વ્યવહાર સત્ય થાય ત્યાર બાદ એનું ઉચ્ચારણ સત્ય માની શકાય. વ્યવહાર સત્ય કર્યા પછી તે જે બોલશે એને જ સત્ય માનવામાં આવશે
21 May, 2026 01:03 IST | Mumbai | Morari Bapu
આજે મલમાસ (અધિક મહિનો) બેસી ગયો છે અને આ પવિત્ર માસમાં ધર્મસ્થાનોની યાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, ઉપવાસ આદિ ધર્મકાર્ય કરવાનું વિશેષ ફળદાયી છે આથી આપણે કરીએ જાંજગીરના વિષ્ણુ મંદિરની માનસયાત્રા, પણ એ પૂર્વે પુરુષોત્તમ માસ વિશે થોડુંક.
17 May, 2026 02:24 IST | Mumbai | Alpa Nirmal
સંસ્કારદાત્રી માતાઓમાં પણ જેમ જડ અને ચેતન બધા ગુરુ એમ સંસ્કારદાત્રી ગ્રંથના રૂપમાં પણ હોય અને સ્ત્રીના રૂપમાં પણ હોય
15 May, 2026 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિગ્ગજ સંગીતકાર લુડવિગ વાન બીથોવનની 200મી પુણ્યતિથિ પહેલાં એનસીપીએ ‘મોસ્ટલી બીથોવન’ નામની ખાસ શ્રેણી લઈને આવી રહ્યું છે, જેમાં બીથોવનના તમામ સ્ટ્રિંગ ક્વાર્ટેટ્સ રજૂ થશે. આ ફેસ્ટિવલ ચાર મહિનાની અવધિમાં 2026 અને 2027 દરમિયાન યોજાશે.
14 May, 2026 04:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent