Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પ્રભુ મહાવીરને માનનારા લોકો પ્રભુની આજ્ઞાને માનવા તૈયાર છે?

પ્રભુ મહાવીરને માનવાવાળા પ્રભુની આજ્ઞાને માનવાની તૈયારી ખરી?

13 September, 2026 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

દાનને નામ નહીં, નિઃસ્વાર્થ સેવાનું માધ્યમ બનાવો

પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે આપ્યો ટ્રાન્સફૉર્મેશનનો સંદેશ

12 September, 2026 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડિપ્રેશન, વેર અને પારિવારિક કંકાસથી બચવું છે? અપનાવો ભગવાન મહાવીરનાં ૬ લાઇફ-લેસન

મહાવીર સુપરહીરો કેમ કહેવાયા? શૌર્યથી લઈને સમતા સુધીનાં અનટોલ્ડ સીક્રેટ્સ : ક્રોધ સામે ક્ષમા, મુશ્કેલીઓમાં આંતરિક પાવર અને સંબંધો સાચવવાની પ્રૅક્ટિકલ ફૉર્મ્યુલા જે આજના દરેક પરિવાર માટે લાઇફ-ચેન્જર સાબિત થશે

12 September, 2026 12:08 IST | Mumbai | Ruchita Shah

મારો એકરાર... સંકલ્પને બનાવીશ સિદ્ધ સંકલ્પ!

હસતા ચહેરાવાળી વ્યક્તિ સાથે હાથ મિલાવવા બધા જઈ શકે, પણ ઝેર વરસાવતી આંખો સામે જઈ પ્રેમ વરસાવવો એ કરુણા હતી ભગવાન મહાવીરની! આવી કરુણા જેનામાં આવે તે ભગવાન મહાવીરના ભક્ત હોય!

12 September, 2026 11:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

મારો એકરાર... પરિગ્રહને બનાવીશ પુણ્ય પરિગ્રહ!

જ્યારે તેની કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પ્રથમ કોઈના પર બ્લેમ કરે અને પછી પોલીસ-કમ્પ્લેઇન કરે.

11 September, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંચમુખી મહાદેવ

શિવજીનાં મુખ્ય પાંચ કાર્યો જે તેઓ સતત કરતા રહે છે

પંચમુખી મહાદેવનાં પાંચ મુખમાંથી ૐકારનું પ્રાગટ્ય થયું હોવાનું કહેવાય છે. શિવનાં પાંચ કાર્યો સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ છે. શિવ-શિવા એક જ તત્ત્વનાં બે સ્વરૂપ હોવાનું સમજાવવામાં આવ્યું છે.

11 September, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂ. ધીરજમુનિ મ.સા.

પર્યુષણની સફળતા માટે અવૉર્ડ કે રિવૉર્ડની આશા કે અપેક્ષા વિના સત્કાર્ય કરો

ભૂતકાળ સપના, વર્તમાનકાળ અપના, ભવિષ્યકાળ કલ્પના. ભૂતકાળને ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા છોડો. માત્ર વર્તમાનકાળને સફળ બનાવવા ચિંતા નહીં,ચિંતન કરો

11 September, 2026 09:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો - કવિ કૈલાસ પંડિત

આજે કવિવારની સફર પહોંચી છે કૈલાસ પંડિત પાસે. કવિનો જન્મ મધ્યપ્રદેશના હોશંગાબાદના જબલપુરમાં થયેલો. તેમણે મુંબઈની એક કંપનીમાં અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકેની સેવા આપી અને પછી તેઓ મુંબઈમાં જ સ્થાયી થયા. તેઓ મૂળ હિન્દીભાષી, પણ ગુર્જરીને અતિ સહજ અને સુંદર રીતે શણગારી છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
08 September, 2026 12:16 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર

અહિંસા માત્ર ધાર્મિક મુદ્દો નહી આર્થિક, પર્યાવરણીય અને સામાજિક મુદ્દો બન્યો છે

અહિંસાની જગ્યાએ “હિંસા વિરુદ્ધનો વિચાર” રાખીને, આ લેખમાં પ્રકૃતિ, પર્યાવરણ અને સમાજ સાથે માનવના સંબંધની વાત કરવામાં આવી છે. કરુણા અને જીવદયા અપનાવવાથી જીવન વધુ સુરક્ષિત બની શકે છે.

08 September, 2026 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાયેદ ખાન અને મંદિરા બેદીએ ડૉ. મુકેશ બત્રાની કામગીરી બદલ તેમને બિરદાવી તેઓ પ્રેરણાદાયી છે તેમ કહ્યું હતું.

ડૉ. મુકેશ બત્રાનાં 58માં ફોટોગ્રાફી પ્રદર્શનમાં ઝાયેદ ખાન અને મંદિરા બેદી

મેજિક મોમેન્ટ્સ: થ્રૂ ધ કીવી લેન્સ’માં જોવા મળશે ન્યૂઝીલેન્ડનું કુદરતી સૌંદર્ય; પ્રદર્શનની આવક દૃષ્ટિહીન બાળકો માટે વપરાશે. ડૉ. બત્રાએ ન્યૂઝીલેન્ડના હિમાચ્છાદિત શિખરોનું પ્રતિબિંબ ઝીલતાં સરોવરો, સમુદ્રકિનારા, ગાઢ જંગલો અને શહેરો કૅમેરામાં કેદ કર્યાં.

08 September, 2026 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પર્વોના રાજા ગણાતા પર્યુષણનો પાવર કંઈ નાનોસૂનો નથી

ક્ષમાપના પર્વ તરીકે ઊજવાતા પર્યુષણના ૮ દિવસની ગોઠવણી એ રીતે થઈ છે કે વ્યક્તિ જો બરાબર એમાં ઇન્વૉલ્વ થઈને સાધના કરે તો મનનું શુદ્ધીકરણ નિશ્ચિત છે. આજે પર્યુષણના પહેલા દિવસે એની રચના પાછળ રહેલા વિજ્ઞાન પર વાત કરીએ

08 September, 2026 08:28 IST | Mumbai | Ruchita Shah

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK