Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ધર્મને સાચી રીતે સમજવો હોય તો પહેલાં માણસાઈને ઓળખો

દીક્ષા લેતાં પહેલાં પરિવારજનોની આજ્ઞા લેવાની હોય છે, જે જાહેરમાં જ માગવાની રહે છે. બીજું કે દીક્ષા લેતાં પહેલાં સંસારમાં જ રહીને અમુક મહિનાઓ સુધી દીક્ષાર્થી જીવન જીવવાનું હોય છે

24 December, 2025 11:25 IST | Mumbai | Swami Satchidananda

માણસનું વર્તન અને વ્યવહાર જ તેને આદરણીય બનાવે છે

‘કુટુંબ સંયુક્ત છે?’ બહેને કહ્યું, ‘અમે અલગ રહીએ છીએ. સાસુ-સસરા બહારગામ મારા દિયર સાથે રહે છે

22 December, 2025 01:26 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ભારતના દરેક રાજ્યની હિન્દુ સંસ્કૃતિને એક તાંતણે બાંધતું પરિધાન એટલે સાડી

વિશ્વ સાડી દિવસ પર ભારતીય સંસ્કૃતિનાં પરિધાનોમાં વિશ્વવિખ્યાત સાડીના ઇતિહાસની વાત કરીએ. ભારતના દરેક રાજ્ય પાસે પોતાની અનોખી સાડીનો સાંસ્કૃતિક વારસો છે. કેટલીયે સાડીઓને GI ટૅગ પ્રાપ્ત છે.

21 December, 2025 01:13 IST | Mumbai | Laxmi Vanita

કર્મફળથી કોઈ બચી શકતું નથી

યાદ રહે, આપણે સહુ મનુષ્યો કર્મના કાયદા હેઠળ પોતપોતાનાં કર્મ કરી રહ્યા છીએ અને એને માટે અપેક્ષિત કે અનપેક્ષિત ફળની પ્રાપ્તિ કરી રહ્યા છીએ

19 December, 2025 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વડીલોની આજ્ઞામાં રહેવું એ ગુલામી નહીં, સુરક્ષાકવચ છે

અત્યારના સમયમાં છોકરાઓ જ નહીં, છોકરીઓને પણ વડીલોની વાત માનવી કે તેમની આજ્ઞા મુજબ ચાલવું ગમતું નથી

15 December, 2025 02:27 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ધર્મને સાચી રીતે સમજવો હોય તો પહેલાં માણસાઈને ઓળખો

મોક્ષને પામવા મેં ભારતભરની યાત્રા કરી અને એ પછી મને નિરાશા જ સાંપડી પણ એ જે અનુભવ મળ્યો એ અનુભવે ઘણું શીખવી દીધું

10 December, 2025 02:28 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હકીકત એક જ, માલ પડ્યો રહે છે અને માલિક રવાના થાય છે

પોતાના જીવનની સુખાકારીમાં વાપર્યા બાદ અને ભવિષ્યની સલામતી માટે રાખ્યા બાદ પોતાની મૂડી સારાં કાર્યોમાં વાપરવાનું જેને સૂઝ્યું તે પોતાનાં સત્કાર્યોનો આનંદ આ જ ભવમાં માણી લે છે

09 December, 2025 02:39 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri


ફોટો ગેલેરી

કવિવાર: માર રે ખાઈને મંગલ જીવવાં જી રે…. કવિ સુધાંશુ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધાંશુની. તેમનું મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પણ તેમનું `સુધાંશુ` ઉપનામ જ તેમની ઓળખ છે. જન્મસ્થળ પોરબંદર. સૌરાષ્ટ્ર દૈનિકમાં નોકરીથી શરૂઆત કરી. મુંબઇમાં જન્મભૂમિ સાથે પણ તેઓએ અમૂક વર્ષો પત્રકારત્વમાં સેવા આપી. તેમના જીવન અને સાહિત્ય પર ઝવેરચંદ મેઘાણીનો ખૂબ પ્રભાવ. મેઘાણીની આંગળી પકડીને લોકસાહિત્યમાં અને પછીથી ભજનસાહિત્યમાં પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું. પરંપરાગત ભજનોના ઢાળ પર બેસીને તેઓએ અનેક નવલાં ભજનો પણ પીરસ્યાં છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
30 December, 2025 11:36 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તમે સુખી થાઓ એ સારી વાત, પણ અન્યને સુખી કરો એ અત્યંત ઉમદા વાત

આ જે ફરિયાદ છે એ મોટા ભાગે બધી પત્નીઓની ફરિયાદ છે એવું મેં મારા સ્વાનુભવે જોયું છે

20 November, 2025 01:42 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જ્ઞાનમાં ભક્તિ મળે તો અને તો જ મુક્તિના ફળનું સુખ અનુભવી શકાય

ભક્તિનું ફળ ભગવાન નથી. તમે ઘણી ભક્તિ કરો અને તમને ભગવાન મળી જાય એ વાત મારા વિચાર મુજબ અનુભવનું સત્ય નથી. ભક્તિનું ફળ ભગવાન નથી, ભક્તિનું ફળ ભક્તિ જ છે

19 November, 2025 06:48 IST | Mumbai | Morari Bapu
રતન તાતાની ફાઇલ તસવીર

સામાજિક જીવનમાં પારિવારિક સંબંધો કરોડરજ્જુની ગરજ સારે છે

પેલા ભાઈએ પેન તો આપી પણ રતન તાતા એ પેન જોઈ રહ્યા કારણ કે એ સાવ સસ્તી પેન હતી

18 November, 2025 01:18 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK