Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ધરતી માતાના આમું મૂળ રાજા

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રકૃતિના પૂજક એવા ગુજરાતના આદિવાસી સમાજની દુનિયામાં એક ડોકિયું કરીએ

09 August, 2026 03:27 IST | Tapi | Shailesh Nayak

CultureCon 2026: મુંબઈમાં 6-7 ઓગસ્ટે યોજાશે ક્રિએટિવ ઇકોનોમી પર કોન્ફરન્સ

Creative Economyથી લઈને AI, Performing Arts, Networking અને Creative Careers સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા દેશભરના કલાકારો, ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાતો મુંબઈના NCPA ખાતે CultureCon 2026માં મળશે.

04 August, 2026 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેન-ઝીના અસભ્ય વર્તન માટે ખરા અર્થમાં જવાબદાર તેમનાં માબાપ છે

દિલ્હીમાં જે પ્રકારે યુવાનોએ વર્તન કર્યું છે એ વર્તનમાંથી મોટા ભાગનું વર્તન વિચાર્યા વિનાનું કે એનું પરિણામ શું આવે એ સમજ્યા વિનાનું કર્યું છે

27 July, 2026 02:53 IST | Mumbai | Swami Satchidananda

ભારતનું મ્યુઝિકલ વિલેજ : હરિહરપુર

હરિહરપુરના ઇતિહાસની શરૂઆત કોઈ યુદ્ધ, રાજવંશ કે કિલ્લાથી નહીં પરંતુ એક સંગીતસભાથી થાય છે. લોકવાયકા મુજબ આશરે ૩૦૦ વર્ષ પહેલાં હરિનામ દાસ અને સરનામ દાસ નામના બે વિખ્યાત ગાયક નવા આશ્રયની શોધમાં આઝમગઢ પહોંચ્યા.

26 July, 2026 03:30 IST | Mumbai | Laxmi Vanita


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ત્યાગની વૃત્તિ જો મનમાં જન્મે તો દાનની વૃત્તિ પણ આપોઆપ વધે

જૂની વાતોને મગજમાંથી કાઢી નાખવાથી દિમાગ કેટલું સાફ થઈ જાય. રાખવાયોગ્ય જે કામની વાતો છે એને દિમાગમાં રાખીએ. જે હિસાબ ઘરનો છે એ જ હિસાબ દિમાગનો છે. જે રીતે આપણે ઘર સાફ કરીએ છીએ, સજાવીએ છીએ એ જ રીતે આપણા દિલને પણ સજાવીએ

17 July, 2026 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કરોડો રૂપિયા કરતાં પણ બોલાતા જૂઠાણાનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાના ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર થયું. તેમણે મારી સામે કેસ કર્યો

16 July, 2026 11:28 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે સાંભળો એ કરવાનું શરૂ કરો તો ઘટના ઘટે અને તો જ સફળતા મળે

આંખો ખોલવી વિચાર છે, આંખો બંધ કરવી વિશ્વાસ છે. આંખો ક્યારે ખોલવી અને આંખો ક્યારે બંધ કરવી એનું નામ પુરુષાર્થ છે

15 July, 2026 04:04 IST | Mumbai | Morari Bapu


ફોટો ગેલેરી

કવિવાર: બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે! કવિ સુંદરજી બેટાઈ

આજના લેખાંકમાં વાત કવિ સુંદરજી બેટાઈની. તેમનું પૂરું નામ સુંદરજી ગોકળદાસ બેટાઈ. તેઓ આપણી ભાષાના વિખ્યાત કવિ-વિવેચક. તેમનો જન્મ જામનગરના બેટ-દ્વારિકામાં. તેમણે દ્વૈપાયન અને મિત્રાવરુણૌ જેવાં ઉપનામોથી અઢળક કાવ્યો રચ્યાં. મુંબઈ સાથે પણ કવિનો નાતો શૈક્ષણિક રીતે જોડાયેલો. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચરલ ઑફ આર્ટસની ડીગ્રી મેળવેલી. ૧૯૩૨માં એલએલ.બી. થયા અને ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં માસ્ટર્સ પણ કર્યું. શરૂઆતમાં શહેરની એક સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપ્યા બાદ એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા, જે નિવૃત્તિ પર્યંત. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
11 August, 2026 02:04 IST | Mumbai | Dharmik Parmar

બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે જણાવતું આ પુસ્તક આ મહિને રિલીઝ થશે

અમીશની પહેલી ચિલ્ડ્રન્સ બુક `ધ્રુવ-તારા` 27 જુલાઈએ રિલીઝ થશે

અમીશ ત્રિપાઠી હવે બાળકોનું પુસ્તક `ધ્રુવ-તારા એન્ડ ધ ગ્રેટ ઈન્ડિયન હિસ્ટ્રી ક્વિઝ` લઈને આવી રહ્યા છે. આ પુસ્તક 27 જુલાઈએ રિલીઝ થશે અને બાળકોને ભારતના ઈતિહાસ સાથે રસપ્રદ રીતે પરિચિત કરાવશે.

05 July, 2026 09:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિર

વિશ્વમાં સૌથી વધુ દાન મેળવતાં મંદિરોમાં દાનની સુરક્ષા માટે કેવી-કેવી વ્યવસ્થાઓ

રામ મંદિરની દાનચોરીનો મામલો ગાજી રહ્યો છે ત્યારે જાણીએ

05 July, 2026 04:26 IST | Mumbai | Shailesh Nayak
જગન્નાથજીની રથયાત્રાની છત્રીઓને ફાઇનલ ઓપ આપતા પિપલીના કલાકાર.

જગન્નાથ રથયાત્રાના રંગોનું ગામ : પિપલી

જ્યાં સોય, દોરો અને શ્રદ્ધા મળીને સરજાય છે અદ્ભુત ચાંદુઆ કળા

05 July, 2026 03:35 IST | Mumbai | Aashutosh Desai

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK