Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સત્ત્વશીલતાનું આકર્ષણ પણ ચુંબક જેવું જ તીવ્ર હોય છે

નક્કી કર્યા પછી તેમણે ટીવી ન જોવાનો નિયમ લઈ તો લીધો, પણ એના પાલનની જ્યારે શરૂઆત કરી ત્યારે ખ્યાલ આવ્યો નિયમનું પાલન ધારીએ છીએ એટલું સહેલું તો નથી જ

12 March, 2026 12:28 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ભક્તિની નવ યુક્તિમાંથી જો આ બેને જીવનમાં ઉતારી તો બેડો પાર

આ જે નિરભિમાનપણું છે એ ભક્તિની યુક્તિ છે અને આ યુક્તિને વિભીષણે અમાનના નામે ઓળખાવી છે

11 March, 2026 01:48 IST | Mumbai | Morari Bapu

જિંદગી મન ભરીને જીવવી છે કે મનમાં ભરી-ભરીને?

આપણી યાદશક્તિ કૅમેરા જેવી છે. એક વાર ઝિલાયું એટલે મગજમાં કેદ થઈ ગયું. પોતાના પ્રસંગે કોઈએ આપણને ન બોલાવ્યા તો એ વર્ષો સુધી યાદ રાખવાનું.

10 March, 2026 11:19 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

દુનિયા સાથે કનેક્ટ કરતો મોબાઇલ વ્યક્તિને દુનિયાથી કાપી નાખે છે

મોબાઇલ અનિવાર્ય છે, એના વિના આજે ચાલે નહીં એ પણ હકીકત છે

09 March, 2026 02:54 IST | Mumbai | Swami Satchidananda


અન્ય આર્ટિકલ્સ

 રજસ્વલા સ્ત્રીઓ પણ માતાના મંદિરે આવે છે. અહીં એનો બાધ નથી.

જય મા લિંગભૈરવી

આજે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે છે. વળી ૧૦ દિવસ પછી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. એ અન્વયે આજે આપણે જઈએ કોઇમ્બતુર નજીક આવેલા મા લિંગભૈરવીના મંદિરે. હા, આ મંદિર અર્વાચીન છે પણ અહીં માતાનું સ્વરૂપ એકદમ અનોખું છે

08 March, 2026 01:37 IST | Mumbai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

એવું નથી કે આજે દુનિયામાં સમસ્યાઓ વધી છે, લોકોમાં ધીરજ ઘટી છે

આજથી પચાસ વર્ષ પહેલાં આપણું જે જીવન હતું એની તુલનામાં આજે જીવનધોરણ ઘણું ઊંચું ગયું છે

06 March, 2026 11:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સરળતા ભક્તિનું ભૂષણ છે, એ અહંકારને રહેવા નથી દેતી

શરીર વગર ભજન ન થઈ શકે. ભજન કરનાર કહે કે હું મરી જાઉં તો સમજવું કે તેને ભજનમાં રસ નથી. ભજનાનંદી મરવાની વાત ન કરે.

04 March, 2026 01:11 IST | Mumbai | Morari Bapu


ફોટો ગેલેરી

કવિવાર: પ્રભુ બહુ થાકીને સૂતો છે : કવિ દિનેશ ડોંગરે `નાદાન`

આજની કવિવારની શ્રેણીમાં મળીએ વડોદરાના શાયર દિનેશ ડોંગરે `નાદાન`ને. વડોદરામાં જન્મેલા આ શાયરની માતૃભાષા તો મરાઠી પણ રાજ્યભાષા ગુજરાતી. વ્યવસાયે તેઓ એડ્વોકેટ. દિનેશ ડોંગરે પાસેથી આપણને અનેક ગઝલો મળી છે. પ્રવીણ દરજી કહે છે એમ આ કવિનો સ્થાયી ભાવ ઉદાસીનો રહ્યો છે. તેઓની રચનામાં પ્રેમ, વિરહ અને સામાજિક નિસ્બતનો ત્રિવેણી પ્રવાહ જોવા મળે છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
10 March, 2026 02:29 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ટેક્નૉલૉજીની અનિવાર્યતાને સમજીને એના વધારાના વળગણમાંથી બહાર આવવું પડશે

કોઈ વખત તમારે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો પડે એ સમજાય, પણ તમે જો એને નિયમિત સ્વભાવ બનાવી લો તો એ ગેરવાજબી છે

23 February, 2026 02:32 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સંતોની વાણી માત્ર મનોરંજન નથી કરતી, મનોમંથન પણ કરાવે છે

સમર્પણ એ પ્રેમની શરત નથી. પ્રેમમાં શરત હોય જ નહીં. સુમિત્રા એટલે પ્રેમ અને ભક્તિ એટલે લક્ષ્મણજી

20 February, 2026 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે કામ પ્રવચને ન કર્યું એ કામ એક ફોટોએ કરી દેખાડ્યું

ત્રીસ વર્ષની ઉંમરનો એક પરિચિત યુવક બપોરના સમયે ઉપાશ્રયમાં આવ્યો છે.

19 February, 2026 12:52 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK