Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જગતમાં વસવું એનું નામ પ્રદૂષણ અને જાતમાં વસવું એનું નામ પર્યુષણ

ઝિંદગી મેં મુશ્કિલોં કા આના પાર્ટ ઑફ લાઇફ હૈ ઔર ઉનમેં સે હંસકર બહાર આના આર્ટ ઑફ લાઇફ હૈ.

14 September, 2026 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મારો એકરાર... આત્માને બચાવીશ અનર્થદંડથી

પરિસ્થિતિના કારણે કદાચ તમારાથી ગુસ્સો થઈ જાય તો એ અર્થદંડ કહેવાય; પણ પછી એ ગુસ્સાને તમે કલાકો, દિવસો કે મહિનાઓ સુધી મનમાં વાગોળ્યા કરો તો એ અનર્થદંડ કહેવાય .

14 September, 2026 10:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તપસ્યા એ કોઈ ભૂખમરો નહીં પણ આત્મજાગૃતિનું સર્વોચ્ચ વિજ્ઞાન છે

તપ એ કોઈ બહારનો દંભ કે ભૂખ્યા રહેવાની સજા નથી, પરંતુ ખોરાકના બંધનમાંથી મુક્ત થઈને અંતરના આનંદને પામવાની કળા છે.

14 September, 2026 09:42 IST | Mumbai | Ruchita Shah

તમે નહીં પણ દિવસ તમારા કહ્યામાં હોય એવું કરવું છે?

અહીં એ માટેના કેટલાક સરળ શાસ્ત્રોક્ત રસ્તા દર્શાવ્યા છે. જો એનું પાલન કરવામાં આવે તો દિવસ ચોક્કસ તમારી ઇચ્છા મુજબ ધાર્યું ફળ આપે

13 September, 2026 07:26 IST | Mumbai | Acharya Devvrat Jani


અન્ય આર્ટિકલ્સ

ગુજરાતીઓ માટે ગિરનાર પર્વતનું માહાત્મ્ય અદકેરું છે એ રીતે દક્ષિણ ભારતીયોમાં હિમાલયની પર્વતમાળા પહેલાંના આ ખડકનું મહત્ત્વ વિશેષ છે.

ત્રિચી શહેરમાં એક નહીં, બબ્બે રૉકસ્ટારનાં મંદિરો છે

તામિલનાડુના આ શહેરમાં આવેલી રૉકફોર્ટ પહાડી પર થાયુમનવર નામે શંકર ભગવાનનું અને ઉચ્ચી પિલ્લેયાર મંદિરમાં ગજાનનનું પ્રાચીન મંદિર છે. 6થી 8મી સદી વચ્ચે બનેલાં આ મંદિરોનું સંરક્ષણ પુરાતત્ત્વ ખાતું કરે છે, બન્ને મંદિરોમાં પૂજા પ્યૉર તામિલ પદ્ધતિથી થાય છે

13 September, 2026 06:19 IST | chennai | Alpa Nirmal
ગણપતિબાપ્પા

તત્ત્વવેત્તા અને નેતા છે આપણા ગણપતિબાપ્પા

ગણ-પતિ એટલે સમૂહનો પતિ એટલે કે નેતા. તે ગુણ-પતિ પણ હોવો જોઈએ. નેતા અને તત્ત્વવેત્તામાં કયા-કયા ગુણો હોવા જોઈએ એ તેમના સ્વરૂપમાંથી પ્રદર્શિત થાય છે. આજે આપણે આ સ્વરૂપોની ખાસિયતો સમજીએ લઈએ

13 September, 2026 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સાત સમંદર પાર પણ રંગેચંગે થાય છે પર્યુષણની ઉજવણી

અકલ્પનીય સ્તરે થયું છે પર્યુષણનું ગ્લોબલાઇઝેશન

13 September, 2026 02:30 IST | Mumbai | Ruchita Shah


ફોટો ગેલેરી

કવિવાર: ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો - કવિ કૈલાસ પંડિત

આજે કવિવારની સફર પહોંચી છે કૈલાસ પંડિત પાસે. કવિનો જન્મ મધ્યપ્રદેશના હોશંગાબાદના જબલપુરમાં થયેલો. તેમણે મુંબઈની એક કંપનીમાં અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકેની સેવા આપી અને પછી તેઓ મુંબઈમાં જ સ્થાયી થયા. તેઓ મૂળ હિન્દીભાષી, પણ ગુર્જરીને અતિ સહજ અને સુંદર રીતે શણગારી છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
08 September, 2026 12:16 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર

અહિંસા અને ત્યાગના ધર્મમાં આટલા ભપકાની શું જરૂર છે?

આજના યંગસ્ટર્સને મૂંઝવતા પ્રશ્નનો જવાબ જૈનાચાર્યોએ સાથે મળીને વિચારવા જેવો છે

11 September, 2026 07:50 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

ગધેડો અને એના પર પરમાત્માની મૂર્તિ : હવે નમસ્કાર કોને મળે એ જોવાનું છે

કુંભાર, ગધેડા અને પ્રભુની મૂર્તિની આ કથા સમજાવે છે કે મળતું સન્માન આપણું નહીં, પરંતુ પુણ્યકર્મનું ફળ છે. જીવનમાં અહંકારથી દૂર રહી પાપત્યાગ અને સારા કર્મો તરફ આગળ વધવું જોઈએ.

10 September, 2026 06:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

મારો એકરાર - ગુરુ શરણે થઈશ પ્રતિજ્ઞાબદ્ધ!

મનને જીતનાર વ્યક્તિ સંસારને જીતી શકે છે. મનથી કરેલો એક નાનકડો વિચાર પણ તમારી ભવ-પરંપરાને બદલી શકે છે.

10 September, 2026 03:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK