Tata Trusts and University of Mumbai collaborate to restore Convocation Hall: ટાટા ટ્રસ્ટ્સ અને મુંબઈ યુનિવર્સિટીએ સર કાવસજી જહાંગીર કૉન્વોકેશન હૉલના પુનઃસ્થાપન અને અપગ્રેડેશન માટે એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા.
Cyber Crime News: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંથી ઓનલાઈન છેતરપિંડીનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં, કૌભાંડી પોતે જ તેનો ભોગ બન્યો. રાજધાનીના એક રહેવાસીએ ChatGPT દ્વારા નકલી પેમેન્ટ લિંક બનાવી અને...
Crime News: હરિયાણાના પાણીપત જિલ્લામાંથી એક સનસનાટીભર્યો અને હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 34 વર્ષીય મહિલાએ ઈર્ષ્યા અને વિકૃત માનસિકતાથી પોતાના ત્રણ વર્ષના પુત્ર સહિત ચાર માસૂમ બાળકોની હત્યા કરી દીધી.
Jaish-e-Mohammad Womens Wing: આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતાએ તાજેતરમાં જૈશની મહિલા વિંગ વિશે અનેક રહસ્યો જાહેર કર્યા હતા. મસૂદ અઝહરે દાવો કર્યો હતો કે આ મહિલા વિંગમાં અત્યાર સુધીમાં 5,000 મહિલાઓની ભરતી કરવામાં આવી છે.
Gujarat ATS: જે બે શંકામંદોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક ગોવામાં ભારતીય સેનામાં સુબેદાર મેજર અજય કુમાર સિંહ છે અને દાદરા અને નગર હવેલીના રશ્માની પાલ છે. આમાં હજી કોઈ વ્યક્તિઓ જોડાયેલા છે કે કેમ તે અંગે પણ ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે.
માગશર મહિનાની પૂર્ણિમા એટલે કે આજના દિવસને અન્નપૂર્ણા દેવીના અવતરણનો દિવસ માનવામાં આવે છે. અન્નની પૂર્તિ કરીને જગતને પોષણ આપનારી અન્નપૂર્ણા દેવીનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ પરિવારનું સમગ્રતાથી પોષણ કરનારી ઘરની અન્નપૂર્ણાનું પણ છે.
આમ જોવા જઈએ તો કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે, પણ અનઑફિશ્યલી તો આપણે જામફળને જ ફળોનો રાજા માનવો પડે. અનેક ન્યુટ્રિશનિસ્ટનું પણ કહેવું છે કે લોકો કેરી જેટલું મહત્ત્વ જામફળને આપતા થઈ જાય તો તેમને હેલ્ધી થતાં કોઈ રોકી ન શકે.
ઋતુ પ્રમાણે બદલાતી ફૅશનને લીધે વૉર્ડરોબમાં કપડાં રાખવાની જગ્યા નથી બચતી ત્યારે સમર ફૅશનને શિયાળામાં સ્ટાઇલ કરીને તમારી સ્ટાઇલને બધા કરતાં યુનિક અને હટકે બનાવી શકો છો
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK