Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પ્રગતિ જોઈતી હોય તો તમારી પાસે શું-શું હોવું જોઈએ?

વિકાસ સ્પર્ધાથી થાય અને વિનાશ ઈર્ષ્યાથી થાય. પોતાની લીટી લાંબી કરવી એ સ્પર્ધા છે, પરંતુ બીજાની લીટી ટૂંકી કરવી એ ઈર્ષ્યા છે

08 July, 2026 02:02 IST | Mumbai | Morari Bapu

નારીની સુરક્ષા કાયદાથી નહીં, સંસ્કારથી થશે

પ્રાચીન ભારતમાં માનવીય સંબંધોમાં ગરિમા હતી. દરેકની આત્મિક દૃષ્ટિ હોવાને કારણે નર-નારી બન્ને પવિત્ર હતાં, કામવાસનાનું કોઈ નામોનિશાન નહોતું અને એટલે જ બધાં નર-નારી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતાં હતાં

06 July, 2026 01:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અમીશની પહેલી ચિલ્ડ્રન્સ બુક `ધ્રુવ-તારા` 27 જુલાઈએ રિલીઝ થશે

અમીશ ત્રિપાઠી હવે બાળકોનું પુસ્તક `ધ્રુવ-તારા એન્ડ ધ ગ્રેટ ઈન્ડિયન હિસ્ટ્રી ક્વિઝ` લઈને આવી રહ્યા છે. આ પુસ્તક 27 જુલાઈએ રિલીઝ થશે અને બાળકોને ભારતના ઈતિહાસ સાથે રસપ્રદ રીતે પરિચિત કરાવશે.

05 July, 2026 09:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિશ્વમાં સૌથી વધુ દાન મેળવતાં મંદિરોમાં દાનની સુરક્ષા માટે કેવી-કેવી વ્યવસ્થાઓ

રામ મંદિરની દાનચોરીનો મામલો ગાજી રહ્યો છે ત્યારે જાણીએ

05 July, 2026 04:26 IST | Mumbai | Shailesh Nayak


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ઈશ્વર આપણી સાથે છે એમ માનવાનું, પરંતુ તે આપણા માટે જ છે એવું નહીં ધારવાનું

જીવન એક યાત્રા છે. યાત્રા એને જ કહે છે જેનું કોઈ લક્ષ્ય હોય. આપણે યાત્રિક છીએ.

03 July, 2026 03:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સંગ્રહવાળાને તો લોકો ઓળખે, જ્યારે ઉદારને લોકો ચાહતા હોય

અર્થાત્ તમે તમારા સુખને જો વહેંચતા રહો એ જ તમારી ચાહત છે, એનું જ નામ પ્રેમ છે.

02 July, 2026 02:50 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માણસ પોતાનું મોઢું અરીસામાં જોવાનું ટાળે તો સમજવું કે ચહેરો કદરૂપો છે

વધતી ગરમી, લંબાતો ઉનાળો, ખેંચાતો વરસાદ અને પરિણામે મંડરાતી મોંઘવારી આ બધું અત્યારે અકળાવે છે. આપણને સ્વીકારવું અઘરું લાગશે પણ આ પરિસ્થિતિમાં ઉપરોક્ત ત્રણેય કક્ષાના લોકોનું યોગદાન અસાધારણ છે

30 June, 2026 03:07 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri


ફોટો ગેલેરી

કવિવાર: અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર- કવિ મકરંદ દવે

મકરંદ દવેનો જન્મ ગોંડલમાં થયેલો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા અભ્યાસને પડતો મૂક્યો હતો. તેમની કવિતાઓમાં પરમ અનુભૂતિનો સ્પર્શ આપણને થાય છે, તે તેમના ગુરુ નાથાલાલ જોશીને લીધે. તેમના સહવાસે મકરંદભાઈએ આત્મ તરફની યાત્રા આરંભી. લેખિકા કુન્દનિકા કાપડિયા સાથે લગ્ન બાદ તેઓએ વલસાડના ધરમપુર ખાતે નંદીગ્રામની સંકલ્પના સાકારીને આધ્યાત્મિકતાની ધૂણી ધખાવી. તેમણે કુમાર, ઉર્મિ નવરચના, સંગમ, પરમાર્થી વગેરે સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદનનું કામ પણ બખૂબી કર્યું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
07 July, 2026 04:35 IST | Mumbai | Dharmik Parmar

રાહુલ દેશપાંડે ભક્તિ પરંપરા સાથે કરશે પ્રવાસ - તસવીર સૌજન્ય પીઆર

રાહુલ દેશપાંડે: ‘ભક્તિ આંદોલનનો સમાનતા અને માનવતાનો સંદેશ આજના સમયમાં વધુ જરૂરી

આ ટૂર માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રાદેશિક સીમાઓથી પર લઈ જઈને દેશના નવા શ્રોતાઓ સાથે જોડવાનો એક મોટો સાંસ્કૃતિક પ્રયાસ છે. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથની રચનાઓ ગવાશે.

18 June, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કૉમેડી કે વિકૃતિ?

જાહેરમાં અભદ્ર વાત કરનારી વ્યક્તિ ગુનેગાર હોય તો એ સમયે તેને સાંભળીને વધાવનારા ઑડિયન્સનું શું?

18 June, 2026 12:29 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે રામાયણ હોય છે એ જીભની જ તો હોય છે

શ્રોતાઓના આ મસ્ત પ્રતિભાવને જોઈને હું ખુશ થઈ ગયો. સૌએ પ્રસન્નચિત્તે એનો નિયમ તો લીધો, પણ ચારેક દિવસ બાદ એક યુવક મળવા આવ્યો.

18 June, 2026 12:22 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK