Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



યા દેવી સર્વ ભૂતેષુઃ માતૃ-રૂપેણ સંસ્થિતા

આજે મર્ધસ ડે છે ત્યારે જઈએ ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગની નજીક આવેલી ચંદ્રભાગા શક્તિપીઠે

10 May, 2026 01:21 IST | Junagadh | Alpa Nirmal

માત્ર એક્ઝિબિશન નહીં, મહિલા સશક્તીકરણનું જીવંત ઉદાહરણ

તારીખ : બીજી મેથી ૧૪ મે, સ્થળ : BKCમાં એશિયન હાર્ટ હૉસ્પિટલની સામે આવેલું MMRDA ગ્રાઉન્ડ, સમય : સવારે ૧૦ વાગ્યાથી, રાત્રે ૧૦ વાગ્યા સુધી, એન્ટ્રી-ફી : તદ્દન મફત

09 May, 2026 11:45 IST | Mumbai | Heena Patel

ભગવાન જે દિવસે માને માધ્યમ બનાવીને અહીં આવ્યા એ દિવસે ભગવાન પૂજાયા

માને વય નહીં વાત્સલ્ય હોય છે. માને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માની નજરમાં સંતાન ક્યારેય મોટાં થતાં નથી, નાનાં જ રહે છે. મા હંમેશાં સંતાનના રક્ષણની ચિંતા જ કરતી હોય છે. મા માટે જેટલું કહેવાય એટલું અધૂરું જ છે.

08 May, 2026 04:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મીણબત્તી એક બાજુથી સળગે પણ માણસ બે બાજુએથી સળગે

લાઇનમાં ઊભા રહીને ચીજવસ્તુ લાવવાના દિવસો તો ભૂલી જાઓ! હવે તો ઑનલાઇન ઝિંદાબાદ!

05 May, 2026 11:34 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri


અન્ય આર્ટિકલ્સ

ગયા અઠવાડિયે મણિપુરમાં રહેતા બની મેનાશે જાતિના યહૂદીઓનો એક જથ્થો ઇઝરાયલના તેલ અવિવ પહોંચ્યો ત્યારે વતન પાછા ફરવાની ખુશી તેમના ચહેરા પર વર્તાતી હતી.

ભારતમાં વસતા ઇઝરાયલી યહૂદીઓની વતનવાપસી શરૂ થઈ ગઈ છે

વાત છે ભારતના ઉત્તર-પૂર્વીય વિસ્તારની, વાત છે ઇઝરાયલના વારસાની અને વાત છે ઇઝરાયલના જ પણ ઇઝરાયલથી દૂર થઈ ગયેલા લોકોની.

03 May, 2026 11:54 IST | Mumbai | Aashutosh Desai
પુણેનો આગાખાન પૅલેસ, ૧૯મી સદીમાં

ખોજાઓ આવ્યા ગુજરાતથી, પણ મુંબઈના બની રહ્યા

ખોજા જમાતમાં પ્રચલિત માન્યતા પ્રમાણે ઈ.સ. ૧૭૯૦ સુધીમાં ખોજા જમાતનું અલગ કબ્રસ્તાન ડોંગરીમાં શરૂ થઈ ગયું હતું. આ જ ડોંગરી વિસ્તારમાં આજે પણ એક લત્તો ‘ખોજા મહોલ્લા’ તરીકે ઓળખાય છે.

02 May, 2026 12:09 IST | Mumbai | Deepak Mehta
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માનવે બનાવેલા મંદિરને પવિત્ર રાખીએ તો ભગવાને બનાવેલા મંદિરનું શું?

તમારું આ શરીર છે એ એક દેવાલય છે. કેવું અદ્ભુત મંદિર હાલતું-ચાલતું અને એમાં આત્મારૂપે શ્રીકૃષ્ણ રહે છે

01 May, 2026 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ભારતનો લાડકવાયો દીનદયાલઃ રાષ્ટ્ર પ્રેમ અને આધ્યાત્મનું સંતુલન જાળવનારની જીવનકથા

ગુજરાતી રંગભૂમિ પર તાજેતરમાં ભજવાતું આ પ્રયોગશીલ નાટક, “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટ્ય રસિકો માટે એક સાથે અનેક પાસાઓને આવરી લેતો એક મંથનાત્મક સંવાદ છે. આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પોતીકી ઓળખ-નિર્માણ માટે સતત પ્રયત્નશીલ એવા અનેક અગ્રણીઓમાંના એક, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા. “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનની અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સશક્ત વિચારોની એક આનંદયાત્રા છે તેમ તેના સર્જકોનું કહેવું છે.
12 May, 2026 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

યાઝ્દનાં માટીનાં ઘરો અને અનોખો પહેરવેશ, અગિયારીની પ્રતિકૃતિ

પારસી સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત સાચવતું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ

સારી વાત એ છે કે તમારે આ મ્યુઝિયમ જોવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે એ મુંબઈમાં જ આવેલું છે. પારસી અગિયારીમાં બિનપારસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, પણ આ મ્યુઝિયમમાં તમે અગિયારીમાં ફાયર-ટેમ્પલ કેવું હોય એ જોઈ શકશો.

11 April, 2026 06:07 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આપણે વિલંબ કરીએ તો જ પ્રભુ ન આવે, બાકી તે તો આવવા આતુર છે

પ્રભુનાં દર્શન થતાંની સાથે જ આપણો ભાવપ્રવાહ એકરસ બનીને સ્થિર થઈ જાય છે, આપણને શાંતિ મળી જાય છે

10 April, 2026 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિતકુમાર પારેખ

આ દાદાજી એક કિડની સાથે બમણા જોશથી નૃત્ય કરે છે

૧૮ વર્ષથી એક કિડની સાથે નીરોગી જીવન જીવતા ઘાટકોપરના ૭૫ વર્ષના રોહિત પારેખ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત રાસગરબા અને લોકનૃત્ય રજૂ કરે છે તથા છંદ, દુહાઓ અને ગુજરાતી લોકગીતો ગાઈને લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે...

09 April, 2026 08:52 IST | Mumbai | Varsha Chitaliya

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK