Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



હજી થોડું... હજી થોડું... કરવામાં ક્યાંક જીવન પૂરું ન થઈ જાય

આવો માણસ ગરીબ કરતાં પણ પરમ ગરીબ છે કારણ કે તે પોતાનું સંપૂર્ણ જીવન જે નથી મળ્યું એ મેળવવા પાછળ વેડફી નાખે છે

27 April, 2026 01:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સંતોષને લગામ ક્યારે આપવી અને શું કામ આપવી?

પરિવારને સમય આપ્યા વિના પૈસા પાછળ ભાગતા રહેવું ગેરવાજબી છે તો પરિવારને જ માત્ર સમય આપવો એવું ધારવું કે વિચારવું પણ અયોગ્ય છે

20 April, 2026 01:59 IST | Mumbai | Swami Satchidananda

વણમાગ્યા મુહૂર્તનો દિવસ એટલે અક્ષયતૃતીયા

ભારતમાં સનાતન હિન્દુ ધર્મમાં આ જ દિવસથી લગ્ન અને લગ્નને લગતાં માંગલિક કામોના મુહૂર્તનો પણ આરંભ થાય છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બન્ને રાજ્યોનો સીમાંત વિસ્તાર બુંદેલખંડ તો સાવ અનોખી રીતે અક્ષયતૃતીયાના શુભ દિવસની ઉજવણી કરે છે.

19 April, 2026 12:24 IST | Mumbai | Aashutosh Desai

આદ્યમ થિયેટરની ‘અનકહી’: સ્ટેજ પર હોરર અને માનવીય સંવેદનાઓનું અનોખું મિશ્રણ

આદ્યમ થિયેટર તેની આઠમી સીઝનની શરૂઆત આ જ પ્રકારના એક અત્યંત પ્રભાવશાળી સુપરનેચરલ થ્રિલર `અનકહી` સાથે કરી રહ્યું છે, જેનું દિગ્દર્શન જાણીતા ડિરેક્ટર વિક્રાંત પવારે કર્યું છે.

17 April, 2026 08:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

યાઝ્દનાં માટીનાં ઘરો અને અનોખો પહેરવેશ, અગિયારીની પ્રતિકૃતિ

પારસી સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત સાચવતું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ

સારી વાત એ છે કે તમારે આ મ્યુઝિયમ જોવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે એ મુંબઈમાં જ આવેલું છે. પારસી અગિયારીમાં બિનપારસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, પણ આ મ્યુઝિયમમાં તમે અગિયારીમાં ફાયર-ટેમ્પલ કેવું હોય એ જોઈ શકશો.

11 April, 2026 06:07 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આપણે વિલંબ કરીએ તો જ પ્રભુ ન આવે, બાકી તે તો આવવા આતુર છે

પ્રભુનાં દર્શન થતાંની સાથે જ આપણો ભાવપ્રવાહ એકરસ બનીને સ્થિર થઈ જાય છે, આપણને શાંતિ મળી જાય છે

10 April, 2026 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિતકુમાર પારેખ

આ દાદાજી એક કિડની સાથે બમણા જોશથી નૃત્ય કરે છે

૧૮ વર્ષથી એક કિડની સાથે નીરોગી જીવન જીવતા ઘાટકોપરના ૭૫ વર્ષના રોહિત પારેખ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત રાસગરબા અને લોકનૃત્ય રજૂ કરે છે તથા છંદ, દુહાઓ અને ગુજરાતી લોકગીતો ગાઈને લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે...

09 April, 2026 08:52 IST | Mumbai | Varsha Chitaliya


ફોટો ગેલેરી

કવિવાર: બે ફળિયાંએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઇ ગઈ... - કવિ મિલિન્દ ગઢવી

આજે કવિવારમાં વાત કરવી છે મિલિન્દ ગઢવીની કવિતાઓની. જૂનાગઢમાં મેંદરડા તાલુકામાં આવેલ દતરા ગામમાં તેમનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૦૯માં તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોમર્સ શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. માત્ર ૧૧ વર્ષની ઉંમરે પહેલવહેલીવાર કવિતા લખનાર મિલિન્દ ગઢવીએ તો બારમા ધોરણમાં જ ગઝલના છંદો શીખીને છંદોબદ્ધ રચના કરવાનું શરૂ કરી નાખ્યું હતું. આજે તો અનેક ફિલ્મો માટે સુપરહીટ ગીતો લખનાર મિલિન્દભાઈ ઉત્તમ ગીતકાર તરીકે જાણીતા બન્યા છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
28 April, 2026 02:15 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ન્યુક્લિયર બટન દબાવવાની સત્તા અમેરિકન પ્રેસિડન્ટને બદલે AI પાસે હોય તો શું થાય?

AI ટેક્નૉલૉજી દ્વારા લેખકોના ડેટાનો ગેરકાયદે વપરાશ કરવામાં આવતો હોય છે એ અનએથિક્લ પ્રૅક્ટિસ સામેનો આ મજબૂત વિરોધ છે

31 March, 2026 11:53 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નારીને આજે પણ સમાન અધિકાર માટે લડવું પડે છે એ પીડાદાયક છે

ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રી અહીં ઋષિકા પણ હતી તો પુરોહિત પણ

30 March, 2026 12:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાથી લખાયેલું રામાયણ

સોનાથી લખાયેલું રામાયણ જોવા મળશે સુરતમાં

૨૨૨ તોલા સોનાની શાહીથી લખાયેલો આ વિશિષ્ટ ગ્રંથ આખું વર્ષ બૅન્કના લૉકરમાં રહે છે, પણ રામનવમીના દિવસે ભક્તોને દર્શન કરવા માટે ખુલ્લો મુકાય છે. કોણે બનાવ્યું છે અને કેવી રીતે એ જાણો

29 March, 2026 05:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK