Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ધર્મ એક વિચારસરણી નહીં પણ જીવનશૈલીનો ભાગ બનીને રહેશે

સર્જરી દ્વારા ટ્યુમર નીકળી જાય પણ ફરીથી રોગનું રીઅકરન્સ રોકવા રેડિયેશનનો સહારો લેવાય છે જેની સાઇડ-ઇફેક્ટ ઘણી ભારે છે

24 February, 2026 11:52 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

ટેક્નૉલૉજીની અનિવાર્યતાને સમજીને એના વધારાના વળગણમાંથી બહાર આવવું પડશે

કોઈ વખત તમારે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો પડે એ સમજાય, પણ તમે જો એને નિયમિત સ્વભાવ બનાવી લો તો એ ગેરવાજબી છે

23 February, 2026 02:32 IST | Mumbai | Swami Satchidananda

સંતોની વાણી માત્ર મનોરંજન નથી કરતી, મનોમંથન પણ કરાવે છે

સમર્પણ એ પ્રેમની શરત નથી. પ્રેમમાં શરત હોય જ નહીં. સુમિત્રા એટલે પ્રેમ અને ભક્તિ એટલે લક્ષ્મણજી

20 February, 2026 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જે કામ પ્રવચને ન કર્યું એ કામ એક ફોટોએ કરી દેખાડ્યું

ત્રીસ વર્ષની ઉંમરનો એક પરિચિત યુવક બપોરના સમયે ઉપાશ્રયમાં આવ્યો છે.

19 February, 2026 12:52 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સમય ખરાબ હોય તો મહેનત અને સમય સારો હોય તો મદદ

ચળકતું સોનું ક્યારેક રડાવે પણ છે. ચાંદી પણ ક્યારેક અભિષેક શર્માની જેમ ઉપરાઉપરી છગ્ગા ફટકારે અને અચાનક પહેલા બૉલે વિકેટ ધરી દે

17 February, 2026 11:19 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભૂખ્યાને અન્ન અને દીનને ધન આપવાની સાથે તેમને જ્ઞાનધનનું દાન પણ કરો

ભારતીય સંસ્કૃતિ તો આપણને એ શીખવાડે છે કે આપણી પાસે જો એક જ રોટલી હોય તો એમાંથી અડધી આપણે કોઈ ભૂખ્યાને ખવડાવીને તેની દુઆના પાત્ર બનવું જોઈએ

16 February, 2026 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવ

મહાશિવરાત્રિ: આ ઉજવણી પાછળનો વાસ્તવિક ઇતિહાસ અને એની કથા શું છે?

વાસ્તવમાં શિવભક્તિનો અત્યંત પવિત્ર દિવસ વર્ષમાં એક વાર નહીં પણ ૧૨ વાર આવે છે. ફરક એ છે કે દરેક મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી શિવરાત્રિ તરીકે ઊજવાય છે અને મહા મહિનાની આ ​તિથિ મહાશિવરાત્રિ તરીકે ઊજવાય છે

15 February, 2026 02:19 IST | Mumbai | Aashutosh Desai


ફોટો ગેલેરી

કવિવાર: `જોઈ લે, આંખોમાં મુશળધાર છું` - કવિ જૈમિન ઠક્કર `પથિક`

કવિવારની આજની શ્રેણીમાં વડોદરાના નવી પેઢીના શાયર પાસે જવું છે. `પથિક` ઉપનામથી જેણે ગઝલની આગવી કેડી કંડારી છે એવા જૈમિન ઠક્કરનો જન્મ વડોદરામાં થયો હતો. ગઝલસર્જન ઉપરાંત તેઓ અન્ય કવિઓની રચનાઓનો આસ્વાદ પણ કરાવવા બાબતે જાણીતા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
24 February, 2026 02:22 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સફળ બનેલો માણસ જીવનક્ષેત્રે વ્યક્તિઓ ગોઠવવામાં વિવેક ચૂકી ગયો છે

શરીરક્ષેત્રે વસ્તુઓને ગોઠવવામાં વિવેકને હાજર રાખવામાં સફળ બનેલો માણસ, જીવનક્ષેત્રે વ્યક્તિઓને ગોઠવવામાં લગભગ વિવેકને ચૂકી ગયો હોય એવું આજે સર્વત્ર દેખાઈ રહ્યું છે

05 February, 2026 01:25 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રેમ કરતાં શીખી જાઓ એટલે સંસારની દરેક સમસ્યાનો અંત

સંતના સન્મુખ પર સ્મિત હતું

04 February, 2026 01:16 IST | Mumbai | Morari Bapu
ચિન્મય મિશન દ્વારા આયોજિત સામૂહિક હનુમાન ચાલીસા હવન

મુંબઈમાં હનુમાન ચાલીસા હવન સાથે ચિન્મય મિશનની 75 વર્ષની શાનદાર સફર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના દૂરંદેશી દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને, ચિન્મય મિશન છેલ્લા સાત દાયકામાં સમાજમાં વેદાંત, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો ફેલાવ કરે છે.

03 February, 2026 03:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK