Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અહિંસાનો વિરોધ નહીં, અર્થહીન અહિંસાનો વિરોધ અનિવાર્ય છે

સમાધાન એવું કરવામાં આવ્યું કે જે ખેતી કરે તેને પાપ લાગે, અનાજ ખાનારને પાપ ન લાગે.

26 December, 2025 02:35 IST | Mumbai | Swami Satchidananda

કુટુંબ સાથે સ્વાધ્યાય, ભજન અને ભોજન કરો; નહીં તો તમે નિદ્રામાં છો એમ માનો

નિદ્રા પર જેણે વિજય મેળવ્યો હોય તે અનુપમ ભક્તિ કરે છે પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે સૂઓ જ નહીં, તમે સૂવાની પ્રક્રિયા પર નિષેધ મૂકી દો

25 December, 2025 12:01 IST | Mumbai | Morari Bapu

ધર્મને સાચી રીતે સમજવો હોય તો પહેલાં માણસાઈને ઓળખો

દીક્ષા લેતાં પહેલાં પરિવારજનોની આજ્ઞા લેવાની હોય છે, જે જાહેરમાં જ માગવાની રહે છે. બીજું કે દીક્ષા લેતાં પહેલાં સંસારમાં જ રહીને અમુક મહિનાઓ સુધી દીક્ષાર્થી જીવન જીવવાનું હોય છે

24 December, 2025 11:25 IST | Mumbai | Swami Satchidananda

માણસનું વર્તન અને વ્યવહાર જ તેને આદરણીય બનાવે છે

‘કુટુંબ સંયુક્ત છે?’ બહેને કહ્યું, ‘અમે અલગ રહીએ છીએ. સાસુ-સસરા બહારગામ મારા દિયર સાથે રહે છે

22 December, 2025 01:26 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કર્મફળથી કોઈ બચી શકતું નથી

યાદ રહે, આપણે સહુ મનુષ્યો કર્મના કાયદા હેઠળ પોતપોતાનાં કર્મ કરી રહ્યા છીએ અને એને માટે અપેક્ષિત કે અનપેક્ષિત ફળની પ્રાપ્તિ કરી રહ્યા છીએ

19 December, 2025 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

લેખનકળાને જીવંત રાખવાની પ્રેરણા આપતો અદ્ભુત કિસ્સો તમને ખબર છે?

કોઈ પણ સારા પુસ્તકાલયમાં સરળતાથી મળી રહેતું દેશનું બંધારણ હવે તો ઇન્ટરનેટ પર PDF સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, પરંતુ આપણે વાત કરવી છે બંધારણની મૂળ કૉપી વિશે

17 December, 2025 12:57 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વડીલોની આજ્ઞામાં રહેવું એ ગુલામી નહીં, સુરક્ષાકવચ છે

અત્યારના સમયમાં છોકરાઓ જ નહીં, છોકરીઓને પણ વડીલોની વાત માનવી કે તેમની આજ્ઞા મુજબ ચાલવું ગમતું નથી

15 December, 2025 02:27 IST | Mumbai | Swami Satchidananda


ફોટો ગેલેરી

કવિવાર: માર રે ખાઈને મંગલ જીવવાં જી રે…. કવિ સુધાંશુ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધાંશુની. તેમનું મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પણ તેમનું `સુધાંશુ` ઉપનામ જ તેમની ઓળખ છે. જન્મસ્થળ પોરબંદર. સૌરાષ્ટ્ર દૈનિકમાં નોકરીથી શરૂઆત કરી. મુંબઇમાં જન્મભૂમિ સાથે પણ તેઓએ અમૂક વર્ષો પત્રકારત્વમાં સેવા આપી. તેમના જીવન અને સાહિત્ય પર ઝવેરચંદ મેઘાણીનો ખૂબ પ્રભાવ. મેઘાણીની આંગળી પકડીને લોકસાહિત્યમાં અને પછીથી ભજનસાહિત્યમાં પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું. પરંપરાગત ભજનોના ઢાળ પર બેસીને તેઓએ અનેક નવલાં ભજનો પણ પીરસ્યાં છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
30 December, 2025 11:36 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કોઈનાં આંસુ લૂછવા દોડી જઈએ એ જ જીવનની સાર્થકતા

જીવનને લીલુંછમ રાખતી હૃદયની લાગણીઓને વાચા આપતા રહેવાનું શિક્ષણ જાણે કે લુપ્તપ્રાય થઈ રહ્યું છે

28 November, 2025 01:12 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જ્યાં દૃઢ સંકલ્પ છે ત્યાં પરિવર્તન નિશ્ચિત છે‍

આપણા આંતરિક પરિવર્તનનો સીધો સંબંધ આપણી ઇચ્છાશક્તિ અને દૃઢ આત્મબળ પર નિર્ભર છે. એટલે એક વખત જો આપણે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ સાથે કંઈક પરિવર્તન કરવાનું નક્કી કરી લઈએ તો પછી આપણે ખૂબ જ સરળતાથી પોતાના નિશ્ચિત લક્ષ્યને હાંસલ કરી શકીએ

24 November, 2025 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તમે સુખી થાઓ એ સારી વાત, પણ અન્યને સુખી કરો એ અત્યંત ઉમદા વાત

આ જે ફરિયાદ છે એ મોટા ભાગે બધી પત્નીઓની ફરિયાદ છે એવું મેં મારા સ્વાનુભવે જોયું છે

20 November, 2025 01:42 IST | Mumbai | Swami Satchidananda

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK