સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે સ્વાર્થને કારણે કેટલાક લોકો તેમનાં પ્રલોભનો પૂરાં ન થતાં જોઈને આપણા પર ભડકવા લાગે છે અને મર્યાદા, શાલીનતા, સજ્જનતા, આત્મીયતા તેમ જ ન્યાયને પથ્થર સાથે બાંધીને ઊંડી ખાઈમાં ફેંકી દે છે
10 November, 2025 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અપરિગ્રહી તેને કહેવાય જે કોઈનું આપેલું કશું લેતો નથી અથવા પોતાની આવશ્યકતાઓ એટલી ઓછી કરી નાખે છે કે તેને બીજાની પાસેથી કશું લેવું પડતું નથી
07 November, 2025 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પશુથી લઈને પ્રકૃતિને જાળવવી અત્યારે અત્યંત અનિવાર્ય છે ત્યારે એવા પ્રકારની નીતિઓ ઘડાવી પણ ખૂબ જરૂરી બને છે
06 November, 2025 12:52 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
જીવન એક રાસ છે, દેહ ગોપી છે અને અંદરનું ચૈતન્ય કૃષ્ણ છે. આપણું જીવન કૃષ્ણકૃપાથી ચાલે છે. જેણે જીવન આપ્યું છે તેણે જીવન ચાલતું રહે એ માટે પણ વ્યવસ્થા કરી છે.
05 November, 2025 04:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent