Bihar Political Shift: BJP નેતા સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. મંગળવારે બપોરે (૧૪ એપ્રિલ) તેમને સર્વાનુમતે ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, જેનાથી મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂકનો માર્ગ મોકળો થયો.
ફિલ્મના દિગ્દર્શક મિતુલ પટેલે જણાવ્યું હતું કે, "ફિલ્મની વાર્તા દયા એક ઊંડા અંગત અનુભવથી પ્રેરિત છે. પરેશ રાવલ દ્વારા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુથી હું ખૂબ પ્રભાવિત થયો હતો, જેમાં તેમણે ટિપ્પણી કરી હતી કે સાચો પ્રેમ ક્યારેક કોઈને મુક્ત કરવામાં રહે છે.
ઉનાળાની સ્ટાઇલમાં અત્યારે ‘કો-ઓર્ડ સેટ્સ’નો ક્રેઝ છે અને એમાં પણ પોલ્કા ડૉટ્સની એન્ટ્રીએ ફૅશનગેમ બદલી નાખી છે. અભિનેત્રી શર્વરી વાઘે તાજેતરમાં ક્લાસિક પ્રિન્ટને જે રીતે ડીકોડ કરી છે એ આ સીઝન માટે પર્ફેક્ટ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહી છે...
આ સલાહ ૪૦ વર્ષનો એક્સ્પીરિયન્સ ધરાવતા કાર્ડિયોલૉજિસ્ટે આપી છે. તેમણે એવી પાંચ વસ્તુઓનું લિસ્ટ આપ્યું છે જે તમારી હેલ્થ માટે દુશ્મન છે. સાથે જ એની જગ્યાએ શું વાપરી શકાય એનું લિસ્ટ પણ આપ્યું છે...
તાજેતરમાં એક લીડિંગ રિસર્ચ જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક આયુર્વેદિક દવાઓમાં મોટી માત્રામાં ધાતુઓની ભસ્મ જોવા મળી અને એનાથી લિવર અને કિડનીને નુકસાન પહોંચ્યું છે.
શોનો પ્રીમિયર બૈશાખી માટે નક્કી કરવામાં આવ્યું છે. જે ખાલસા પંથની સ્થાપનાના દિવસે છે. શોના નિર્માતાઓના મતે, આ ફક્ત રિલીઝ તારીખ નથી પરંતુ શીખ વારસા અને મૂલ્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે પસંદ કરાયેલ એક ઇરાદાપૂર્વકની પસંદગી છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK