Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વડીલોની આજ્ઞામાં રહેવું એ ગુલામી નહીં, સુરક્ષાકવચ છે

અત્યારના સમયમાં છોકરાઓ જ નહીં, છોકરીઓને પણ વડીલોની વાત માનવી કે તેમની આજ્ઞા મુજબ ચાલવું ગમતું નથી

15 December, 2025 02:27 IST | Mumbai | Swami Satchidananda

ધર્મને સાચી રીતે સમજવો હોય તો પહેલાં માણસાઈને ઓળખો

મોક્ષને પામવા મેં ભારતભરની યાત્રા કરી અને એ પછી મને નિરાશા જ સાંપડી પણ એ જે અનુભવ મળ્યો એ અનુભવે ઘણું શીખવી દીધું

10 December, 2025 02:28 IST | Mumbai | Swami Satchidananda

હકીકત એક જ, માલ પડ્યો રહે છે અને માલિક રવાના થાય છે

પોતાના જીવનની સુખાકારીમાં વાપર્યા બાદ અને ભવિષ્યની સલામતી માટે રાખ્યા બાદ પોતાની મૂડી સારાં કાર્યોમાં વાપરવાનું જેને સૂઝ્યું તે પોતાનાં સત્કાર્યોનો આનંદ આ જ ભવમાં માણી લે છે

09 December, 2025 02:39 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

અધ્યાત્મ : આજના યુગની સૌથી જરૂરી જીવનકલા

આધ્યાત્મિક પ્રગતિ માત્ર વ્યક્તિગત લાભ માટે નથી, એ સમાજમાં પણ એક શાંતિપૂર્ણ અને સમાનતાભર્યું વાતાવરણ સર્જવા માટે અનિવાર્ય છે

08 December, 2025 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

આ ચોકડીમાં બેસીને પ્રમુખસ્વામી મહારાજે વાસણો ઉટકેલાં અને અમદાવાદમાં આવેલી આંબલીવાળી પોળ.

કેમ ખાસ છે અમદાવાદની આંબલીવાળી પોળ?

પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આંબલીવાળી પોળ એક મહત્ત્વનો મુકામ બની રહી. પ્રમુખસ્વામી મહારાજ અને આંબલીવાળી પોળનો નાતો જૂનો છે એ વિશે વાત કરતાં અક્ષરવત્સલદાસ સ્વામી કહે છે, ‘૧૯૩૯માં અહીં પોળમાં એક વિશેષ પ્રસંગ બન્યો.

07 December, 2025 02:50 IST | Ahmedabad | Shailesh Bhatia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કેવું કહેવાય, જે સૌભાગ્ય શ્રીરામના પિતાને પ્રાપ્ત ન થયું એ જટાયુને પ્રાપ્ત થયું

જટાયુને પણ શ્રીરામ મળે. સ્વયં શ્રીરામે જટાયુના અગ્નિસંસ્કાર કર્યા પોતાના હાથે, જે સૌભાગ્ય શ્રીરામના પિતાને પ્રાપ્ત ન થયું

04 December, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

જ્યારે અર્જુને કહ્યું, હમ સે ના હો પાએગા અને શ્રીકૃષ્ણ બોલ્યા, મૈં હૂં ના

વિશ્વનું પહેલું કાઉન્સેલિંગ સેશન યોજાયું હતું પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં, જેમાં થેરપિસ્ટ હતા ભગવાન શ્રીકૃષ્ણ

01 December, 2025 12:06 IST | Mumbai | Ruchita Shah


ફોટો ગેલેરી

કવિવાર: આસોમાં સ્મરણોના દીવા રૂંવે રૂંવે રોયાં સાજન.... કવિ પુરુરાજ જોશી

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિશ્રી પુરુરાજ જોશી અને તેમની શબ્દયાત્રાની. પુરુરાજ જોશીનો જન્મ નડિયાદમાં થયો હતો. ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી અને શિક્ષક તરીકે તેમણે કામ કર્યું. લેખન અને સંપાદનના ક્ષેત્રે તેમનું પ્રદાન વિશિષ્ટ રહ્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
16 December, 2025 01:25 IST | Mumbai | Dharmik Parmar

સ્વયંભૂ વરાહ સ્વામીની મૂર્તિ‍

ચાલો જઈએ વિષ્ણુજીના સૌથી શક્તિશાળી ગણાતા શ્રી વરાહ સ્વરૂપનાં દર્શને

ઉત્તર ભારત, મધ્ય ભારત અને ઈવન પશ્ચિમ ભારતની સરખામણીએ સાઉથ ઇન્ડિયામાં સનાતન સંસ્કૃતિ, ધર્મ, શાસ્ત્રો, સ્થાપત્યો વધારે સારી રીતે સચવાયાં છે.

16 November, 2025 05:01 IST | Chennai | Alpa Nirmal
ગુપ્ત વૃંદાવન

કેમ જયપુરમાં બની રહ્યું છે ગુપ્ત વૃંદાવન ધામ?

નરસિંહ મહેતાના પદની જેમ જૂજવાં રૂપે અનંત ભાસતા શ્રીકૃષ્ણનાં અનેક સ્વરૂપો અને લીલાઓ પ્રચલિત છે. જોકે દ્વાપરયુગમાં રાધાના આ શ્યામના ગોપિત લીલાકાળને ઉજાગર કરતું અનોખું ધામ જયપુરમાં બની રહ્યું છે.

16 November, 2025 04:25 IST | Jaipur | Aashutosh Desai
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પારિવારિક ધોરણે સત્સંગ કરવાથી ઘરમાં જ એક સુંદર વાતાવરણ ઊભું થઈ શકે છે

જોકે પરિવાર સત્સંગ સભા કેવી રીતે કરવી એ પણ સમજી-વિચારીને નક્કી કરવા જેવું છે.

13 November, 2025 12:48 IST | Mumbai | Vaishnavacharya Dwarkeshlalji

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK