંધોને શરમમાં મૂકે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની પત્નીને મિત્રોના સહારે રૂપિયા 50 હજારામાં વેચી નાખી હોવાનો ખુલાસો થયો છે.

27 May, 2026 01:41 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદમાં ઉમિયા માતાજીનું બની રહેલું મંદિર.

અમદાવાદમાં પાટીદારો દ્વારા બની રહ્યું છે લોખંડ વગર ઉમિયા માતાજીનું બેનમૂન મંદિર

૧૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવી ૧૩ માળની આધુનિક હૉસ્ટેલ અમદાવાદમાં ગુરુવારે થશે લોકાર્પણ : એકસાથે ૫૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે એવું વિશાળ હશે મંદિરનું ગર્ભગૃહ

26 May, 2026 09:23 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.7 કરોડની ચોરી, બૅન્ક કર્મચારીની ધરપકડ

Bank Fraud Case: Ahmedabad bank employee arrested for stealing ₹8.7 crore from RBI currency chest and laundering money.

25 May, 2026 03:30 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK