Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પ્રણવ અને પંચાક્ષર મંત્ર બન્ને મળીને જે મંત્ર બને એ છે ‘ૐ નમઃ શિવાય’

વિષ્ણુ સંબંધી જે વૈષ્ણવપુરાણ છે અથવા શિવ સંબંધી જે શૈવપુરાણ અથવા શૈવગ્રંથો છે એમાં ક્યાંક ભગવાન વિષ્ણુના મહિમાનું ગાયન થયું છે અને ક્યાંક ભગવાન શિવને સર્વોપરી બતાવવામાં આવ્યા છે

19 June, 2026 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

`રાજાધિરાજ` શો તેની અદ્ભુત ત્રીજી સીઝન સાથે પાછો ફરશે

શ્રીકૃષ્ણના જીવન, પ્રેમ, અજોડ નેતૃત્વ અને તેમના કાલાતીત જ્ઞાનને વણતી આ અદ્ભુત પ્રસ્તુતિએ તેના ભાવનાત્મક ઊંડાણ, ભવ્ય દ્રશ્યો અને પાવરફુલ સ્ટોરીટેલિંગથી લાખો દિલ જીતી લીધા છે. તેના ઓપનિંગ શોથી જ આ પ્રોડક્શન એક મોટી સાંસ્કૃતિક ઘટના બની ગયું છે.

18 June, 2026 05:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ દેશપાંડે: ‘ભક્તિ આંદોલનનો સમાનતા અને માનવતાનો સંદેશ આજના સમયમાં વધુ જરૂરી

આ ટૂર માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રાદેશિક સીમાઓથી પર લઈ જઈને દેશના નવા શ્રોતાઓ સાથે જોડવાનો એક મોટો સાંસ્કૃતિક પ્રયાસ છે. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથની રચનાઓ ગવાશે.

18 June, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉમેડી કે વિકૃતિ?

જાહેરમાં અભદ્ર વાત કરનારી વ્યક્તિ ગુનેગાર હોય તો એ સમયે તેને સાંભળીને વધાવનારા ઑડિયન્સનું શું?

18 June, 2026 12:29 IST | Mumbai | Ruchita Shah


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

લક્ષ્મીને પામવી હોય તો પહેલાં વિષ્ણુ બનવું પડે

કોઈ પોતાની નીચતાને પદથી દબાવી દે છે અને સંસાર તેને ઊંચો કહે છે. પોતાની નીચતાને, નિમ્નતાને, કનિષ્ઠતાને કોઈ પૈસાથી દબાવી દે છે અને દુનિયા તેને પણ મહાન કહે છે

17 June, 2026 02:11 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બુકે નહીં પણ બુક આપો, કરમાય નહીં એવું સુખ આપો

દુનિયામાં નિરક્ષરોની સંખ્યા ઘટતી જાય છે. જોકે આ સત્ય ચૅલેન્જેબલ છે કારણ કે બે જાતના નિરક્ષરો હોય છે : જે વાંચી શકતા નથી તે અને જે વાંચતા જ નથી તે પણ

16 June, 2026 12:14 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
સુનીલ ગ્રોવર અને રસિકા દુગ્ગલની તસવીરો - સૌજન્ય પીઆર

સ્ક્રીનના ચહેરાઓમાં જીવતી વાર્તાઓઃ અતુલ કસ્બેકરની તસવીરોનું `ઓનેસ્ટ` પ્રદર્શન

જિઓ વર્લ્ડ પ્લાઝાએ જાણીતા તસવીરકાર અતુલ કસ્બેકરના કેમેરાના કચકડે કંડારેલી તસવીરોનું પ્રદર્શન યોજ્યું છે. પાંચમી જૂને શરૂ થયેલું આ પ્રદર્શન પાંચમી જુલાઈ સુધી જોઈ શકાશે. ક્યાંક વિરામ, તો કોઈ ચહેરો વિસામો તો કોઇ ચહેરામાં તોફાન છે.

15 June, 2026 08:01 IST | Mumbai | Chirantana Bhatt


ફોટો ગેલેરી

કવિવાર: વિશ્વને પ્રેમનું પટોળું કરવા નીકળેલા કવિ હરજીવન દાફડા

કવિવારની આજની શ્રેણીના વાત અમેરલીના કવિ હરજીવન દાફડાની. અમરેલીના દેવળિયા ગામમાં એમનો જન્મ. વ્યવસાયે સિવિલ એન્જિનિયરિંગ હોવાથી ગુજરાત પાણીપુરવઠા બોર્ડમાં સેવા બજાવી. હાલમાં તેઓ સેવાનિવૃત્ત થઈને આયુર્વેદિક ક્લિનિક ચલાવી રહ્યા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
23 June, 2026 03:30 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વેદના નથી ઉદારતા ઘટવાની, વેદના નથી અસમાધિ વધવાની

મંદીનો મને કોઈ વાંધો નથી; પણ બીજાઓને આપી શકતો નથી, આવે તેમના ચહેરા પર રાજીપો લાવી શકતો નથી એની મને વ્યથા છે

04 June, 2026 01:03 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જીવનશૈલીમાં સમયોચિત બદલાવ એ રાષ્ટ્રભક્તિની સાંપ્રત વ્યાખ્યા છે

સમય પ્રમાણે પ્રોગ્રેસ થતો રહે છે. દરેક પ્રોગ્રેસ એ ચેન્જરૂપ હોઈ શકે, પણ દરેક ચેન્જ એ પ્રોગ્રેસ નથી હોતો. જીવનજરૂરી રોજિંદી વસ્તુઓની ખરીદીની પૅટર્ન બદલાઈ

03 June, 2026 11:52 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

લોકશાહી જોખમમાં છે એવું જાહેરમાં કહી શકો એ જ સાચી લોકશાહીની નિશાની

મેં તમને કહ્યું એમ જે સમયે તમે તમારા વિચારો કે તમારી વાત લોકો સુધી પહોંચાડી ન શકો એ સમયે માનવું કે લોકશાહીનો ક્ષય થઈ ગયો

01 June, 2026 01:06 IST | Mumbai | Swami Satchidananda

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK