Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મુંબઈના ગુજરાતી કથકગુરુના ગ્રુપને તક મળી સોમનાથ મંદિરમાં પર્ફોર્મ કરવાની

ડૉ. પીયૂષ રાજ દ્વારા સ્થાપિત નટનમ સ્ટુડિયો ફૉર પર્ફોર્મિંગ આર્ટ્‍સે સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યથી લઈને અત્યાર સુધીની ગાથાને કથકસ્વરૂપે રજૂ કરી

20 September, 2026 12:15 IST | Gir Somnath | Darshini Vashi

સુખદ આશ્ચર્ય જેવો સત્સંગનો પ્રભાવ કેટલો ટકશે?!

પર્યુષણની વાત કરું તો આપણા આ મુંબઈ શહેરમાં ૮ દિવસ દરમ્યાન પૂજા-પાઠ, ભક્તિ-પ્રભાવના, અધ્યાત્મ અને ઉન્નતિના માર્ગ પર ચાલવાના આયામો, આત્મલક્ષી વ્યાખ્યાનો, ધર્મઆરાધના અને ત્યાગ-તપસ્યાના કેટકેટલા ઉપક્રમો યોજાય છે. લાખો લોકો આ બધામાં સામેલ થાય છે

18 September, 2026 02:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એક વાત યાદ રાખજો, ગંગાનો ઘાટ હોય પણ ઘાટની ગંગા ન હોય

ગંગામાં ડૂબકી મારવાની છે. બધા ગમે તે ઘાટ પર નહાય, પણ એ જ ગંગામાં ડૂબકી મારવાની છે.

18 September, 2026 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

દુર્યોધનને દુર્યોધન બનીને નહીં, અર્જુન બનીને જ હરાવી શકાય; પણ...

રાયપુરમાં એક બહેને જીવનમાં પહેલી વાર અઠ્ઠમની તપશ્ચર્યા કરી. નબળી કડી તોડવાનો નિયમ માંગતા તેમણે પતિ સાથે મળીને આજીવન બ્રહ્મચર્યનું પચ્ચક્ખાણ લીધું. લેખમાં પ્રભુ પ્રત્યેની પ્રીત અને આત્મસંયમનું મહત્ત્વ સમજાવાયું છે.

17 September, 2026 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

મિચ્છા મિ દુક્કડં

સબકૉન્શ્યસ માઇન્ડમાંથી વેરનાં મૂળિયાં ઉખાડવાની પ્રોસેસ એટલે મિચ્છા મિ દુક્કડં

કાચ સાફ કરવાથી મોઢા પરનો ડાઘ નથી ભૂંસાતો એમ સાચી ક્ષમાપના એ સામા માણસને નહીં; પોતાનાં કર્મો, પૂર્વગ્રહો અને અજ્ઞાત મનના સંસ્કારોને સાફ કરવાનું વિજ્ઞાન છે

16 September, 2026 05:03 IST | Mumbai | Ruchita Shah
પૂ. ધીરજમુનિ મ.સા.

આત્મશુ‌દ્ધિમાં લેબલ કરતાં લેવલ અ‌તિ જરૂરી છે

ક્ષમાપના પાયાની જરૂ‌રિયાત છે. ક્ષમા‌વિહોણું જીવનનો તો રણ જેટલુંય ર‌ળિયામણું નથી લાગતું. રણમાંય રાત પડ્યે રેતીનો સુંવાળો અને શીળો-શીળો સ્પર્શ સાંપડે છે

16 September, 2026 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિઓની પૂજા શા માટે કરવામાં આવે છે? આ પૌરાણિક કથા ખબર છે?

Rishi Panchami 2026: શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે; આ દિવસ મુખ્યત્વે સપ્તઋષિઓના પૂજન અને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમર્પિત છે ત્યારે જાણીએ આજના દિવસનું મહત્વ

15 September, 2026 10:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

ગણેશોત્સવ 2026: ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે લાડકા બાપ્પા બિરાજમાન, જુઓ તસવીરો

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ ચાલી રહી છે. મોટા મોટા મંડળો સાથે ઘરે-ઘરે બાપ્પાનું આગમન થઈ ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોએ તેમના લાડકા બાપ્પાની તસવીરો ભવ્ય અને અનોખા ડેકોરેશન સાથે શૅર છે.
16 September, 2026 04:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગણપતિબાપ્પા

તત્ત્વવેત્તા અને નેતા છે આપણા ગણપતિબાપ્પા

ગણ-પતિ એટલે સમૂહનો પતિ એટલે કે નેતા. તે ગુણ-પતિ પણ હોવો જોઈએ. નેતા અને તત્ત્વવેત્તામાં કયા-કયા ગુણો હોવા જોઈએ એ તેમના સ્વરૂપમાંથી પ્રદર્શિત થાય છે. આજે આપણે આ સ્વરૂપોની ખાસિયતો સમજીએ લઈએ

13 September, 2026 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સાત સમંદર પાર પણ રંગેચંગે થાય છે પર્યુષણની ઉજવણી

અકલ્પનીય સ્તરે થયું છે પર્યુષણનું ગ્લોબલાઇઝેશન

13 September, 2026 02:30 IST | Mumbai | Ruchita Shah
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

મારો એકરાર... પરિવારને બનાવીશ પ્રભુ પરિવાર!

વિનય એક એવું યંત્ર છે જેના એકના આધારે સંસારની સફળતાની દરેક ફૅક્ટરી ચાલતી હોય છે.

13 September, 2026 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK