Krishna Janmashtami 2026: શ્રીકૃષ્ણના જીવનનું એક પાસું આજે પણ લોકોમાં ભારે જિજ્ઞાસા જગાડે છે — તેમની ૧૬,૧૦૮ પત્નીઓનું રહસ્ય. આ સ્ત્રીઓ કોણ હતી? શ્રીકૃષ્ણે તેમની સાથે વિવાહ કેમ કર્યા? તેમની આઠ મુખ્ય રાણીઓ કોણ હતી? ચાલો જાણીએ
03 September, 2026 10:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કબૂતર જીવતું છે કે મરેલું એનો નિર્ણય જ્યોતિષીએ નહીં, પરંતુ તેને હાથમાં પકડનાર વ્યક્તિએ કરવાનો હતો. આ પ્રેરણાદાયી વાર્તા સમજાવે છે કે જીવનની પ્રગતિ અને સંબંધોનું ભવિષ્ય પણ આપણા પોતાના નિર્ણયો પર આધારિત છે.
02 September, 2026 03:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાહિત્ય, સદ્ભાવના અને સ્વસ્થ જીવનનો સુંદર ત્રિવેણી સંગમ આ પ્રેરણાદાયી કિસ્સામાં જોવા મળે છે. વાંચનને જીવનનો આધાર બનાવનાર ૧૦૧ વર્ષની મહિલાની જ્ઞાનપિપાસા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ સૌ માટે પ્રેરણારૂપ બની રહે છે.
01 September, 2026 02:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંતિમ વિદાય એવા મૃતદેહને વળાવવાની પ્રક્રિયા ચાલતી હોય એવા સમયે કેટલાક નીતિનિયમો શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે જે જાણવા અને જીવનમાં અમલમાં મૂકવા જેવા છે
30 August, 2026 02:27 IST | Mumbai | Acharya Devvrat Jani