Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શ્રાવણ મહિનામાં સાપનું દેખાવું ધાર્મિક આસ્થા કે પર્યાવરણીય વિજ્ઞાનનો સંગમ?

Shravan 2026 special: શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શહેરો અને ગામડાઓમાં સાપ દેખાવાની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો આવે; પવિત્ર મોસમમાં સાપના ભ્રમણ પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ચોમાસાનું વિજ્ઞાન, જીવવિજ્ઞાન, પર્યાવરણીય અનુકૂલન પણ એટલું જ જવાબદાર

13 August, 2026 11:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્યાં શબ્દોમાં ખોવાઈ જવાય એવું ભારતનું પહેલું ભાષાસંગ્રહાલય

કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં શરૂ થયેલું ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે, જ્યાં આધુનિક ટેક્નૉલૉજીથી દેશની લગભગ ૩૮૦ ભાષાઓ, લિપિઓ અને ભાષાકીય વિરાસતની અનોખી સફરનો અનુભવ કરાવવામાં આવે છે.

09 August, 2026 04:15 IST | Kolkata | Laxmi Vanita

રામાયણ માત્ર ભારતનું મહાકાવ્ય નથી, એ તો છે વૈશ્વિક સંસ્કૃતિઓને જોડતો ઇતિહાસ

રણબીર કપૂરની રામાયણ ફિલ્મનું ટ્રેઇલર લૉન્ચ થયું છે ત્યારથી આ મહાગ્રંથ ચર્ચામાં છે.  આ મહાગ્રંથના જીવનમૂલ્યોને કારણે તે વિશ્વ સંસ્કૃતિનો અભિન્ન અંગ બન્યો છે. આજે વિશ્વના એવા દેશોની સફરે જઈએ ત્યાં રામકથા જીવંત અને ઝળહળે છે

09 August, 2026 04:01 IST | Mumbaim | Aashutosh Desai

ધરતી માતાના આમું મૂળ રાજા

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રકૃતિના પૂજક એવા ગુજરાતના આદિવાસી સમાજની દુનિયામાં એક ડોકિયું કરીએ

09 August, 2026 03:27 IST | Tapi | Shailesh Nayak


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જેન-ઝીના અસભ્ય વર્તન માટે ખરા અર્થમાં જવાબદાર તેમનાં માબાપ છે

દિલ્હીમાં જે પ્રકારે યુવાનોએ વર્તન કર્યું છે એ વર્તનમાંથી મોટા ભાગનું વર્તન વિચાર્યા વિનાનું કે એનું પરિણામ શું આવે એ સમજ્યા વિનાનું કર્યું છે

27 July, 2026 02:53 IST | Mumbai | Swami Satchidananda
ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરથી આશરે ૨૦ કિલોમીટર દૂર વસેલું હરિહરપુર એક સામાન્ય દેખાતું ગામ છે જેની ઓળખ સંગીતથી બનેલી છે. ગામની સવાર તબલાંના તાલ, હાર્મોનિયમના સૂર અને રિયાઝથી શરૂ થાય છે.

ભારતનું મ્યુઝિકલ વિલેજ : હરિહરપુર

હરિહરપુરના ઇતિહાસની શરૂઆત કોઈ યુદ્ધ, રાજવંશ કે કિલ્લાથી નહીં પરંતુ એક સંગીતસભાથી થાય છે. લોકવાયકા મુજબ આશરે ૩૦૦ વર્ષ પહેલાં હરિનામ દાસ અને સરનામ દાસ નામના બે વિખ્યાત ગાયક નવા આશ્રયની શોધમાં આઝમગઢ પહોંચ્યા.

26 July, 2026 03:30 IST | Mumbai | Laxmi Vanita
રાજસ્થાનના અલવર શહેરમાં બિરાજમાન જગન્નાથજી

ચાલો જગન્નાથપ્રભુની જાનમાં

૧૭૦થી વધુ વર્ષથી ચાલતી આવતી આ પરંપરા અન્ય જગન્નાથજીની રથયાત્રાથી ભિન્ન છે, પરંતુ શ્રદ્ધાળુઓનો ભક્તિભાવ અનન્ય અને જબરદસ્ત છે

19 July, 2026 02:02 IST | Rajasthan | Alpa Nirmal


ફોટો ગેલેરી

કવિવાર: નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું – કવિ ગોપાલ શાસ્ત્રી

આજે કવિવારની શ્રેણીમાં વડોદરાના કવિ ગોપાલ શાસ્ત્રીની કૃતિઓની વાત કરવાનો ઉપક્રમ છે. `તારા વિના`  પુસ્તકમાં એમનાં કાવ્યો સંગ્રહિત છે. એમની કેટલીક જાણીતી રચનાઓ થકી માણીએ એમની સર્જનસફર. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
18 August, 2026 12:18 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રસન્નતાનો અનુભવ મધુર વ્યવહાર અકબંધ રખાવે

પ્રસન્નતાનો અનુભવ એક વખત કરશો તો પછી તમને આ પ્રકારનો મધુર વ્યવહાર રાખવાનું ક્યારેય ચુકાશે નહીં. એક વખત નાના માણસને દૂધનો ગ્લાસ પિવડાવશો તો દૂધ તે પીશે પણ તૃપ્તિ તમને મળશે.

09 July, 2026 01:58 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રગતિ જોઈતી હોય તો તમારી પાસે શું-શું હોવું જોઈએ?

વિકાસ સ્પર્ધાથી થાય અને વિનાશ ઈર્ષ્યાથી થાય. પોતાની લીટી લાંબી કરવી એ સ્પર્ધા છે, પરંતુ બીજાની લીટી ટૂંકી કરવી એ ઈર્ષ્યા છે

08 July, 2026 02:02 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નારીની સુરક્ષા કાયદાથી નહીં, સંસ્કારથી થશે

પ્રાચીન ભારતમાં માનવીય સંબંધોમાં ગરિમા હતી. દરેકની આત્મિક દૃષ્ટિ હોવાને કારણે નર-નારી બન્ને પવિત્ર હતાં, કામવાસનાનું કોઈ નામોનિશાન નહોતું અને એટલે જ બધાં નર-નારી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતાં હતાં

06 July, 2026 01:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK