ગાયોએ કરેલી આ પદયાત્રાની ખૂબી એ હતી કે જેમની પાસે એક પણ ગાય નથી એવા અમદાવાદના સંદીપ ખંભાળિયાએ આ ગૌપદયાત્રા યોજી હતી. આવો જાણીએ ગાયોની આ અનોખી પદયાત્રા વિશે.
12 July, 2026 04:02 IST | Mumbai | Shailesh Nayak
જગતના નાથ જગન્નાથજીની ગોદમાં બેસીને સેવા કરવાનો અવસર જેમને પ્રાપ્ત થયો છે તે અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની મહંત તરીકેની સફર અને અમદાવાદની પૌરાણિક રથયાત્રાની જાણી-અજાણી વાતોનો કરીએ સત્સંગ
12 July, 2026 03:32 IST | Mumbai | Shailesh Nayak
ખારઘરના આ ભવ્ય જગન્નાથ મંદિરની સ્થાપના અને એના સંચાલન પાછળ MOWAનો સિંહફાળો રહ્યો છે. આ સંસ્થાનો પાયો ૧૯૯૮માં કળંબોલીમાં રહેતા ૧૭ ઓડિયા પરિવારોના એક જૂથ દ્વારા નાખવામાં આવ્યો હતો. MOWA એક સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે.
11 July, 2026 03:18 IST | Mumbai | Heena Patel
ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્તિ બનશે અને જીવન સાધના બનશે.
10 July, 2026 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent