Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કેમ જયપુરમાં બની રહ્યું છે ગુપ્ત વૃંદાવન ધામ?

નરસિંહ મહેતાના પદની જેમ જૂજવાં રૂપે અનંત ભાસતા શ્રીકૃષ્ણનાં અનેક સ્વરૂપો અને લીલાઓ પ્રચલિત છે. જોકે દ્વાપરયુગમાં રાધાના આ શ્યામના ગોપિત લીલાકાળને ઉજાગર કરતું અનોખું ધામ જયપુરમાં બની રહ્યું છે.

16 November, 2025 04:25 IST | Jaipur | Aashutosh Desai

પારિવારિક ધોરણે સત્સંગ કરવાથી ઘરમાં જ એક સુંદર વાતાવરણ ઊભું થઈ શકે છે

જોકે પરિવાર સત્સંગ સભા કેવી રીતે કરવી એ પણ સમજી-વિચારીને નક્કી કરવા જેવું છે.

13 November, 2025 12:48 IST | Mumbai | Vaishnavacharya Dwarkeshlalji

જેણે ભક્તિ નથી કરવી કે નથી કરવા દેવી તે ભાતભાતના તર્કવિતર્ક કરે છે

ભાવનું સર્જન સાધનભક્તિ વગર અસંભવ છે

12 November, 2025 01:43 IST | Mumbai | Morari Bapu

સમય પહેલાં ને સમય પછી મળનારી ચીજનું મૂલ્ય શૂન્ય

અરે, ડૉક્ટર પણ દરદીને એના સમયે જ દવા આપે છે, યોગ્ય સમયે જ ઑપરેશન કરે છે અને યોગ્ય સમયે જ હૉસ્પિટલમાંથી રજા આપે છે. ટૂંકમાં, કોઈ પણ ચીજ વ્યક્તિને યોગ્ય સમયે મળે એમાં જ તેનું હિત, સુખ અને સલામતી છે. સમય પહેલાં મળી જતી વસ્તુ વ્યક્તિના હિતને જોખમાવે છે.

11 November, 2025 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે સ્વયં પોતે પરાવલંબી અને પરોપજીવી થઈ ઓશિયાળું જીવન જીવે તેને ત્યાગી ન માનવો

અપરિગ્રહી તેને કહેવાય જે કોઈનું આપેલું કશું લેતો નથી અથવા પોતાની આવશ્યકતાઓ એટલી ઓછી કરી નાખે છે કે તેને બીજાની પાસેથી કશું લેવું પડતું નથી

07 November, 2025 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વૃક્ષ કરમાય એ જીવન-ક્રમ, પણ એને કાપવું એ સૌથી મોટો ક્રાઇમ છે

પશુથી લઈને પ્રકૃતિને જાળવવી અત્યારે અત્યંત અનિવાર્ય છે ત્યારે એવા પ્રકારની નીતિઓ ઘડાવી પણ ખૂબ જરૂરી બને છે

06 November, 2025 12:52 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

એક જ દે ચિનગારી દયામય, એક જ દે ચિનગારી...

જીવન એક રાસ છે, દેહ ગોપી છે અને અંદરનું ચૈતન્ય કૃષ્ણ છે. આપણું જીવન કૃષ્ણકૃપાથી ચાલે છે. જેણે જીવન આપ્યું છે તેણે જીવન ચાલતું રહે એ માટે પણ વ્યવસ્થા કરી છે.

05 November, 2025 04:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: આગિયો સૂરજથી થોડું તેજ લઇ આવ્યો- કવિ શોભિત દેસાઈ

ગુજરાતી ગઝલને જેણે શ્વાસમાં જીવી છે તેવા મુંબઈના કવિ શોભિત દેસાઈનો આજે જન્મદિવસ છે. શુદ્ધ ગુજરાતી ગઝલ માટે પણ તેઓનું નામ જાણીતું છે. શોભિત દેસાઈની કલમેથી આપણને નાટકો પણ મળ્યાં છે. સાહિત્યને આવરી લેતા અનેક શો તેઓએ કર્યા છે. ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબ પરનો તેમનો વન-મેન-શો `આનંદ-એ-બયાન` ખૂબ જાણીતો છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
11 November, 2025 12:49 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પૈસો ગજવામાં હોય ત્યાં સુધી ઠીક, પણ હવે તો એ દિલો -દિમાગમાં છવાયો છે

પૈસો ગજવામાં હોય ત્યાં સુધી ઠીક, હવે તો દિલમાં-દિમાગમાં બધે છવાયો છે એટલે દિલમાં જે રહેતા અને દિમાગમાં જે રહેતું એ બધાએ જગ્યા ખાલી કરવાનો વારો આવ્યો છે. આને સામાજિક દુર્ઘટના કહેવાની હિંમત પણ આજે કેટલામાં હશે?

21 October, 2025 05:07 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
કકળાટ કાઢવાની વિધિનું વિજ્ઞાન અને દક્ષિણ ભારતમાં આજના દિવસે ઘરની બહાર ચોખાના લોટમાંથી રંગોળી બનાવવામાં આવે છે

બુરી નઝરવાલે તેરા મુંહ કાલા

કાળીચૌદશના દિવસે કકળાટ કાઢીને પરિવારને શુભત્વ આપવાની વિધિ તો સૌકોઈ જાણે છે, એ સિવાય પણ શાસ્ત્રોમાં કેટલીક વિધિ દર્શાવવામાં આવી છે જે ઘરમાંથી નેગેટિવ ઊર્જા બહાર કાઢવાનું કામ કરે છે.

19 October, 2025 11:02 IST | Mumbai | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

ભક્તિ જ આપણને ધીમે-ધીમે સાચા પ્રકાશ તરફ લઈ જશે

ભક્તિ અભિલાષા વગરની એટલે કે ઈચ્છા વિનાની હોવી જોઈએ

15 October, 2025 08:13 IST | Mumbai | Morari Bapu

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK