Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આજનો નવો વેદમંત્ર છે પ્રકૃતિ દેવો ભવ

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અતિથિ દેવો ભવ જેવાં વચનો માતા-પિતા અને અતિથિને દેવનો દરજ્જો આપીને ઉપાસના કરવા પ્રેરે છે

09 June, 2026 01:14 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

પ્રેમ મુક્તિ છે, મોહ બંધન

આ બધી પીડાઓ બે વ્યક્તિ વચ્ચેના વિશુદ્ધ પ્રેમમાં ક્યારેય જોવા નથી મળતી, કારણ કે તેઓ એ જાણતા હોય છે કે વાસ્તવિક સૌંદર્ય શરીરનું નહીં પરંતુ આત્માનું હોય છે અને એટલે જ આવી વ્યક્તિઓ શારીરિક આકર્ષણને જરાય મહત્ત્વ નથી આપતી

08 June, 2026 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રાજા ભોજે સ્થાપેલી ભોજશાલાને ન્યાય મળતાં ૧૦૦૦ વર્ષ લાગ્યાં

વર્ષો વીત્યાં એમ-એમ ભારતનાં બીજાં અનેક મંદિરોની જેમ મોગલ હુમલાખોરોએ ભોજશાલા પર પણ અનેક વાર હુમલાઓ કર્યા, એને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો અને આ બધી ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓથી પણ સંતોષ ન થતાં મુસ્લિમોએ ભોજશાલાને પણ મસ્જિદમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો.

07 June, 2026 03:13 IST | Mumbai | Aashutosh Desai

સાયનનું ગોકુલઃ જ્યાં નજર ફેરવો ત્યાં કૃષ્ણ જ કૃષ્ણ

મુંબઈનાં યુનિક મંદિરોની યાદીમાં સાયનમાં આવેલા શ્રી ગોપાલકૃષ્ણ મંદિરનો સમાવેશ અચૂક થાય છે. પ્રવેશતાંની સાથે જ જ્યાં નજર ફેરવો ત્યાં ભગવાન કૃષ્ણની લીલાઓ અને વિષ્ણુના દશાવતાર જોવા મળે છે

06 June, 2026 12:02 IST | Mumbai | Kajal Rampariya


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વેદના નથી ઉદારતા ઘટવાની, વેદના નથી અસમાધિ વધવાની

મંદીનો મને કોઈ વાંધો નથી; પણ બીજાઓને આપી શકતો નથી, આવે તેમના ચહેરા પર રાજીપો લાવી શકતો નથી એની મને વ્યથા છે

04 June, 2026 01:03 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જીવનશૈલીમાં સમયોચિત બદલાવ એ રાષ્ટ્રભક્તિની સાંપ્રત વ્યાખ્યા છે

સમય પ્રમાણે પ્રોગ્રેસ થતો રહે છે. દરેક પ્રોગ્રેસ એ ચેન્જરૂપ હોઈ શકે, પણ દરેક ચેન્જ એ પ્રોગ્રેસ નથી હોતો. જીવનજરૂરી રોજિંદી વસ્તુઓની ખરીદીની પૅટર્ન બદલાઈ

03 June, 2026 11:52 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

લોકશાહી જોખમમાં છે એવું જાહેરમાં કહી શકો એ જ સાચી લોકશાહીની નિશાની

મેં તમને કહ્યું એમ જે સમયે તમે તમારા વિચારો કે તમારી વાત લોકો સુધી પહોંચાડી ન શકો એ સમયે માનવું કે લોકશાહીનો ક્ષય થઈ ગયો

01 June, 2026 01:06 IST | Mumbai | Swami Satchidananda


ફોટો ગેલેરી

કવિ પ્રદીપનાં પુત્રી મિતુલ પ્રદીપની પરંપરા અને પીંછીને જોડતી કલાયાત્રા

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે, મિતુલ પ્રદીપ, જેઓ જાણીતાં રાષ્ટ્રકવી ‘પ્રદીપ’ના દીકરી છે, તેની સાથે તેમણે કલા અને પ્રાણી સેવાનાં કાર્યોથી પોતાની અનોખી ઓળખ બનાવી કૌટુંબિક વારસાને આગળ ધપાવ્યો છે.
10 June, 2026 11:10 IST | Mumbai | Viren Chhaya

વિષ્ણુ મંદિર

વિશ્વકર્માએ એક જ રાતમાં બનાવ્યું હતું વિષ્ણુનું આ મંદિર

આજે મલમાસ (અધિક મહિનો) બેસી ગયો છે અને આ પવિત્ર માસમાં ધર્મસ્થાનોની યાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, ઉપવાસ આદિ ધર્મકાર્ય કરવાનું વિશેષ ફળદાયી છે આથી આપણે કરીએ જાંજગીરના વિષ્ણુ મંદિરની માનસયાત્રા, પણ એ પૂર્વે પુરુષોત્તમ માસ વિશે થોડુંક.

17 May, 2026 02:24 IST | Mumbai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મા એ પહેલી ગુરુ છે તો એનાથી અવળું પણ, ગુરુ એ પહેલી મા પણ છે

સંસ્કારદાત્રી માતાઓમાં પણ જેમ જડ અને ચેતન બધા ગુરુ એમ સંસ્કારદાત્રી ગ્રંથના રૂપમાં પણ હોય અને સ્ત્રીના રૂપમાં પણ હોય

15 May, 2026 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 ‘મોસ્ટલી બીથોવન’ના બે વિશેષ કોન્સર્ટ એનસીપીએના એક્સપેરિમેન્ટલ થિયેટરમાં 20 મે અને 24 મે 2026ના રોજ સાંજે 7 વાગ્યે યોજાશે.

એનસીપીએમાં આર્ટીઝ ફેસ્ટિવલ ઈન્ડિયાની 30મી આવૃત્તિમાં ‘મોસ્ટલી બીથોવન’

દિગ્ગજ સંગીતકાર લુડવિગ વાન બીથોવનની 200મી પુણ્યતિથિ પહેલાં એનસીપીએ ‘મોસ્ટલી બીથોવન’ નામની ખાસ શ્રેણી લઈને આવી રહ્યું છે, જેમાં બીથોવનના તમામ સ્ટ્રિંગ ક્વાર્ટેટ્સ રજૂ થશે. આ ફેસ્ટિવલ ચાર મહિનાની અવધિમાં 2026 અને 2027 દરમિયાન યોજાશે.

14 May, 2026 04:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK