ઑફિસના ઉપલા માળે અલગ-અલગ કમરામાં તમે જાઓ અને એકબીજાને મળ્યા વિના આપેલા આ કાગળમાં તમને દર મહિને કેટલા રૂપિયા મળે તો તમારો મહિનો નીકળી જાય એ રકમ લખી આવો!
06 January, 2026 02:27 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
શાસ્ત્રો અનુસાર દેહથી ન્યારા થવાનો અનુભવ સર્વ પ્રકારના અધ્યાત્મિક અનુભવોનો આધાર છે અને આ જ અનુભવમાં નિરંતર ટકી રહેવાથી પ્રભુમિલનનો, પ્રભુપ્રેમનો અને ઈશ્વરીય શક્તિઓનો અનુભવ આપણને થાય છે
05 January, 2026 03:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉડુ જેવું તાલવાદ્ય મળવું મુશ્કેલ હતું એટલે આ કલાકારે બનાવવાનું શરૂ કરી દીધું
04 January, 2026 12:33 IST | Ahmedabad | Laxmi Vanita
સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ કહે છે કે મહા મહિનાના પવિત્ર દિવસોમાં જ્યારે બ્રહ્માજીએ મહાયજ્ઞ કર્યો હતો એ દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન, કલ્પવાસ, દાન અને ધાર્મિક અનુષ્ઠાનો થકી મનુષ્ય જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાની દિશા ખોલી શકે છે.
04 January, 2026 11:33 IST | Prayagraj | Aashutosh Desai