માણસ જ્યારે અહમ્ છોડી નથી શકતો ત્યારે તે ખોટા રસ્તે આગળ વધવા માટે ઉતાવળો થઈ જાય છે.
06 April, 2026 11:55 IST | Mumbai | Swami Satchidananda
શ્રીકાકુલમ જિલ્લામાં ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.
05 April, 2026 12:41 IST | Mumbai | Laxmi Vanita
કચ્છનાં ગામડાંઓમાં ડાયરાઓ દ્વારા લોકજાગૃતિનું કામ કરતા લાલ રાંભિયાના ૭૫મા જન્મદિવસની આજે જાહેર ઉજવણી થઈ રહી છે ત્યારે તેમની સફર પર એક નજર કરીએ
05 April, 2026 08:52 IST | Mumbai | Vasant Maru
મુંબઈની સતત દોડતી જિંદગી વચ્ચે વરલીમાં આવેલું જૅપનીઝ બુદ્ધ ટેમ્પલ ભારત અને જપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. અહીંનું શાંત વાતાવરણ જૅપનીઝ સંસ્કૃતિનો પરિચય કરાવે છે જે મુંબઈમાં રહીને એક વાર ચોક્કસ અનુભવવા જેવું છે
04 April, 2026 06:57 IST | Mumbai | Heena Patel