Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જાડી ચામડીનો નહીં, માણસ હવે જાડા હૃદયનો

સંપૂર્ણ લેખ અહીં વાંચો.

14 May, 2026 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટના મેદાનની ક્રીઝથી લઈને રામાયણની લક્ષ્મણરેખા સુધી બધે જ મર્યાદાને સ્થાન

રાત્રે કેટલા વાગ્યા સુધી જાગવું અને સવારે કેટલા વાગ્યા સુધી ઊંઘતા રહેવું એ બધું મર્યાદા સાથે જ યોગ્ય ગણાય

12 May, 2026 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Vaastu Vibes: લોભ નહીં, સંતુલન જ લાવે છે સાચી સમૃદ્ધિ

Vaastu Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

11 May, 2026 06:12 IST | Mumbai | Hetvi Karia

આત્મિક જ્ઞાનનો અભાવ : સમસ્ત સંસારની દરેક સમસ્યાનું આ છે મૂળ કારણ

આવા લોકોને એ પૂછવું જોઈએ કે કર્મનો ત્યાગ કઈ રીતે સંભવ થશે? ખાવું, પીવું, કમાવું, સાંભળવું, સંભળાવવું તો બંધ થઈ જશે; પરંતુ મનના વિચારોનો વેપાર તો ચાલતો જ રહેશેને? 

11 May, 2026 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશન

માત્ર એક્ઝિબિશન નહીં, મહિલા સશક્તીકરણનું જીવંત ઉદાહરણ

તારીખ : બીજી મેથી ૧૪ મે, સ્થળ : BKCમાં એશિયન હાર્ટ હૉસ્પિટલની સામે આવેલું MMRDA ગ્રાઉન્ડ, સમય : સવારે ૧૦ વાગ્યાથી, રાત્રે ૧૦ વાગ્યા સુધી, એન્ટ્રી-ફી : તદ્દન મફત

09 May, 2026 11:45 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ભગવાન જે દિવસે માને માધ્યમ બનાવીને અહીં આવ્યા એ દિવસે ભગવાન પૂજાયા

માને વય નહીં વાત્સલ્ય હોય છે. માને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માની નજરમાં સંતાન ક્યારેય મોટાં થતાં નથી, નાનાં જ રહે છે. મા હંમેશાં સંતાનના રક્ષણની ચિંતા જ કરતી હોય છે. મા માટે જેટલું કહેવાય એટલું અધૂરું જ છે.

08 May, 2026 04:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મીણબત્તી એક બાજુથી સળગે પણ માણસ બે બાજુએથી સળગે

લાઇનમાં ઊભા રહીને ચીજવસ્તુ લાવવાના દિવસો તો ભૂલી જાઓ! હવે તો ઑનલાઇન ઝિંદાબાદ!

05 May, 2026 11:34 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri


ફોટો ગેલેરી

કવિવાર: દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે : જવાહર બક્ષી

કવિવારમાં આજે ગુજરાતી ગઝલ સર્જકોમાં અગ્ર ક્રમે આવતા કવિ જવાહર બક્ષીની ગઝલો મૂકવી છે. જવાહર બક્ષી આ નામ જ તેમનો પરિચય આપવા પર્યાપ્ત છે. છેલ્લા પાંચ દાયકાથી પણ વધુ સમયથી જેણે ગુજરાતી ગઝલને પોષી છે એવા જવાહર બક્ષી પાસેથી આપણને બે ગઝલસંગ્રહો મળે છે- `તારાપણાના શહેરમાં` અને `પરપોટાના કિલ્લા`. તેમનો જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક શિક્ષણ પણ ત્યાંની સ્વામી વિવેકાનંદ વિનયમંદિરમાં લીધું. મુંબઈની સિડનહામ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી કોમર્સ સ્ટ્રીમમાંથી સ્નાતક તહીને 1964માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યાવસાયિક સફર શરૂ કરી. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
19 May, 2026 12:26 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સંતોષને લગામ ક્યારે આપવી અને શું કામ આપવી?

પરિવારને સમય આપ્યા વિના પૈસા પાછળ ભાગતા રહેવું ગેરવાજબી છે તો પરિવારને જ માત્ર સમય આપવો એવું ધારવું કે વિચારવું પણ અયોગ્ય છે

20 April, 2026 01:59 IST | Mumbai | Swami Satchidananda
અક્ષયતૃતીયા

વણમાગ્યા મુહૂર્તનો દિવસ એટલે અક્ષયતૃતીયા

ભારતમાં સનાતન હિન્દુ ધર્મમાં આ જ દિવસથી લગ્ન અને લગ્નને લગતાં માંગલિક કામોના મુહૂર્તનો પણ આરંભ થાય છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બન્ને રાજ્યોનો સીમાંત વિસ્તાર બુંદેલખંડ તો સાવ અનોખી રીતે અક્ષયતૃતીયાના શુભ દિવસની ઉજવણી કરે છે.

19 April, 2026 12:24 IST | Mumbai | Aashutosh Desai
નાટકમાં ગોપાલ દત્ત અને રોહિત ચૌધરી જેવા NSD (National School of Drama)ના અનુભવી કલાકારો છે.

આદ્યમ થિયેટરની ‘અનકહી’: સ્ટેજ પર હોરર અને માનવીય સંવેદનાઓનું અનોખું મિશ્રણ

આદ્યમ થિયેટર તેની આઠમી સીઝનની શરૂઆત આ જ પ્રકારના એક અત્યંત પ્રભાવશાળી સુપરનેચરલ થ્રિલર `અનકહી` સાથે કરી રહ્યું છે, જેનું દિગ્દર્શન જાણીતા ડિરેક્ટર વિક્રાંત પવારે કર્યું છે.

17 April, 2026 08:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK