બાળકૃષ્ણની નટખટ લીલાથી માંડીને કંસના વધ અને કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં ભગવદ્ગીતાનું જ્ઞાન આપનારા કૃષ્ણનો સૌથી ઓછો જાણીતો જો જીવનકાળ હોય તો એ તેમનો વિદ્યાર્થીકાળ છે. ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં ભણનારા કૃષ્ણના શિક્ષણકાળના પ્રસંગો વિશે જાણવા જેવું છે
04 September, 2026 07:08 IST | Ujjain | Rashmin Shah
વિષ્ણુ અને શિવ વચ્ચેના સ્વામી, સેવક અને સખાના દિવ્ય સંબંધથી લઈને શિવલિંગ, પ્રણવ મંત્ર અને ભગવાન શિવના સકલ-નિષ્કલ સ્વરૂપનું મહત્ત્વ સમજીએ.
04 September, 2026 04:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિયમપાલન અને દૃઢ સંકલ્પની આ પ્રેરણાદાયી કથા એક એવા યુવકની છે જેણે દંડ વધારતા-વધારતા સામાયિક પ્રત્યેની સભાનતા એવી કેળવી કે અંતે વર્ષોથી એક પણ દંડ વિના નિયમ જાળવી રહ્યો છે.
03 September, 2026 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Krishna Janmashtami 2026: શ્રીકૃષ્ણના જીવનનું એક પાસું આજે પણ લોકોમાં ભારે જિજ્ઞાસા જગાડે છે — તેમની ૧૬,૧૦૮ પત્નીઓનું રહસ્ય. આ સ્ત્રીઓ કોણ હતી? શ્રીકૃષ્ણે તેમની સાથે વિવાહ કેમ કર્યા? તેમની આઠ મુખ્ય રાણીઓ કોણ હતી? ચાલો જાણીએ
03 September, 2026 10:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent