અર્થાત્ તું સ્વયં દીપક બન અને એ જ્ઞાનપ્રકાશ વડે આત્માને ઉજ્જ્વળ કર. સાડાપચીસસો વર્ષ પૂર્વે બુદ્ધે કહેલું આ વિધાન સાંપ્રત સમયમાં પણ ઉચિત છે : આવતી કાલે બુદ્ધપૂર્ણિમા છે એ નિમિત્તે આપણે જઈએ ગૌતમ બુદ્ધના નિર્વાણસ્થળ કુશીનગર
12 May, 2025 07:02 IST | Mumbai | Alpa Nirmal
આજે મધર્સ ડે નિમિત્તે મિડ-ડેએ વાત કરી કેટલીક એવી વીર માતાઓ સાથે જેમના સપૂતે દેશ માટે, આપણી રક્ષા માટે શહીદી વહોરી. જેમના લાડકવાયા દેશના દુશ્મનો સામે લડતાં-લડતાં જાનની બાજી લગાવી ગયા અને મા, મમ્મી, અમ્મા, આઈ કહેનારા તેમના દીકરાએ કાયમી અલવિદા કહી દીધું
11 May, 2025 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ અદ્વિતીય યજ્ઞમાં આચાર્યજી દુર્લભ આધ્યાત્મિક સાધનાઓ થકી ઉપસ્થિતોને તેમના જીવનના અવરોધો દૂર કરવા માટે ધન અને સફળતા મેળવવા માટે અને બીમારીઓથી તુરંત મુક્તિ મેળવી આપવા માટે માર્ગદર્શન કરશે.
10 May, 2025 06:25 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રોધ મનુષ્ય પર સવાર થાય છે ત્યારે મનુષ્યને એ નુકસાન પહોંચાડે છે. ક્રોધ કમજોરીનું પ્રતીક છે. જે સંયમી છે તે ક્રોધના સ્વામી છે, તે ક્રોધને પણ કાબૂમાં કરી લે છે. ક્રોધ તેમના વશમાં હોય છે, તે ક્રોધના વશમાં નથી હોતા. ક્રોધ તો તેમનું સાધન છે.
07 May, 2025 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent