સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે સ્વાર્થને કારણે કેટલાક લોકો તેમનાં પ્રલોભનો પૂરાં ન થતાં જોઈને આપણા પર ભડકવા લાગે છે અને મર્યાદા, શાલીનતા, સજ્જનતા, આત્મીયતા તેમ જ ન્યાયને પથ્થર સાથે બાંધીને ઊંડી ખાઈમાં ફેંકી દે છે
10 November, 2025 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent