Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તાજા સમાચાર

ટાયગર શ્રૉફ અજય દેવગન અને શાહરુખ ખાન

પાનમસાલાની જાહેરાત કેસમાં અજય દેવગન, ટાયગર શ્રૉફ અને શાહરુખ ખાનને મોટો ઝટકો

મહારાષ્ટ્ર FDAએ વિમલ ઈલાયચીની જાહેરાત અંગે વાંધો ઉઠાવ્યો હતો. વિભાગનો આરોપ હતો કે આ જાહેરાત વિમલ પાન મસાલા માટે ‘પરોક્ષ પ્રચાર કન્ટેન્ટ’ (Indirect promotional material) તરીકે કામ કરતી હતી, જે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પ્રોડક્ટ છે.

Updated on : 14 September, 2026 08:54 IST

વધુ વાંચો

રાજ ઠાકરેના ઘરે ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે પહોંચ્યા

ગણેશોત્સવની ઉજવણી કરવા રાજ ઠાકરેના ઘરે ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે પહોંચ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર શૅર કરવામાં આવેલા વીડિયો અને તસવીરોમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને રશ્મિ ઠાકરે ગણપતિની પૂજા કરતા જોવા મળ્યા હતા. મુલાકાત દરમિયાન બન્ને ઠાકરે પરિવારોના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા અને પરિવારે તસવીરો પણ ક્લિક કરાવી હતી

Updated on : 14 September, 2026 08:26 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પત્નીની હત્યાના આરોપીનો પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ, ગોળી વાગતા મૃત્યુ

રામાનુજ ગોસ્વામી પર તેની પત્ની રિયા તાલુકદારની ઘાતકી હત્યાનો આરોપ હતો. આરોપ છે કે તેણે પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને ત્યારબાદ કપાયેલું માથું ગુવાહાટીના હાટીગાંવ વિસ્તારમાં આવેલા બશિષ્ઠપુરમાં તેમના ઘરે રૅફ્રિજરેટરમાં છુપાવી દીધું હતું.

Updated on : 14 September, 2026 07:23 IST

વધુ વાંચો

શંખ અને ડમરુ વગાડી વિદ્યુત જામવાલે આરતી કરી

લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો વિદ્યુત જામવાલ, શંખ અને ડમરુ વગાડી આરતી કરી

લાલબાગચા રાજા મુંબઈના સૌથી પ્રખ્યાત ગણેશ પંડાલોમાંનું એક છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે લોકો માત્ર મુંબઈથી જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને દેશભરના અન્ય ભાગોમાંથી પણ અહીં આવે છે.

Updated on : 14 September, 2026 06:46 IST

વધુ વાંચો

સોમવારે નવી મુંબઈમાં `હિન્દી દિવસ ૨૦૨૬`ના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, સુનેત્રા પવાર અને અન્ય મહાનુભાવો સાથે મળીને પ્રકાશનોનું વિમોચન કર્યું.

“ગુજરાતમાં હિન્દી બોલાતી નથી…’: મુંબઈના એક કાર્યક્રમમાં અમિત શાહે શું કહ્યું?

અમિત શાહે નોંધ્યું કે લોકમાન્ય ટિળકે 1893 માં મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શરૂઆત કરી હતી. તેમણે ટિપ્પણી કરી, "ટિળક આ દેશની નબજ સમજતા હતા. તેઓ સમજતા હતા કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ દ્વારા જ દેશની સંસ્કૃતિના ઇતિહાસમાં જાગૃતિ લાવી શકાય છે."

Updated on : 14 September, 2026 05:38 IST

વધુ વાંચો

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes: વસ્તુઓની ગોઠવણ સાથે સતત બદલાતી પરિસ્થિતિઓ પર પણ ધ્યાન રાખવું જરૂરી

પરંપરાગત વાસ્તુ દિશા અને પાણી કે અગ્નિ જેવા તત્વોના સ્થાન અંગેના અનેક નિયમો જણાવે છે. `કૉન્શિયસ વાસ્તુ` આ નિયમોના મહત્વને સ્વીકારે છે, પણ તે તેમને કોઈ સ્થિર ગોઠવણ પૂરતા મર્યાદિત રાખતું નથી. આ વિચારધારા માને છે કે ભૂતકાળમાં જે ગોઠવણ સારી રીતે કામ કરતી

Updated on : 14 September, 2026 04:50 IST

વધુ વાંચો

આદિત્ય અને ઉદ્ધવ ઠાકરે અને દિશા સાલિયાન

દિશા સાલિયન કેસમાં FIR દાખલ: ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેના નામ પણ સામેલ

બૉમ્બે હાઈ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં દિશા સાલિયનના મૃત્યુની તપાસ CBIને સોંપવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે મુંબઈ પોલીસ દ્વારા આ કેસની તપાસની રીત પર સવાલ ઉઠાવ્યા હતા અને નોંધ્યું હતું કે છ વર્ષ સુધી કોઈ FIR નોંધવામાં આવી ન હતી.

Updated on : 14 September, 2026 03:57 IST

વધુ વાંચો

ઉર્મિલા માતોન્ડકર અને શર્વરી વાઘે શૅર કરેલી તસવીરો

કરીના કપૂરથી લઈને કંગના રનૌત સુધીના બૉલિવૂડ સેલેબ્સે કરી ગણેશ ચતુર્થીની ઉજવણી

અભિનેત્રી શર્વરીએ મહારાષ્ટ્રના મોરગાંવ સ્થિત તેના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણીની તસવીરો શૅર કરી હતી. તેણે લખ્યું, "ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ. મારા માટે, વર્ષની શરૂઆત અને અંત અહીં જ થાય છે."

Updated on : 14 September, 2026 03:12 IST

વધુ વાંચો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

Ganesh Chaturthi 2026: મુંબઈના મેયર રિતુ તાવડેની ઈકો-ફ્રેન્ડલી ઉજવણી

Ganesh Chaturthi 2026: મુંબઈના મેયર રિતુ તાવડેએ પોતાના સત્તાવાર નિવાસસ્થાને બીજા ધોરણના વિદ્યાર્થી દ્વારા શાડૂ માટીમાંથી તૈયાર કરવામાં આવેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવનો સંદેશ આપ્યો

Updated on : 14 September, 2026 03:01 IST

વધુ વાંચો

જોઈ લો `ગોલ્ડન ગણેશા` (તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા)

૨૪-કેરેટ સોનું, ૩.૮ લાખ અમેરિકન ડાયમંડથી સજ્જ ગણપતિની મૂર્તિ જોઈ થઈ જશો છક!

Ganesh Chaturthi 2026: હૈદરાબાદના બેગમ બજાર ખાતે ૨૪-કેરેટ ગોલ્ડ-પ્લેટિંગ અને ૩.૮૩ લાખ અમેરિકન ડાયમંડથી મઢેલી ૪૮ કિલોગ્રામની એક અનોખી ગણેશ પ્રતિમા સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે; ૮ કારીગરો દ્વારા ૮ મહિનાની સખત મહેનતથી તૈયાર કરવામાં આવી છે મૂર્તિ

Updated on : 14 September, 2026 12:52 IST

વધુ વાંચો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK