Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ભરોસો, ભોળપણ અને ભીનાશ જો ન હોય તો ભક્ત અર્થહીન

સ્વાધ્યાય કરવાનું, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવાનું. વેદોનું અધ્યયન નિત્ય થવું જોઈએ. બ્રહ્મયજ્ઞ નિત્ય કરવાનો.

06 February, 2026 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ચિન્મય મિશનના 75 વર્ષની ઉજવણી: `ચિન્મય અમૃત યાત્રા`નું મુંબઈમાં થયું આગમન

ચિન્મય અમૃત યાત્રા એ 295 દિવસની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યાત્રા છે જે 31 ડિસેમ્બર, 2025 ના રોજ પુણેના ચિન્મય વિભૂતિથી શરૂ થઈ હતી અને 23 ઑક્ટોબર, 2026 ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સમાપ્ત થશે. આ યાત્રા આશરે 35,000 કિલોમીટરની મુસાફરી કરશે.

05 February, 2026 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સફળ બનેલો માણસ જીવનક્ષેત્રે વ્યક્તિઓ ગોઠવવામાં વિવેક ચૂકી ગયો છે

શરીરક્ષેત્રે વસ્તુઓને ગોઠવવામાં વિવેકને હાજર રાખવામાં સફળ બનેલો માણસ, જીવનક્ષેત્રે વ્યક્તિઓને ગોઠવવામાં લગભગ વિવેકને ચૂકી ગયો હોય એવું આજે સર્વત્ર દેખાઈ રહ્યું છે

05 February, 2026 01:25 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

પ્રેમ કરતાં શીખી જાઓ એટલે સંસારની દરેક સમસ્યાનો અંત

સંતના સન્મુખ પર સ્મિત હતું

04 February, 2026 01:16 IST | Mumbai | Morari Bapu


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દુષ્ટતાને દંડનારી સત્તા જ્યારે ઝળકી ઊઠે ત્યારે ક્રાન્તિ આવે

થોડા જ દિવસો અગાઉ હરિયાણા પોલીસે એક સખ્ત કારવાઈ કરીને નમૂનેદાર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડિજિટલ મીડિયાના બેરોકટોક ફેલાવા અને યુવાધનને લાગેલું એનું ઘેલું તો બધે ચર્ચામાં છે જ

03 February, 2026 01:22 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
સ્થાનિક લોકોને કુંજાપુરી માતા પર ખૂબ આસ્થા છે. અહીં આવતા ભક્તો શ્રદ્ધારૂપે મંદિર પરિસરમાં રહેલા ઝાડ પર ચૂંદડી, નાડાછડી આદિ બાંધે છે.

હૃષીકેશ નજીક આવેલી કુંજાપુરી શક્તિપીઠનાં દર્શન કર્યાં છે?

ટિહરી રિયાસતની રાજધાની નરેન્દ્રનગર નજીક આવેલું કુંજાપુરી મંદિર શક્તિશાળી હોવા સાથે ઉત્તરાખંડ રાજ્યની ચાર શક્તિપીઠમાંનું એક છે. હિમાલયની પશ્ચાદભૂમાં આવેલી શિવાલિક પર્વતમાળામાં આવેલા આ પવિત્ર સ્થાનથી અદ્વિતીય સૂર્યોદય અને અદ્ભુત સૂર્યાસ્તના સાક્ષી બનાય

01 February, 2026 02:48 IST | Mumbai | Alpa Nirmal
આદિ શંકરાચાર્યની ઓમકારેશ્વર નજીક આવેલી ૧૦૮ ફીટ ઊંચી  પ્રતિમા

શંકરાચાર્ય: આ પદવી શા માટે મહત્ત્વની છે? આ પદ પર નિયુક્તિ કેવી રીતે થાય છે?

માઘમેળામાં મૌની અમાસના દિવસે થયેલા વિવાદ પછી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્યની પદવી કઈ રીતે મળી એ સવાલ ફરી ઊભો કરવામાં આવ્યો છે

01 February, 2026 02:38 IST | Mumbai | Aashutosh Desai


ફોટો ગેલેરી

કવિવાર: પ્રેમમાં તો જરા થોભવું જોઇએ - `ઈશ્ક` પાલનપુરી

કવિવારની શ્રેણીમાં આજે ઈશ્ક પાલનપુરીની શબ્દયાત્રા તરફ વળવું છે. કવિનો જન્મ બનાસકાંઠામાં. ઝેરડા ગામમાં કવિનું બાળપણ વીત્યું. લગનથી અભ્યાસ કર્યો. આદિપુર કચ્છથી ફાર્મસીની સ્ટડી પૂર્ણ કરીને ઈશ્ક પાલનપુરીએ મેડિકલ સ્ટોર કર્યો. આગળ તેઓ કોર્ટક્લાર્કની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીવસ્થામાં સહપાઠીનું મૃત્યુ કવિના હ્રદયને વિહવળ કરી મૂકે છે અને ત્યાંથી જ કવિતારૂપી ફણગો ફૂટે છે. પછી તો આ શબ્દયાત્રા આગળ વધતી જાય છે ને પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ઈશ્ક પાલનપુરીની નોંધ લેવાઈ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
10 February, 2026 10:36 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જેટલા પ્રકારના વિદ્યાર્થી હોય એટલા જ પ્રકારના આત્મા હોય

વાત કરીએ સ્કૂલ-કૉલેજના બીજા પ્રકારના વિદ્યાર્થીની, ઘંટ વાગ્યા પછી જ આવવાનું અને ઘંટ વાગ્યા પહેલાં નીકળી જવાનું.

22 January, 2026 01:04 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
અર્ચના પટેલ નાંદી અને તરણજીત કૌર આ નાટક મુંબઈમાં પહેલીવાર રજૂ કરશે

ધી ચાય ક્વીન્સઃ વિદેશમાં વાહવાહી મેળવેલા આ નાટકને હવે મુંબઈમાં રજૂ કરાશે

રૂઢિગત બાબતોને પડકારતું નાટક "ચાય ક્વીન્સ" મુંબઈમાં રજૂ થશે

21 January, 2026 06:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

રડવું પણ જો કોઈ જોઈ જાય ને વખાણ કરે તો મનમાં અહંકાર આવી જાય

મૂળમાં આપણે જે નથી એને બુદ્ધિપૂર્વક બતાવવાની જે ચેષ્ટા આપણે કરીએ છીએ એનું નામ દંભ. વિચારપૂર્વક–સમજીને આપણે જે નથી એ બતાવવાની કોશિશ કરીએ એ દંભ છે

21 January, 2026 12:44 IST | Mumbai | Morari Bapu

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK