Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શ્રદ્ધા અને સત્ત્વ વિના ધર્મ સાથેનાં લગ્ન સર્વથા અશક્ય છે

ગોવાલિયા ટૅન્કમાં જૈન ઉપાશ્રયમાં પ્રવચનમાં આ વિષય પર વાત થઈ. પ્રવચનમાં એક યુવક પણ હતો.

15 January, 2026 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આવેશ, અજ્ઞાનતા, આળસ અને અશ્રદ્ધા હોય તો સંબંધ બગાડે જ બગાડે

જેનામાં જ્ઞાન નથી એ અજ્ઞાની, પણ એવી વાત નથી કારણ કે અજ્ઞાન એ માત્ર જ્ઞાનનો વિરોધી શબ્દ નથી.

14 January, 2026 11:07 IST | Mumbai | Morari Bapu

આંતરજ્ઞાતીય લગ્ન વિશે સરકાર અને શાસ્ત્રો શું કહે છે?

દિલ્હી હાઈ કોર્ટે ૨૦૨૫ની ૯ નવેમ્બરે જાહેર કર્યું હતું કે ‘જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી લગ્ન કરે કે સાથે રહેવાનું નક્કી કરે ત્યારે પરિવાર કે સમુદાય તેમના પર દબાણ, પ્રતિબંધો કે ધમકીઓ લાદી શકે નહીં.

13 January, 2026 06:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે

આજે તો હવે સમાજમાં ક્લબ-કલ્ચર પણ વધવા માંડ્યું છે. રોટરી અને લાયન્સની શાખાઓ ઠેર-ઠેર છે. એ સિવાયની પણ સંસ્થાઓ છે

12 January, 2026 01:26 IST | Mumbai | Swami Satchidananda


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે કામ પાંચ રૂપિયાની ટીકડીથી થાય એના માટે ભગવાનને થોડા હેરાન કરાય?

નાના કામમાં ભગવાનને શું હેરાન કરવા? રાષ્ટ્રપતિને કંઈ છાશકેન્દ્રનું ઉદ્ઘાટન કરવા ન બોલાવાય

09 January, 2026 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પોતાની જ જ્ઞાતિનો યુવક દીકરીને દુખી કરતો હોય તો એ જ્ઞાતિને શું ધોઈ પીવાની?

જ્ઞાતિવાદ બીજી પણ ઘણી વાતોમાં માઝા મૂકતો થયો છે, જેમાં કેટલીક વાર અત્યારનાં સમાચારપત્રો અને ન્યુઝ ચૅનલ પણ ભૂલ કરી બેસતાં હોય છે

08 January, 2026 02:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જ્યાં સુધી તમારી અંદર બોધ હોય ત્યાં સુધી સાચા પ્રેમી ન બની શકો

પ્રેમમાં કામ અને લોભ કરતાં ક્રોધ વધારે અવરોધક છે. કોધને તો માફ કરી જ ન શકાય

07 January, 2026 02:43 IST | Mumbai | Morari Bapu


ફોટો ગેલેરી

કવિવાર: નામ હો તો શક્ય છે કે ઘર મળે- કવિ જયન્ત વસોયા

આજે આપણે કવિવારની શ્રેણીમાં અનુઆધુનિક યુગના કવિ જયન્ત વસોયાની શબ્દસૃષ્ટિમાં મહાલવાનું છે. તેમનું પૂરું નામ જયંતિલાલ વશરામભાઇ વસોયા. કવિનો જન્મ ઉપલેટામાં ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૯ને દિવસે થયેલો. કવિ પોતે જ એમની એક ગઝલમાં કહે છે કે `કેમ કે હું ક્યાંય સ્પર્ધામાં નથી` કવિએ ઓછું લખ્યું છે પણ જરાય આછું નથી લખ્યું. તેમની ગઝલોમાં જીવન જીવવાની દિશા છે અને જીવનના વિવિધ રંગોનો ઉઘાડ છે. જીવનની સાથે કાવ્યસાધનામાં પણ તે સતત શબ્દોને મઠારતા રહ્યા જેને પ્રતાપે તેમનું ભાવવિશ્વ સહજ અને સઘન રીતે ઊઘડી શક્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
20 January, 2026 02:12 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કુટુંબ સાથે સ્વાધ્યાય, ભજન અને ભોજન કરો; નહીં તો તમે નિદ્રામાં છો એમ માનો

નિદ્રા પર જેણે વિજય મેળવ્યો હોય તે અનુપમ ભક્તિ કરે છે પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે સૂઓ જ નહીં, તમે સૂવાની પ્રક્રિયા પર નિષેધ મૂકી દો

25 December, 2025 12:01 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ધર્મને સાચી રીતે સમજવો હોય તો પહેલાં માણસાઈને ઓળખો

દીક્ષા લેતાં પહેલાં પરિવારજનોની આજ્ઞા લેવાની હોય છે, જે જાહેરમાં જ માગવાની રહે છે. બીજું કે દીક્ષા લેતાં પહેલાં સંસારમાં જ રહીને અમુક મહિનાઓ સુધી દીક્ષાર્થી જીવન જીવવાનું હોય છે

24 December, 2025 11:25 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માણસનું વર્તન અને વ્યવહાર જ તેને આદરણીય બનાવે છે

‘કુટુંબ સંયુક્ત છે?’ બહેને કહ્યું, ‘અમે અલગ રહીએ છીએ. સાસુ-સસરા બહારગામ મારા દિયર સાથે રહે છે

22 December, 2025 01:26 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK