Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તમારું જીવન કેવું? સામગ્રી ભરેલું કે પછી પ્રસન્નતાસભર?

ધર્મ વિનાનું અને સદ્ગુણો વિનાનું જીવન કદાચ સામગ્રીસભર હોઈ શકે, પરંતુ પ્રસન્નતાસભર હોય એ તો લેશ સંભવિત નથી

30 April, 2026 01:52 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

A Tribute: વહેતા સમયને ફ્રેમમાં જડી ઇતિહાસને ફોટોગ્રાફમાં રજૂ કરતા રઘુ રાય

રાય ભોપાલ ગૅસ દુર્ઘટના વખતે ત્યાં ગયા હતા ત્યારે તેમણે ઝેરી મિથેન ગૅસથી મરણ પામેલી દીકરીને દાટતા પહેલાં છેલ્લી વાર પંપાળતા બાપનો હાથ અને મૃત બાળકના ચહેરાનો ફોટો લીધો હતો. બાળકની આંખ ઝેરી ગૅસની અસરથી સુજી ગઈ છે અને ભુખરી થઈ ગઈ છે.

29 April, 2026 03:28 IST | Mumbai | Avaneesh Bhatt

પૂજા કરવી સરળ છે પણ પ્રેમ કરવો ઉચ્ચ બાબત છે

પ્રેમનું ફળ મુક્તિ નથી, પ્રેમ જ છે. મુક્તિ પ્રેમના ઘરમાં વાસણ માંજે છે, કપડાં ધુએ છે, દાસી બનીને રહે છે

29 April, 2026 01:02 IST | Mumbai | Morari Bapu

પૈસાની હાજરી કરતાં ગેરહાજરી વધુ બળવાન છે

બચત એ વધારાનો ‘ભાઈ’ બની શકે એ વિચાર હવે વરાળ થઈ રહ્યો છે. બચત એટલે ઑલ ટાઇમ સિક્યૉરિટી ઍન્ડ ઍની ટાઇમ લિક્વિડિટી!

28 April, 2026 12:49 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સંતોષને લગામ ક્યારે આપવી અને શું કામ આપવી?

પરિવારને સમય આપ્યા વિના પૈસા પાછળ ભાગતા રહેવું ગેરવાજબી છે તો પરિવારને જ માત્ર સમય આપવો એવું ધારવું કે વિચારવું પણ અયોગ્ય છે

20 April, 2026 01:59 IST | Mumbai | Swami Satchidananda
અક્ષયતૃતીયા

વણમાગ્યા મુહૂર્તનો દિવસ એટલે અક્ષયતૃતીયા

ભારતમાં સનાતન હિન્દુ ધર્મમાં આ જ દિવસથી લગ્ન અને લગ્નને લગતાં માંગલિક કામોના મુહૂર્તનો પણ આરંભ થાય છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બન્ને રાજ્યોનો સીમાંત વિસ્તાર બુંદેલખંડ તો સાવ અનોખી રીતે અક્ષયતૃતીયાના શુભ દિવસની ઉજવણી કરે છે.

19 April, 2026 12:24 IST | Mumbai | Aashutosh Desai
નાટકમાં ગોપાલ દત્ત અને રોહિત ચૌધરી જેવા NSD (National School of Drama)ના અનુભવી કલાકારો છે.

આદ્યમ થિયેટરની ‘અનકહી’: સ્ટેજ પર હોરર અને માનવીય સંવેદનાઓનું અનોખું મિશ્રણ

આદ્યમ થિયેટર તેની આઠમી સીઝનની શરૂઆત આ જ પ્રકારના એક અત્યંત પ્રભાવશાળી સુપરનેચરલ થ્રિલર `અનકહી` સાથે કરી રહ્યું છે, જેનું દિગ્દર્શન જાણીતા ડિરેક્ટર વિક્રાંત પવારે કર્યું છે.

17 April, 2026 08:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: બે ફળિયાંએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઇ ગઈ... - કવિ મિલિન્દ ગઢવી

આજે કવિવારમાં વાત કરવી છે મિલિન્દ ગઢવીની કવિતાઓની. જૂનાગઢમાં મેંદરડા તાલુકામાં આવેલ દતરા ગામમાં તેમનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૦૯માં તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોમર્સ શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. માત્ર ૧૧ વર્ષની ઉંમરે પહેલવહેલીવાર કવિતા લખનાર મિલિન્દ ગઢવીએ તો બારમા ધોરણમાં જ ગઝલના છંદો શીખીને છંદોબદ્ધ રચના કરવાનું શરૂ કરી નાખ્યું હતું. આજે તો અનેક ફિલ્મો માટે સુપરહીટ ગીતો લખનાર મિલિન્દભાઈ ઉત્તમ ગીતકાર તરીકે જાણીતા બન્યા છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
28 April, 2026 02:15 IST | Mumbai | Dharmik Parmar

લાલ રાંભિયા

કચ્છી સંગીતના મશાલચી

કચ્છનાં ગામડાંઓમાં ડાયરાઓ દ્વારા લોકજાગૃતિનું કામ કરતા લાલ રાંભિયાના ૭૫મા જન્મદિવસની આજે જાહેર ઉજવણી થઈ રહી છે ત્યારે તેમની સફર પર એક નજર કરીએ

05 April, 2026 08:52 IST | Mumbai | Vasant Maru
જૅપનીઝ બુદ્ધ મંદિરનો આ શ્વેત અને શાંત નજારો; મંદિરમાં પ્રવેશતાં જ જોવા મળતો વિશાળ પ્રાર્થનાહૉલ; તાઇકો ડ્રમ

જાણો વરલીમાં આવેલા મુંબઈના એકમાત્ર જૅપનીઝ મંદિર વિશે

મુંબઈની સતત દોડતી જિંદગી વચ્ચે વરલીમાં આવેલું જૅપનીઝ બુદ્ધ ટેમ્પલ ભારત અને જપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. અહીંનું શાંત વાતાવરણ જૅપનીઝ સંસ્કૃતિનો પરિચય કરાવે છે જે મુંબઈમાં રહીને એક વાર ચોક્કસ અનુભવવા જેવું છે

04 April, 2026 06:57 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પિતૃઓના પુણ્યાર્થે નહીં, પિતૃઓનાં પુણ્ય થકી કથાનું આયોજન થાય છે

ભગવાનની કથા કહેવાનો, ભગવાનની કથા સાંભળવાનો, ભગવાનની કથા કરાવવાનો અવસર ત્યારે પ્રાપ્ત થાય.

03 April, 2026 11:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK