આ ટૂર માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રાદેશિક સીમાઓથી પર લઈ જઈને દેશના નવા શ્રોતાઓ સાથે જોડવાનો એક મોટો સાંસ્કૃતિક પ્રયાસ છે. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથની રચનાઓ ગવાશે.
18 June, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાહેરમાં અભદ્ર વાત કરનારી વ્યક્તિ ગુનેગાર હોય તો એ સમયે તેને સાંભળીને વધાવનારા ઑડિયન્સનું શું?
18 June, 2026 12:29 IST | Mumbai | Ruchita Shah
શ્રોતાઓના આ મસ્ત પ્રતિભાવને જોઈને હું ખુશ થઈ ગયો. સૌએ પ્રસન્નચિત્તે એનો નિયમ તો લીધો, પણ ચારેક દિવસ બાદ એક યુવક મળવા આવ્યો.
18 June, 2026 12:22 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
કોઈ પોતાની નીચતાને પદથી દબાવી દે છે અને સંસાર તેને ઊંચો કહે છે. પોતાની નીચતાને, નિમ્નતાને, કનિષ્ઠતાને કોઈ પૈસાથી દબાવી દે છે અને દુનિયા તેને પણ મહાન કહે છે
17 June, 2026 02:11 IST | Mumbai | Morari Bapu