આપણે બૅન્કમાં પૈસા સાચવીએ છીએ, પણ ‘શુભેચ્છાઓનું ખાતું’ ખોલીને પ્રેમ, દયા અને કરુણાની લાગણીઓ પણ વહેંચી શકીએ છીએ. સકારાત્મક વિચારો અને સંકલ્પશક્તિથી દુઃખી લોકો સુધી શુભેચ્છાના સ્પંદનો પહોંચાડી શકાય છે.
14 September, 2026 11:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝિંદગી મેં મુશ્કિલોં કા આના પાર્ટ ઑફ લાઇફ હૈ ઔર ઉનમેં સે હંસકર બહાર આના આર્ટ ઑફ લાઇફ હૈ.
14 September, 2026 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિસ્થિતિના કારણે કદાચ તમારાથી ગુસ્સો થઈ જાય તો એ અર્થદંડ કહેવાય; પણ પછી એ ગુસ્સાને તમે કલાકો, દિવસો કે મહિનાઓ સુધી મનમાં વાગોળ્યા કરો તો એ અનર્થદંડ કહેવાય .
14 September, 2026 10:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તપ એ કોઈ બહારનો દંભ કે ભૂખ્યા રહેવાની સજા નથી, પરંતુ ખોરાકના બંધનમાંથી મુક્ત થઈને અંતરના આનંદને પામવાની કળા છે.
14 September, 2026 09:42 IST | Mumbai | Ruchita Shah