Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જગન્નાથ રથયાત્રાના રંગોનું ગામ : પિપલી

જ્યાં સોય, દોરો અને શ્રદ્ધા મળીને સરજાય છે અદ્ભુત ચાંદુઆ કળા

05 July, 2026 03:35 IST | Mumbai | Aashutosh Desai

ઈશ્વર આપણી સાથે છે એમ માનવાનું, પરંતુ તે આપણા માટે જ છે એવું નહીં ધારવાનું

જીવન એક યાત્રા છે. યાત્રા એને જ કહે છે જેનું કોઈ લક્ષ્ય હોય. આપણે યાત્રિક છીએ.

03 July, 2026 03:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સંગ્રહવાળાને તો લોકો ઓળખે, જ્યારે ઉદારને લોકો ચાહતા હોય

અર્થાત્ તમે તમારા સુખને જો વહેંચતા રહો એ જ તમારી ચાહત છે, એનું જ નામ પ્રેમ છે.

02 July, 2026 02:50 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

માણસ પોતાનું મોઢું અરીસામાં જોવાનું ટાળે તો સમજવું કે ચહેરો કદરૂપો છે

વધતી ગરમી, લંબાતો ઉનાળો, ખેંચાતો વરસાદ અને પરિણામે મંડરાતી મોંઘવારી આ બધું અત્યારે અકળાવે છે. આપણને સ્વીકારવું અઘરું લાગશે પણ આ પરિસ્થિતિમાં ઉપરોક્ત ત્રણેય કક્ષાના લોકોનું યોગદાન અસાધારણ છે

30 June, 2026 03:07 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri


અન્ય આર્ટિકલ્સ

બોલો, માતા ભીમેશ્વરી કી જય

બોલો, માતા ભીમેશ્વરી કી જય

વૈદિક ગ્રંથો અનુસાર જેઠ સુદ અગિયારસે અન્ન અને પાણી વગરનો ઉપવાસ કરવાથી વર્ષભરની એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

28 June, 2026 09:03 IST | Mumbai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શિવજીની કૃપાથી જ બ્રહ્મા સૃષ્ટિરૂપ, વિષ્ણુ સ્થિતિરૂપ, રુદ્ર સંહારરૂપ કાર્ય કરે

શિવજીના વિભૂતિરૂપ મહેશ્વર તિરોભાવનું કાર્ય કરે છે, પણ અનુગ્રહ તો ફક્ત શિવજી જ કરે છે એટલા માટે શિવજી મોક્ષદાતા છે

26 June, 2026 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આગથી, વાઘથી અને સાપથી ડરવાવાળા તો જોવા મળે; પણ પાપથી ડરનારા?

૩૬ વર્ષનો યુવક, કપડાં કહે છે કે આર્થિક સ્થિતિ બહુ સારી નથી. મુખ પરની વ્યગ્રતા જોઈને લાગે કે મુશ્કેલીમાં છે. ચાલમાં રહેલી ચંચળતા કહે કે ઉતાવળ પણ છે. 

25 June, 2026 11:37 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj


ફોટો ગેલેરી

કવિવાર: થોડાં મુક્તક, થોડી ગઝલો અને નઝમો લઈને આવ્યો છે `યુસુફ`

તાજેતરમાં જ ભવન્સ અંધેરીમાં સ્વર્ગસ્થ કવિ યુસુફ બુકવાલાના કાવ્યસંપુટ `ચહેરા`ની બીજી આવૃત્તિનો લોકાર્પણ પ્રસંગ યોજાયો. કવિ યુસુફ એટલે ગુજરાતી ભાષાને જેણે મુક્તકોથી શણગારી છે. કવિની જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આવો કવિવારના માધ્યમથી તેમની ભાવવંદના કરીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
30 June, 2026 12:54 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બુકે નહીં પણ બુક આપો, કરમાય નહીં એવું સુખ આપો

દુનિયામાં નિરક્ષરોની સંખ્યા ઘટતી જાય છે. જોકે આ સત્ય ચૅલેન્જેબલ છે કારણ કે બે જાતના નિરક્ષરો હોય છે : જે વાંચી શકતા નથી તે અને જે વાંચતા જ નથી તે પણ

16 June, 2026 12:14 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
સુનીલ ગ્રોવર અને રસિકા દુગ્ગલની તસવીરો - સૌજન્ય પીઆર

સ્ક્રીનના ચહેરાઓમાં જીવતી વાર્તાઓઃ અતુલ કસ્બેકરની તસવીરોનું `ઓનેસ્ટ` પ્રદર્શન

જિઓ વર્લ્ડ પ્લાઝાએ જાણીતા તસવીરકાર અતુલ કસ્બેકરના કેમેરાના કચકડે કંડારેલી તસવીરોનું પ્રદર્શન યોજ્યું છે. પાંચમી જૂને શરૂ થયેલું આ પ્રદર્શન પાંચમી જુલાઈ સુધી જોઈ શકાશે. ક્યાંક વિરામ, તો કોઈ ચહેરો વિસામો તો કોઇ ચહેરામાં તોફાન છે.

15 June, 2026 08:01 IST | Mumbai | Chirantana Bhatt
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દેશ શક્તિશાળી બને છે ત્યારે વ્યક્તિગત શું કામ દુર્બળ રહેવાનું?

તમે જુઓ કે દુનિયાના જે કોઈ શક્તિશાળી દેશો છે એ બધાનું સુરક્ષા-બજેટ કેવું તોતિંગ છે?

15 June, 2026 01:31 IST | Mumbai | Swami Satchidananda

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK