Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શરીરના ઉપયોગથી માનવ મજબૂત અને મગજના ઉપયોગથી સમજુ બને

આ બધામાં પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ જોવાનું રહી જાય છે. Self Connection માટે બહારની દુનિયા છોડવાની જરૂર નથી

10 September, 2026 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આધુનિક વિશ્વ જૈન મુનિઓ પાસેથી જીવતાં શીખી શકશે?

પૃથ્વીનું પરમ સૌભાગ્ય છે જૈન શ્રમણ પરંપરાની અલ્ટિમેટ ઇકો-ફ્રેન્ડ્લી જીવનશૈલી

10 September, 2026 07:28 IST | Mumbai | Ruchita Shah

પ્રશ્ન થાય કે ચૌવિહારના મામલે જૈનોમાં આટલી કડકાઈ શું કામ?

મુંબઈમાં ભારત ડાયમન્ડ બુર્સથી લઈને મોટી-મોટી માર્કેટોમાં અને બજારોમાં ચૌવિહાર હાઉસની ભરમાર જોવા મળે છે ત્યારે... પ્રશ્ન થાય કે ચૌવિહારના મામલે જૈનોમાં આટલી કડકાઈ શું કામ?

09 September, 2026 02:57 IST | Mumbai | Ruchita Shah

વિકાસ જોઈતો હોય તો તમારી પાસે શું-શું હોવું જોઈએ?

નારદજીના જીવનનું ઉદાહરણ આપતાં સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાંથી વિકાસ કરી શકે છે. ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય જેવી છ વસ્તુઓ વ્યક્તિને સાચા અર્થમાં મહાન બનાવે છે.

09 September, 2026 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

અહિંસા માત્ર ધાર્મિક મુદ્દો નહી આર્થિક, પર્યાવરણીય અને સામાજિક મુદ્દો બન્યો છે

અહિંસાની જગ્યાએ “હિંસા વિરુદ્ધનો વિચાર” રાખીને, આ લેખમાં પ્રકૃતિ, પર્યાવરણ અને સમાજ સાથે માનવના સંબંધની વાત કરવામાં આવી છે. કરુણા અને જીવદયા અપનાવવાથી જીવન વધુ સુરક્ષિત બની શકે છે.

08 September, 2026 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાયેદ ખાન અને મંદિરા બેદીએ ડૉ. મુકેશ બત્રાની કામગીરી બદલ તેમને બિરદાવી તેઓ પ્રેરણાદાયી છે તેમ કહ્યું હતું.

ડૉ. મુકેશ બત્રાનાં 58માં ફોટોગ્રાફી પ્રદર્શનમાં ઝાયેદ ખાન અને મંદિરા બેદી

મેજિક મોમેન્ટ્સ: થ્રૂ ધ કીવી લેન્સ’માં જોવા મળશે ન્યૂઝીલેન્ડનું કુદરતી સૌંદર્ય; પ્રદર્શનની આવક દૃષ્ટિહીન બાળકો માટે વપરાશે. ડૉ. બત્રાએ ન્યૂઝીલેન્ડના હિમાચ્છાદિત શિખરોનું પ્રતિબિંબ ઝીલતાં સરોવરો, સમુદ્રકિનારા, ગાઢ જંગલો અને શહેરો કૅમેરામાં કેદ કર્યાં.

08 September, 2026 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પર્વોના રાજા ગણાતા પર્યુષણનો પાવર કંઈ નાનોસૂનો નથી

ક્ષમાપના પર્વ તરીકે ઊજવાતા પર્યુષણના ૮ દિવસની ગોઠવણી એ રીતે થઈ છે કે વ્યક્તિ જો બરાબર એમાં ઇન્વૉલ્વ થઈને સાધના કરે તો મનનું શુદ્ધીકરણ નિશ્ચિત છે. આજે પર્યુષણના પહેલા દિવસે એની રચના પાછળ રહેલા વિજ્ઞાન પર વાત કરીએ

08 September, 2026 08:28 IST | Mumbai | Ruchita Shah


ફોટો ગેલેરી

કવિવાર: ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો - કવિ કૈલાસ પંડિત

આજે કવિવારની સફર પહોંચી છે કૈલાસ પંડિત પાસે. કવિનો જન્મ મધ્યપ્રદેશના હોશંગાબાદના જબલપુરમાં થયેલો. તેમણે મુંબઈની એક કંપનીમાં અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકેની સેવા આપી અને પછી તેઓ મુંબઈમાં જ સ્થાયી થયા. તેઓ મૂળ હિન્દીભાષી, પણ ગુર્જરીને અતિ સહજ અને સુંદર રીતે શણગારી છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
08 September, 2026 12:16 IST | Mumbai | Dharmik Parmar

મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

વર્તમાન અને ભવિષ્ય બન્ને આપણા હાથમાં છે, નક્કી પણ આપણે જ કરવાનું છે

કબૂતર જીવતું છે કે મરેલું એનો નિર્ણય જ્યોતિષીએ નહીં, પરંતુ તેને હાથમાં પકડનાર વ્યક્તિએ કરવાનો હતો. આ પ્રેરણાદાયી વાર્તા સમજાવે છે કે જીવનની પ્રગતિ અને સંબંધોનું ભવિષ્ય પણ આપણા પોતાના નિર્ણયો પર આધારિત છે.

02 September, 2026 03:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સાહિત્ય, સદ‍્વાંચન અને સ્વસ્થ જીવનનું મનોહર ત્રિકોણ આ કિસ્સામાં પ્રકટે છે

સાહિત્ય, સદ્‌ભાવના અને સ્વસ્થ જીવનનો સુંદર ત્રિવેણી સંગમ આ પ્રેરણાદાયી કિસ્સામાં જોવા મળે છે. વાંચનને જીવનનો આધાર બનાવનાર ૧૦૧ વર્ષની મહિલાની જ્ઞાનપિપાસા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ સૌ માટે પ્રેરણારૂપ બની રહે છે.

01 September, 2026 02:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંતિમયાત્રા સામે મળે ત્યારે શું કરવું જોઈએ?

અંતિમયાત્રા સામે મળે ત્યારે શું કરવું જોઈએ?

અંતિમ વિદાય એવા મૃતદેહને વળાવવાની પ્રક્રિયા ચાલતી હોય એવા સમયે કેટલાક નીતિનિયમો શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે જે જાણવા અને જીવનમાં અમલમાં મૂકવા જેવા છે

30 August, 2026 02:27 IST | Mumbai | Acharya Devvrat Jani

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK