વાસ્તવમાં શિવભક્તિનો અત્યંત પવિત્ર દિવસ વર્ષમાં એક વાર નહીં પણ ૧૨ વાર આવે છે. ફરક એ છે કે દરેક મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી શિવરાત્રિ તરીકે ઊજવાય છે અને મહા મહિનાની આ તિથિ મહાશિવરાત્રિ તરીકે ઊજવાય છે
15 February, 2026 02:19 IST | Mumbai | Aashutosh Desai
ખાસ કરીને મહાશિવરાત્રિ નિમિત્તે મનોકામના માગવા માટે ભક્તોની ભીડ જામે છે. અહીં માનતા માગવા માટે તાળું લગાવવાની પરંપરા છે.
15 February, 2026 08:31 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મુંબાદેવી અને બાબુલનાથ બાદ મુંબઈનું સૌથી જૂનું મંદિર કોઈ હોય તો એ છે ધાકલેશ્વર મહાદેવ મંદિર. જગપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર વિશે તો સૌકોઈ જાણે છે પણ અહીં આવેલું ૨૫૦ વર્ષ જૂનું આ મહાદેવ મંદિર રોચક ઇતિહાસ ધરાવે છે.
14 February, 2026 04:24 IST | Mumbai | Kajal Rampariya
ભગવાનના ચરણાર્વિંદમાં ભાવ પ્રગટે પછી ભેદ શાનો? સરિતાનું જીવન સમર્પણનું જીવન છે
13 February, 2026 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent