વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત યુએન દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સમર્થન કરે છે. તેમણે સમજાવ્યું કે ઈરાન તરફથી એક જહાજ ખોટી જગ્યાએ ફસાયેલા હોવાની માહિતી મળી હતી.
Jaish-e-Mohammed Module: ફરીદાબાદમાં જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદી સંગઠને એક તબીબી સંસ્થામાં ઘૂસણખોરી કરી હતી અને ભારતમાં હુમલા કરવા માટે ડોકટરોની ભરતી કરી હતી.
પેજેશકિયને કહ્યું કે લશ્કરી દળોને આદેશ આપવામાં આવ્યો છે. હવેથી, જ્યાં સુધી પહેલા હુમલો ન થાય ત્યાં સુધી પડોશી દેશો પર હુમલો ન કરો. જે લોકો આ તકનો લાભ લઈને ઈરાન પર હુમલો કરવાનું વિચારી રહ્યા છે તેઓએ સામ્રાજ્યવાદની કઠપૂતળી ન બનવું જોઈએ.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાલમાં વાઇટ હાઉસમાં આર્જેન્ટિનાના ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસી અને ટીમ ઇન્ટર માયામીનું સ્વાગત કર્યું હતું. તેમને અહીં ૨૦૨૫માં મેજર લીગ સૉકર કપના ચૅમ્પિયન બનવા બદલ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
હેડ કોચ ડૅરેન સૅમીએ સોશ્યલ મીડિયા પર ઘરવાપસી માટે કરેલી વારંવારની ટ્વીટ બાદ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે મોટી અપડેટ શૅર કરી છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ હજી ભારતમાં જ છે.
વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે સેમી-ફાઇનલ મૅચમાં ૨૫૪ રનના ટાર્ગેટને ચેઝ કરતા સમયે જેકબ બેથલે ૨૧૮.૭૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ભારતીય ફૅન્સને શાંત રાખ્યા હતા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK