Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આરતી આપણને આટલીબધી શાંતિનો અનુભવ કેમ કરાવે છે?

ઘંટનો રણકાર, ઢોલ-નગારાંનો તાલ, મંજીરાનો ઝણકાર, શંખની ગુંજ અને અગરબત્તી-કપૂરની સુગંધ, આરતીની થાળી... આ બધું મળીને આપણા મન અને શરીર પર કેવી અસર કરે છે? આરતી દરમ્યાન ધ્વનિ, કંપન, શ્વાસ અને સુગંધના આ સંગમ પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ

14 September, 2026 11:32 IST | Mumbai | Heena Patel

શુભેચ્છાઓનું ખાતું ક્યારેય ખાલી ન રાખશો

આપણે બૅન્કમાં પૈસા સાચવીએ છીએ, પણ ‘શુભેચ્છાઓનું ખાતું’ ખોલીને પ્રેમ, દયા અને કરુણાની લાગણીઓ પણ વહેંચી શકીએ છીએ. સકારાત્મક વિચારો અને સંકલ્પશક્તિથી દુઃખી લોકો સુધી શુભેચ્છાના સ્પંદનો પહોંચાડી શકાય છે.

14 September, 2026 11:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જગતમાં વસવું એનું નામ પ્રદૂષણ અને જાતમાં વસવું એનું નામ પર્યુષણ

ઝિંદગી મેં મુશ્કિલોં કા આના પાર્ટ ઑફ લાઇફ હૈ ઔર ઉનમેં સે હંસકર બહાર આના આર્ટ ઑફ લાઇફ હૈ.

14 September, 2026 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મારો એકરાર... આત્માને બચાવીશ અનર્થદંડથી

પરિસ્થિતિના કારણે કદાચ તમારાથી ગુસ્સો થઈ જાય તો એ અર્થદંડ કહેવાય; પણ પછી એ ગુસ્સાને તમે કલાકો, દિવસો કે મહિનાઓ સુધી મનમાં વાગોળ્યા કરો તો એ અનર્થદંડ કહેવાય .

14 September, 2026 10:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

તમે નહીં પણ દિવસ તમારા કહ્યામાં હોય એવું કરવું છે?

અહીં એ માટેના કેટલાક સરળ શાસ્ત્રોક્ત રસ્તા દર્શાવ્યા છે. જો એનું પાલન કરવામાં આવે તો દિવસ ચોક્કસ તમારી ઇચ્છા મુજબ ધાર્યું ફળ આપે

13 September, 2026 07:26 IST | Mumbai | Acharya Devvrat Jani
ગણપતિબાપ્પા મોરયા

ગણપતિબાપ્પા મોરયા

ગણપતિનું સ્મરણ દરેક શુભ કાર્યની શરૂઆતમાં કેમ થાય છે? ગણેશિયો નામના સાધનથી લઈને ગણપતિના નામ અને ગણેશચતુર્થીની પરંપરા સુધીનો આ લેખ શ્રદ્ધા, શુભ કાર્ય અને ઉત્સવમાં સામાજિક શિસ્તનું મહત્વ સમજાવે છે.

13 September, 2026 07:18 IST | Mumbai | Dr. Dinkar Joshi
ગુજરાતીઓ માટે ગિરનાર પર્વતનું માહાત્મ્ય અદકેરું છે એ રીતે દક્ષિણ ભારતીયોમાં હિમાલયની પર્વતમાળા પહેલાંના આ ખડકનું મહત્ત્વ વિશેષ છે.

ત્રિચી શહેરમાં એક નહીં, બબ્બે રૉકસ્ટારનાં મંદિરો છે

તામિલનાડુના આ શહેરમાં આવેલી રૉકફોર્ટ પહાડી પર થાયુમનવર નામે શંકર ભગવાનનું અને ઉચ્ચી પિલ્લેયાર મંદિરમાં ગજાનનનું પ્રાચીન મંદિર છે. 6થી 8મી સદી વચ્ચે બનેલાં આ મંદિરોનું સંરક્ષણ પુરાતત્ત્વ ખાતું કરે છે, બન્ને મંદિરોમાં પૂજા પ્યૉર તામિલ પદ્ધતિથી થાય છે

13 September, 2026 06:19 IST | chennai | Alpa Nirmal


ફોટો ગેલેરી

કવિવાર: અષ્ટવિનાયક રૂપ ધરીને આવે અલખનિરંજન - કવિશ્રી નીતિન વડગામા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
15 September, 2026 11:45 IST | Mumbai | Dharmik Parmar

પંચમુખી મહાદેવ

શિવજીનાં મુખ્ય પાંચ કાર્યો જે તેઓ સતત કરતા રહે છે

પંચમુખી મહાદેવનાં પાંચ મુખમાંથી ૐકારનું પ્રાગટ્ય થયું હોવાનું કહેવાય છે. શિવનાં પાંચ કાર્યો સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ છે. શિવ-શિવા એક જ તત્ત્વનાં બે સ્વરૂપ હોવાનું સમજાવવામાં આવ્યું છે.

11 September, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂ. ધીરજમુનિ મ.સા.

પર્યુષણની સફળતા માટે અવૉર્ડ કે રિવૉર્ડની આશા કે અપેક્ષા વિના સત્કાર્ય કરો

ભૂતકાળ સપના, વર્તમાનકાળ અપના, ભવિષ્યકાળ કલ્પના. ભૂતકાળને ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા છોડો. માત્ર વર્તમાનકાળને સફળ બનાવવા ચિંતા નહીં,ચિંતન કરો

11 September, 2026 09:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અહિંસા અને ત્યાગના ધર્મમાં આટલા ભપકાની શું જરૂર છે?

આજના યંગસ્ટર્સને મૂંઝવતા પ્રશ્નનો જવાબ જૈનાચાર્યોએ સાથે મળીને વિચારવા જેવો છે

11 September, 2026 07:50 IST | Mumbai | Ruchita Shah

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK