Rishi Panchami 2026: શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે; આ દિવસ મુખ્યત્વે સપ્તઋષિઓના પૂજન અને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમર્પિત છે ત્યારે જાણીએ આજના દિવસનું મહત્વ
15 September, 2026 10:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશજીને પ્રિય એવી દૂર્વા માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી નથી. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં એના વિવિધ ઉપયોગોનો ઉલ્લેખ મળે છે. જોકે દૂર્વાનો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે
14 September, 2026 11:42 IST | Mumbai | Heena Patel
ઘંટનો રણકાર, ઢોલ-નગારાંનો તાલ, મંજીરાનો ઝણકાર, શંખની ગુંજ અને અગરબત્તી-કપૂરની સુગંધ, આરતીની થાળી... આ બધું મળીને આપણા મન અને શરીર પર કેવી અસર કરે છે? આરતી દરમ્યાન ધ્વનિ, કંપન, શ્વાસ અને સુગંધના આ સંગમ પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ
14 September, 2026 11:32 IST | Mumbai | Heena Patel
આપણે બૅન્કમાં પૈસા સાચવીએ છીએ, પણ ‘શુભેચ્છાઓનું ખાતું’ ખોલીને પ્રેમ, દયા અને કરુણાની લાગણીઓ પણ વહેંચી શકીએ છીએ. સકારાત્મક વિચારો અને સંકલ્પશક્તિથી દુઃખી લોકો સુધી શુભેચ્છાના સ્પંદનો પહોંચાડી શકાય છે.
14 September, 2026 11:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent