મુંબઈના માટુંગામાં આવેલું ૨૪૩ વર્ષ જૂનું કાશી વિશ્વેશ્વર મંદિર પેશવાઈ સ્થાપત્ય, લાકડાની કારીગરી અને દાઢી-મૂછવાળી દુર્લભ શિવ પ્રતિમા માટે જાણીતું છે. શ્રાવણમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.
22 August, 2026 01:50 IST | Mumbai | Kajal Rampariya
શ્રાવણમાં ગંગાજળ લઈને મહાદેવને અર્પણ કરવાની કાવડયાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ સંકલ્પ, સંયમ, ત્યાગ અને શ્રદ્ધાની કઠિન સાધના છે. જાણીએ આ પરંપરાની શરૂઆત, પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક મહત્ત્વ.
16 August, 2026 07:38 IST | Mumbai | Aashutosh Desai
Shravan 2026 special: શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શહેરો અને ગામડાઓમાં સાપ દેખાવાની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો આવે; પવિત્ર મોસમમાં સાપના ભ્રમણ પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ચોમાસાનું વિજ્ઞાન, જીવવિજ્ઞાન, પર્યાવરણીય અનુકૂલન પણ એટલું જ જવાબદાર
13 August, 2026 11:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં શરૂ થયેલું ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે, જ્યાં આધુનિક ટેક્નૉલૉજીથી દેશની લગભગ ૩૮૦ ભાષાઓ, લિપિઓ અને ભાષાકીય વિરાસતની અનોખી સફરનો અનુભવ કરાવવામાં આવે છે.
09 August, 2026 04:15 IST | Kolkata | Laxmi Vanita