Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સામાજિક જીવનમાં પારિવારિક સંબંધો કરોડરજ્જુની ગરજ સારે છે

પેલા ભાઈએ પેન તો આપી પણ રતન તાતા એ પેન જોઈ રહ્યા કારણ કે એ સાવ સસ્તી પેન હતી

18 November, 2025 01:18 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

વાસ્તુ Vibes: ઘર સુંદર ને વાસ્તુ અનુસાર બનેલું હોવા છતાં સંબંધો કેમ તૂટી જાય છે?

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

17 November, 2025 03:40 IST | Mumbai | Hetvi Karia

ફિલોસોફર, શિક્ષણવિદ્, કવિ પ્રબોધ પરીખના ચિત્રોનું મુંબઈમાં 55 વર્ષ પછી પ્રદર્શન

"સ્ટિલ (ઇન પેરેન્થેસિસ)" 18થી 24 નવેમ્બર સુધી ગેલેરી 2, જહાંગીર આર્ટ ગેલેરીમાં ચાલશે, જેનો ઉદ્ઘાટન સમારોહ 18મીએ સાંજે 6થી 8 વાગ્યે થશે

17 November, 2025 01:59 IST | Mumbai | Chirantana Bhatt

ચાલો જઈએ વિષ્ણુજીના સૌથી શક્તિશાળી ગણાતા શ્રી વરાહ સ્વરૂપનાં દર્શને

ઉત્તર ભારત, મધ્ય ભારત અને ઈવન પશ્ચિમ ભારતની સરખામણીએ સાઉથ ઇન્ડિયામાં સનાતન સંસ્કૃતિ, ધર્મ, શાસ્ત્રો, સ્થાપત્યો વધારે સારી રીતે સચવાયાં છે.

16 November, 2025 05:01 IST | Chennai | Alpa Nirmal


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પારિવારિક ધોરણે સત્સંગ કરવાથી ઘરમાં જ એક સુંદર વાતાવરણ ઊભું થઈ શકે છે

જોકે પરિવાર સત્સંગ સભા કેવી રીતે કરવી એ પણ સમજી-વિચારીને નક્કી કરવા જેવું છે.

13 November, 2025 12:48 IST | Mumbai | Vaishnavacharya Dwarkeshlalji
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જેણે ભક્તિ નથી કરવી કે નથી કરવા દેવી તે ભાતભાતના તર્કવિતર્ક કરે છે

ભાવનું સર્જન સાધનભક્તિ વગર અસંભવ છે

12 November, 2025 01:43 IST | Mumbai | Morari Bapu
પ્રતિકાત્મક તસવીર

સમય પહેલાં ને સમય પછી મળનારી ચીજનું મૂલ્ય શૂન્ય

અરે, ડૉક્ટર પણ દરદીને એના સમયે જ દવા આપે છે, યોગ્ય સમયે જ ઑપરેશન કરે છે અને યોગ્ય સમયે જ હૉસ્પિટલમાંથી રજા આપે છે. ટૂંકમાં, કોઈ પણ ચીજ વ્યક્તિને યોગ્ય સમયે મળે એમાં જ તેનું હિત, સુખ અને સલામતી છે. સમય પહેલાં મળી જતી વસ્તુ વ્યક્તિના હિતને જોખમાવે છે.

11 November, 2025 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા - પ્રભુલાલ દ્વિવેદી

આજના કવિવાર (Kavivaar)ના એપિસોડમાં આપની સમક્ષ જૂની રંગભૂમી ઊઘડે તો નવાઈ નહીં. કારણ કે ગુજરાતી નાટકોમાં પોતાનાં ગીતોથી આગવું અને સમૃદ્ધ કામ કરી જનાર પ્રભુલાલ દ્વિવેદીને યાદ કરવા છે. પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ વીરપુરમાં થયેલો. સત્તર વર્ષની વયે તો કરાચીમાં ગયેલા. મુંબઈમાં ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૨ના દિવસે તેઓએ આ દુનિયાને અલવિદા કહેલું.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
18 November, 2025 12:58 IST | Mumbai | Dharmik Parmar

દેરાસરના પ્રવેશદ્વાર પર એની પ્રાચીનતાનો ઉલ્લેખ વાંચવા મળે છે.

મુંબઈમાં સૌથી પહેલું જૈન દેરાસર ક્યાં બન્યું હતું? જવાબ : માહિમમાં

માહિમ-વેસ્ટના કાપડ બજાર વિસ્તારમાં આવેલું અત્યારનું જૈન મંદિર તો ૧૯૭૩માં બનેલું છે, પરંતુ ૧૮૦૬ની સાલમાં જૈનધર્મી કચ્છીઓએ આ સ્થાન પર રહેલો ખોજા પરિવારનો બંગલો ખરીદીને એમાં આદેશ્વર ભગવાન, શીતલનાથ અને અજિતનાથની પ્રતિષ્ઠા કરી હતી

25 October, 2025 11:49 IST | Mumbai | Alpa Nirmal
ફાઇલ તસવીર

આજની ભાઈબીજે આ રીતે કરજો ચિત્રગુપ્તની પૂજા- નવું વર્ષ જશે સુખમય

Chitragupta Puja 2025: શાસ્ત્રોમાં ચિતગુપ્તને મનુષ્યના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખનારા દેવ માનવામાં આવે છે. આજે તેમની પૂજાનું વિશેષ મહત્વ છે.

23 October, 2025 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભાઈબીજ

ભાઈબીજ 2025ના અવસરે આજે જાણો ભાઈને તિલક કરવાનું સૌથી શુભ ચોઘડિયું

આજે ભાઈબીજનો પર્વ ઉજવાઈ રહ્યો છે. દિવાળી પંચ મહાપર્વનો અંતિમ દિવસ, આ તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. યમરાજ સાથે સંકળાયેલું હોવાને કારણે, તેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

23 October, 2025 09:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK