Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જીવનમાં આપવાથી મોટું બીજું કોઈ સુખ નથી

 હું કંઈ કહું, પૂછું એ પહેલાં તો તે યુવકે મને કહ્યું, ‘એટલું જ નહીં, ડૉક્ટરે એ પણ નક્કી કર્યું કે ધારો કે કોઈ પૈસા આપે તો પણ ફી ૩ રૂપિયાથી એક રૂપિયો વધારે કોઈ પાસેથી નહીં લેવાનો.

28 May, 2026 11:09 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

સત્ય જીવી ન શકાય તો એની નજીક જઈ શકાય એવું કરવું

જીવનમાં પણ આ જ વાતને સ્વીકારવી જોઈએ

27 May, 2026 01:47 IST | Mumbai | Morari Bapu

હેલ્ધી હોવા છતાં લિવર અચાનક ફેલ થઈ શકે છે?

અક્યુટ લિવર ફેલ્યર આ જ રીતે થતું હોય છે. માણસને કંઈ જ ન હોય અને અચાનક પરિસ્થિતિ ગંભીર થઈ જાય. ઘણી વાર તો ચોથા દિવસે માણસ કાં તો કોમામાં જતો રહે કે મૃત્યુ પામે

26 May, 2026 11:37 IST | Mumbai | Dr. Samir Shah

લાઇટરથી માત્ર સિગારેટ નહીં, બીજું પણ ઘણું સળગે છે

સાદી બીડીથી ચાલુ થતી વ્યસનયાત્રા હવે મોંઘીદાટ સિગારેટ, વીડ, વેપિંગ અને ફૅન્સી ડ્રગ્સ સુધી વિસ્તરી ચૂકી છે

26 May, 2026 11:08 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri


અન્ય આર્ટિકલ્સ

કેટલાક આધ્યાત્મિક અનુયાયીઓ માને છે કે બાબાજીએ ક્યારેક ભવિષ્યવાણી કરી હતી કે સાઇબીરિયામાં એક મહાન આધ્યાત્મિક કેન્દ્ર ઊભું થશે. આ મંદિર અને આશ્રમ એ બાબાજીનો છે.

રશિયાના બર્ફીલા ગામમાં ગુંજે છે કૃષ્ણ-શંકરનાં ભજનો

અહીં હિન્દુ પ્રેરિત આધ્યાત્મિક પરંપરાનાં દર્શન થાય છે જેને કારણે ઓકુનેવોને ‘સૌથી ઠંડું હિન્દુ-પ્રેરિત આધ્યાત્મિક ગામ’ તરીકે ઓળખવામાં આવે છે.

24 May, 2026 11:49 IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જીવન શ્વાસથી ચાલે છે, પરંતુ શ્વાસ ચાલતા રહે એ જ જીવન નથી

આપણે આ સંસારને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નાશવંત શરીરથી કરીએ છીએ, પરંતુ જો પ્રભુપ્રાપ્તિનો પ્રયાસ કરીએ તો શરીર દિવ્ય સાધન બની જાય છે

22 May, 2026 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરારીબાપુ

વિચાર, વ્યવહાર અને ઉચ્ચાર : સત્યના આ છે ૩ સાચા સાગરીત

વ્યવહાર સત્ય થાય ત્યાર બાદ એનું ઉચ્ચારણ સત્ય માની શકાય. વ્યવહાર સત્ય કર્યા પછી તે જે બોલશે એને જ સત્ય માનવામાં આવશે

21 May, 2026 01:03 IST | Mumbai | Morari Bapu


ફોટો ગેલેરી

કવિવાર: નોખો છે રાણીનો વટ! કવયિત્રી શબનમ ખોજા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
02 June, 2026 02:33 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ભગવાન જે દિવસે માને માધ્યમ બનાવીને અહીં આવ્યા એ દિવસે ભગવાન પૂજાયા

માને વય નહીં વાત્સલ્ય હોય છે. માને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માની નજરમાં સંતાન ક્યારેય મોટાં થતાં નથી, નાનાં જ રહે છે. મા હંમેશાં સંતાનના રક્ષણની ચિંતા જ કરતી હોય છે. મા માટે જેટલું કહેવાય એટલું અધૂરું જ છે.

08 May, 2026 04:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મીણબત્તી એક બાજુથી સળગે પણ માણસ બે બાજુએથી સળગે

લાઇનમાં ઊભા રહીને ચીજવસ્તુ લાવવાના દિવસો તો ભૂલી જાઓ! હવે તો ઑનલાઇન ઝિંદાબાદ!

05 May, 2026 11:34 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભગવાન પાસેથી જે જોઈએ એ તમે માગો, પણ ભગવાનને જે જોઈએ એ તમે આપો છો?

ધર્મ એટલે નિયમિત મંદિરે જવાની પ્રક્રિયા નથી પણ ધર્મ એટલે મંદિરે જઈને સાચા અર્થમાં મનનું પ્રક્ષાલ કરો અને મનમાં રહેલો બધો મેલ કાઢીને નવેસરથી દિવસનો પ્રારંભ કરો.

04 May, 2026 02:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK