ટિહરી રિયાસતની રાજધાની નરેન્દ્રનગર નજીક આવેલું કુંજાપુરી મંદિર શક્તિશાળી હોવા સાથે ઉત્તરાખંડ રાજ્યની ચાર શક્તિપીઠમાંનું એક છે. હિમાલયની પશ્ચાદભૂમાં આવેલી શિવાલિક પર્વતમાળામાં આવેલા આ પવિત્ર સ્થાનથી અદ્વિતીય સૂર્યોદય અને અદ્ભુત સૂર્યાસ્તના સાક્ષી બનાય
01 February, 2026 02:48 IST | Mumbai | Alpa Nirmal
માઘમેળામાં મૌની અમાસના દિવસે થયેલા વિવાદ પછી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્યની પદવી કઈ રીતે મળી એ સવાલ ફરી ઊભો કરવામાં આવ્યો છે
01 February, 2026 02:38 IST | Mumbai | Aashutosh Desai
મનને શુદ્ધ કરવા માટે ભગવદ્ કથા સમાન બીજું કોઈ સાધન સંસારમાં નથી. મનની શુદ્ધિ વગર શાંતિનો અનુભવ સંભવ નથી. જ્યાં સુધી જીવનમાં શાંતિ નથી ત્યાં સુધી જીવનમાં સુખ નથી
30 January, 2026 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૈસાની ઉપયોગિતા અને પૈસા પ્રત્યેની આસક્તિ એ બે વિકલ્પોને વિસ્તારપૂર્વક સ્પષ્ટ કર્યા અને એ પછી તો બીજી શિબિરના વિષયો પર લાગી ગયા; પણ થોડા સમય પછી, કહો કે અંદાજે એકાદ દિવસ બાદ એક યુવક મળવા આવ્યો
29 January, 2026 01:46 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj