નરસિંહ મહેતાના પદની જેમ જૂજવાં રૂપે અનંત ભાસતા શ્રીકૃષ્ણનાં અનેક સ્વરૂપો અને લીલાઓ પ્રચલિત છે. જોકે દ્વાપરયુગમાં રાધાના આ શ્યામના ગોપિત લીલાકાળને ઉજાગર કરતું અનોખું ધામ જયપુરમાં બની રહ્યું છે.
16 November, 2025 04:25 IST | Jaipur | Aashutosh Desai
જોકે પરિવાર સત્સંગ સભા કેવી રીતે કરવી એ પણ સમજી-વિચારીને નક્કી કરવા જેવું છે.
13 November, 2025 12:48 IST | Mumbai | Vaishnavacharya Dwarkeshlalji
ભાવનું સર્જન સાધનભક્તિ વગર અસંભવ છે
12 November, 2025 01:43 IST | Mumbai | Morari Bapu
અરે, ડૉક્ટર પણ દરદીને એના સમયે જ દવા આપે છે, યોગ્ય સમયે જ ઑપરેશન કરે છે અને યોગ્ય સમયે જ હૉસ્પિટલમાંથી રજા આપે છે. ટૂંકમાં, કોઈ પણ ચીજ વ્યક્તિને યોગ્ય સમયે મળે એમાં જ તેનું હિત, સુખ અને સલામતી છે. સમય પહેલાં મળી જતી વસ્તુ વ્યક્તિના હિતને જોખમાવે છે.
11 November, 2025 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent