ભગવાન બુદ્ધના એક પ્રસંગમાં માટીથી પથ્થર, લોખંડ, અગ્નિ, પાણી અને પવન સુધીની શક્તિ સમજાવવામાં આવે છે. અંતે બુદ્ધ કહે છે કે પવન કરતાં પણ બળવાન સંકલ્પ છે, કારણ કે દૃઢ નિશ્ચય માણસને આગળ વધવાની શક્તિ આપે છે.
16 September, 2026 06:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાચ સાફ કરવાથી મોઢા પરનો ડાઘ નથી ભૂંસાતો એમ સાચી ક્ષમાપના એ સામા માણસને નહીં; પોતાનાં કર્મો, પૂર્વગ્રહો અને અજ્ઞાત મનના સંસ્કારોને સાફ કરવાનું વિજ્ઞાન છે
16 September, 2026 05:03 IST | Mumbai | Ruchita Shah
ક્ષમાપના પાયાની જરૂરિયાત છે. ક્ષમાવિહોણું જીવનનો તો રણ જેટલુંય રળિયામણું નથી લાગતું. રણમાંય રાત પડ્યે રેતીનો સુંવાળો અને શીળો-શીળો સ્પર્શ સાંપડે છે
16 September, 2026 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Rishi Panchami 2026: શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે; આ દિવસ મુખ્યત્વે સપ્તઋષિઓના પૂજન અને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમર્પિત છે ત્યારે જાણીએ આજના દિવસનું મહત્વ
15 September, 2026 10:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent