Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કમાલ કી કાલીન

કઝાખસ્તાનના અસ્તાનામાં બનેલી ગ્રૅન્ડ મસ્જિદ માટે હાથવણાટથી બનેલો સૌથી જાયન્ટ ગાલીચો બનાવવા માટે ઉત્તર પ્રદેશના ભદોહી ગામે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. ગઈ કાલે ભદોહીમાં ચાર દિવસનો કાર્પેટ એક્સ્પો શરૂ થયો છે.

12 October, 2025 11:52 IST | Mumbai | Aashutosh Desai

કરવા ચૌથ પછી પૂજામાં વપરાતા વાસણ અને ચાળણીનું શું કરવું જોઈએ?

Karva Chauth 2025: ઘણા લોકો કરવા અને પૂજા પછી ચાળણીનો ત્યાગ કરે છે, જે અશુભ માનવામાં આવે છે. કરવા ચોથ પૂજામાં વપરાતા કરવા અને ચાળણીનું શું કરવું તે જાણો.

11 October, 2025 02:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કલિયુગમાં ભક્તિ સિવાય ભગવાનનાં દર્શનની આશા રાખવી જ વ્યર્થ

શ્રી કૃષ્ણદાસજી આટલી વિગત લઈને શ્રી આચાર્ય ચરણ પાસે આવ્યા અને બોલ્યા, ‘કૃપાનાથ! આ જીવનો ઉદ્ધાર કરો. તેના હૃદયનો વિરહ તાપ શાંત કરો.’

09 October, 2025 12:57 IST | Mumbai | Vaishnavacharya Dwarkeshlalji

૨૦ ઑક્ટોબર કે ૨૧? કબ હૈ દિવાલી?

આ વર્ષે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચેના એક આખા દિવસને કારણે ઘણા લોકો મૂંઝવણમાં : ખરેખર તો જ્યોતિષ પ્રમાણે ૨૦ ઑક્ટોબરે બપોરે ૩.૪૪ વાગ્યાથી ૨૧ આ‍ૅક્ટોબરની સાંજે ૫.૫૫ વાગ્યા સુધી દિવાળી હોવાથી આ કન્ફ્યુઝન સર્જાયું છે

09 October, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માનો ખોળો દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી, ત્યાંથી જે શિક્ષણ-સંસ્કાર મળે સાચું

ધર્મના ક્ષેત્રના લોકો સત્યને માનીને, સ્વીકારીને ચાલે છે. જ્યારે વિજ્ઞાન માન્યતાના આધારે ચાલતું નથી, એ પહેલાં પ્રયોગ કરે છે; પછી એ ચાલીને માને છે

08 October, 2025 11:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વય, વાળ ને વ્યાજ વધતાં જ રહેશે એથી હંમેશાં સાવધાની રાખવી

ચાર ચીજો એવી છે કે એ નાની લાગે તો પણ મસમોટા નુકસાનને ખેંચી લાવવા સમર્થ છે માટે નાની સમજીને એની ઉપેક્ષા ન કરવી જોઈએ... નાના રાઈના દાણા જેવી મજેદાર વાત અહીં પ્રસ્તુત છે

07 October, 2025 11:45 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર

ઇતિહાસ ગોખણપટ્ટીનો નહીં, સંસ્કૃતિના ઘડતરનો વિષય છે

ચાણક્યની સૌથી મોટી ખાસિયત એ કે એ રાજાથી માંડીને રંક સૌને જીવન જીવવાનો સાર આપે છે

06 October, 2025 11:25 IST | Mumbai | Swami Satchidananda


ફોટો ગેલેરી

કવિવાર: મળે છે જ ક્યાં એ મરી જાવ તોયે- કવિ હરકિસન જોશી

આજે કવિવારના મંચ પર જામનગરના કવિ હરકિશન જોશીને યાદ કરવા છે. આ સાહિત્યકારને આપણે તાજેતરમાં જ ગુમાવ્યા છે. કવિ હરકિસન જોશીનો જન્મ ગોંડલમાં તારીખ ૩૧.૦૮.૧૯૪૦ના રોજ થયેલો. વકિલાતના વ્યવસાયની સાથે જામનગરમાં જિંદગી વિતાવનાર આ કવિએ પોતાની શબ્દસાધના થકી ગુજરાતી ભાષાને ઝળહળ કરી છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
14 October, 2025 12:52 IST | Mumbai | Dharmik Parmar

શ્રી કાળરાત્રિ

કાળી-કપટી વિદ્યાને પરાસ્ત કરવા માટે વપરાતી શક્તિ: શ્રી કાળરાત્રિ

કપટથી મેળવેલી અમરપણાની શક્તિથી આસુરી શક્તિ પ્રજાને ત્રાહિમામ્ પોકારાવે ત્યારે તેમને નાથવા એ પડકાર બની જાય છે.

29 September, 2025 07:20 IST | Mumbai | Mukesh Pandya
ઈશ્વર વિવાહ કાવ્યની પંક્તિ ગાતાં-ગાતાં ગરબે ઘૂમતા ભક્તજનો.

મહાદેવના વિવાહની ગાથાના છે આ ગરબા

જામનગરમાં નવરાત્રિની સાતમના નોરતે યોજાય છે ઈશ્વર વિવાહના ગરબા, જેમાં માત્ર પુરુષો પીતાંબર પહેરીને સામસામે કાવ્યની પંક્તિઓ ગાઈને ઘૂમે છે ગરબે: માત્ર ઢોલ અને નગારાંના તાલ પર ગવાય છે ગરબા :સદીઓ પહેલાં જામનગરના જામસાહેબે મંડળને ગરબો કર્યો હતો અર્પણ

28 September, 2025 11:57 IST | Jamnagar | Shailesh Nayak
 શ્રી કાત્યાયિની

સર્વના કલ્યાણ માટે વપરાતી શક્તિ એટલે માતાજીનું છઠ્ઠું સ્વરૂપ : શ્રી કાત્યાયિની

નવરાત્રિના છેલ્લા ચાર દિવસોમાં આપણે શક્તિનાં છેલ્લાં ચાર સ્વરૂપોનાં પૂજન કરતાં-કરતાં આ ચાર ક્રિયાઓનું મહત્ત્વ પણ જાણીશું

28 September, 2025 07:16 IST | Mumbai | Mukesh Pandya

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK