Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મહાશિવરાત્રિ: આ ઉજવણી પાછળનો વાસ્તવિક ઇતિહાસ અને એની કથા શું છે?

વાસ્તવમાં શિવભક્તિનો અત્યંત પવિત્ર દિવસ વર્ષમાં એક વાર નહીં પણ ૧૨ વાર આવે છે. ફરક એ છે કે દરેક મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી શિવરાત્રિ તરીકે ઊજવાય છે અને મહા મહિનાની આ ​તિથિ મહાશિવરાત્રિ તરીકે ઊજવાય છે

15 February, 2026 02:19 IST | Mumbai | Aashutosh Desai

૫૦૦ વર્ષ જૂના શિવમંદિરમાં તાળું બાંધીને મન્નત માગો

ખાસ કરીને મહાશિવરા‌ત્રિ નિમિત્તે મનોકામના માગવા માટે ભક્તોની ભીડ જામે છે. અહીં માનતા માગવા માટે તાળું લગાવવાની પરંપરા છે.  

15 February, 2026 08:31 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

આ શિવરાત્રિએ ચાલો ધાકલેશ્વર મહાદેવના શરણે

મુંબાદેવી અને બાબુલનાથ બાદ મુંબઈનું સૌથી જૂનું મંદિર કોઈ હોય તો એ છે ધાકલેશ્વર મહાદેવ મંદિર. જગપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર વિશે તો સૌકોઈ જાણે છે પણ અહીં આવેલું ૨૫૦ વર્ષ જૂનું આ મહાદેવ મંદિર રોચક ઇતિહાસ ધરાવે છે.

14 February, 2026 04:24 IST | Mumbai | Kajal Rampariya

સમર્પણ પ્રેમની શરત નથી, સમર્પણ પ્રેમનો સ્વભાવ છે

ભગવાનના ચરણાર્વિંદમાં ભાવ પ્રગટે પછી ભેદ શાનો? સરિતાનું જીવન સમર્પણનું જીવન છે

13 February, 2026 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દૂરત્વ હોય નહીં અને સઘળું સમીપ હોય એનું નામ પ્રેમ

તમે પ્રેમમાં છો, થઈ ગયા પ્રગટ. એમાં વાર નથી લાગતી અને ઘટમાં પ્રગટ થઈ જાય છે. મોડું નથી થતું

11 February, 2026 01:59 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વિદેશી ફઈબાએ આપેલા નવા નામમાંથી દેશને મુક્તિ ક્યારે મળશે?

હિંસાથી જેનું નામ દુભાય એ હિન્દુ આવી ઓળખ ગ્રંથોમાં પામનાર હિન્દુસ્તાનને સિંધુ સંસ્કૃતિના દેશરૂપે જોવાતો

10 February, 2026 03:11 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે દેશનું સુરક્ષાનું બજેટ મોટું હોય એ દેશ સામે કોઈ આંખ ઊંચી ન કરે

નબળાની પત્નીને કોઈ પણ અટકચાળો કરી શકે પણ સબળાના ઉપવસ્ત્ર સામે જોવાની હિંમત કોઈ ચમરબંધી પણ ન કરે. તાકાત બહુ મહત્ત્વની છે

09 February, 2026 02:43 IST | Mumbai | Swami Satchidananda


ફોટો ગેલેરી

કવિવાર : વ્હાલપનું નામ! એને બોલું તો કેમ કરી બોલું? : કવિ સુધીર દેસાઈ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધીર દેસાઈની. તેમનો જન્મ પેટલાદમાં થયો હતો. શિક્ષણ મુંબઈ અને વડોદરાથી મેળવ્યું. મુંબઈ તેમની કર્મભૂમિ રહી. બહુ જ જલ્દી સુધીરભાઈની કાવ્યયાત્રા આરંભાઈ હતી. કુટુંબનું સાહિત્યિક વાતાવરણ જ તેઓની સાહિત્યયાત્રાનું બીજ બની રહ્યું.  `ક્યારેક` નામના માસિકનું તંત્રીપદ શોભાવીને તેઓએ સાહિત્યસેવા કરી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
17 February, 2026 02:16 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પહેલાં જીવનની ક્ષણો દોહ્યલી લાગતી, હવે જીવનની ક્ષણો મહામૂલી લાગે છે

પૈસાની ઉપયોગિતા અને પૈસા પ્રત્યેની આસક્તિ એ બે વિકલ્પોને વિસ્તારપૂર્વક સ્પષ્ટ કર્યા અને એ પછી તો બીજી શિબિરના વિષયો પર લાગી ગયા; પણ થોડા સમય પછી, કહો કે અંદાજે એકાદ દિવસ બાદ એક યુવક મળવા આવ્યો

29 January, 2026 01:46 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
 મોરારી બાપુ

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું

મોરારી બાપુએ ચેતવણી આપી હતી કે સદીઓથી સનાતન ધર્મને નબળો પાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ આજના સમયમાં સૌથી મોટો ખતરો આંતરિક વિભાજનથી ઉભો થાય છે. તેમણે એવા સંપ્રદાયો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી જે પોતાના દેવતાઓને પ્રોત્સાહન આપવા માંગે છે.

28 January, 2026 05:06 IST | New Delhi | Bespoke Stories Studio
મોરારીબાપુ

સહુના જીવનમાં પ્રેમની સંપદા છે, પરંતુ એ ખોલતાં નથી આવડતી એટલે હેરાન છીએ

આપણા સહુના જીવનમાં પ્રેમની સંપદા પડી છે, પ્રેમની સામગ્રી પડી છે, પ્રેમની સંપત્તિ પડી છે પરંતુ એને ખોલતાં આપણને નથી આવડતું એટલે હેરાન થઈએ છીએ

28 January, 2026 02:44 IST | Mumbai | Morari Bapu

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK