Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા

તાજેતરમાં રાહુલ ગાંધીએ કરેલા મનુસ્મૃતિની ટિપ્પણીઓને કારણે ઐતિહાસિક સમયથી વિવાદિત રહેલો આ ગ્રંથ ફરી એક વાર ચર્ચામાં છે. અવારનવાર વામપંથીઓ ‘મનુવાદ’થી આઝાદી માગતા હોય છે. એ બધા જ સવાલોના જવાબો મનુસંહિતાનો વિગતવાર અભ્યાસ કરનારાઓ નિષ્ણાતો પાસેથી જ મેળવીએ

30 August, 2026 12:48 IST | Mumbai | Ruchita Shah

આજના યુવાનોમાં વધી રહ્યો છે સંસ્કૃત ભાષા પ્રત્યે અનોખો પ્રેમ

આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે મળીએ મુંબઈના કેટલાક એવા લોકોને જેમના માટે સંસ્કૃત એ માત્ર શ્ળોકો ગોખવાની ભાષા નથી રહી પણ પ્રાચીન જ્ઞાનને પોતાની રીતે ડીકોડ કરવાની એક નવી રીત બની રહી છે

28 August, 2026 04:44 IST | Mumbai | Kajal Rampariya

રક્ષાબંધન ત્યારે જ ખરી જ્યારે રાખડી તો રૂબરૂ જ બંધાય

હવે તો પોસ્ટ અને કુરિયરમાં રાખડી મોકલી આપવાનું ચલણ ખૂબ વધી ગયું છે; પરંતુ આ બહેનોએ રક્ષાબંધનમાં ભાઈને રાખડી બાંધવાનો શિરસ્તો કદી તોડ્યો નથી, ભલેને ભાઈ દેશના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય?

28 August, 2026 04:32 IST | Mumbai | Darshini Vashi

રાખડીના એક તાંતણે બંધાય છે ત્રણથી ચાર પેઢીનો આખો પરિવાર

મુંબઈના કેટલાક પરિવારોમાં રક્ષાબંધન આજે પણ માત્ર ભાઈ-બહેનનો તહેવાર નથી પરંતુ ૩-૪  પેઢીઓને સાથે લાવતું વાર્ષિક ફૅમિલી રીયુનિયન બની ગયું છે. ત્યારે મળીએ એવા પરિવારોને જ્યાં રક્ષાબંધન વિશાળ પરિવારની સાથે ઊજવાય છે

28 August, 2026 04:21 IST | Mumbai | Heena Patel


અન્ય આર્ટિકલ્સ

અમેઠી પાસેના રામપુર પવારા ગામના દત્તેહરેશ્વરનાથ મહાદેવ.

પહલી રાખી તો મેરે મહાદેવ કો

બળેવના પર્વે ઉજ્જૈનના મહાકાલને ભસ્મ આરતીમાં ખાસ રાખડી બાંધવામાં આવે છે, જે બાબા જન્માષ્ટમી સુધી ધારણ કરે છે. અમેઠીના રામપુર પવારામાં બહેનો પહેલાં દત્તેહરેશ્વરનાથને રાખડી બાંધે છે, પછી પોતાના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધે છે.

23 August, 2026 05:37 IST | Amethi | Alpa Nirmal
મુંબઈના ઉત્સવોની શાન બની ગયો છે ઢોલ-તાશાનો ધમધમાટ

મુંબઈના ઉત્સવોની શાન બની ગયો છે ઢોલ-તાશાનો ધમધમાટ

મુંબઈનું ઢોલ-તાશા કલ્ચર હવે માત્ર ગણેશોત્સવ પૂરતું સીમિત રહ્યું નથી. પરંપરા, પૅશન અને એકતાના આ નાદમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે અને તાલબદ્ધ પર્ફોર્મન્સ હવે દેશ-વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે.

22 August, 2026 01:58 IST | Mumbai | Ruchita Shah
મંદિરનું ગર્ભગૃહ અને મરાઠા શૈલીના વાડાની યાદ અપાવતો સભામંડપ.

શ્રાવણમાં કાશી વિશ્વનાથધામ ન જઈ શકો તો મુંબઈના કાશી વિશ્વેશ્વર મંદિરમાં અચૂક જજો

મુંબઈના માટુંગામાં આવેલું ૨૪૩ વર્ષ જૂનું કાશી વિશ્વેશ્વર મંદિર પેશવાઈ સ્થાપત્ય, લાકડાની કારીગરી અને દાઢી-મૂછવાળી દુર્લભ શિવ પ્રતિમા માટે જાણીતું છે. શ્રાવણમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

22 August, 2026 01:50 IST | Mumbai | Kajal Rampariya


ફોટો ગેલેરી

કવિવાર: હું જ્યાં આળોટું ત્યાં બાનો ખોળો – કવિ અરવિંદ બારોટ

કવિવારની શ્રેણીમાં આજનો મણકો કવિ અરવિંદ બારોટના નામનો. તેઓ મૂળ અમરેલીના સાવરકુંડલાના. અમદાવાદમાં રહેતા આ સર્જકને ગુજરાતી પ્લેબેક સિંગર તરીકે પણ મોટા ગજાનું કામ કર્યું છે. ગીતકાર, સંગીતનિર્દેશક, કંપોઝર તો ખરા જ પણ એ બધાંના મૂળમાં છે તેમનું `કવિ`પણું! આઠ હજારથી પણ વધારે ગીતોને પોતાના કંઠે રેલાવનારા આ ગાયકે દોઢસોથી પણ વધુ ગુજરાતી ચિત્રપટોમાં સંગીત આપ્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
01 September, 2026 09:00 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર

ત્યાગની વૃત્તિ જો મનમાં જન્મે તો દાનની વૃત્તિ પણ આપોઆપ વધે

જૂની વાતોને મગજમાંથી કાઢી નાખવાથી દિમાગ કેટલું સાફ થઈ જાય. રાખવાયોગ્ય જે કામની વાતો છે એને દિમાગમાં રાખીએ. જે હિસાબ ઘરનો છે એ જ હિસાબ દિમાગનો છે. જે રીતે આપણે ઘર સાફ કરીએ છીએ, સજાવીએ છીએ એ જ રીતે આપણા દિલને પણ સજાવીએ

17 July, 2026 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કરોડો રૂપિયા કરતાં પણ બોલાતા જૂઠાણાનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાના ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર થયું. તેમણે મારી સામે કેસ કર્યો

16 July, 2026 11:28 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે સાંભળો એ કરવાનું શરૂ કરો તો ઘટના ઘટે અને તો જ સફળતા મળે

આંખો ખોલવી વિચાર છે, આંખો બંધ કરવી વિશ્વાસ છે. આંખો ક્યારે ખોલવી અને આંખો ક્યારે બંધ કરવી એનું નામ પુરુષાર્થ છે

15 July, 2026 04:04 IST | Mumbai | Morari Bapu

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK