વિશ્વભરમાં વસેલા હજારો ભારતીયો હવે વિદેશથી સ્વદેશ આવવા બાબતે વિચાર કરી રહ્યા છે. નોકરીઓમાં કપાત, વીઝા સંબંધિત અનિશ્ચિતતા, વધતો જીવનખર્ચ, ભૂરાજકીય તંગદિલી અને બદલાતી વ્યાવસાયિક પરિસ્થિતિઓને કારણે ઘણા લોકો ભારત પાછા ફરી રહ્યા છે.
Updated on : 07 June, 2026 03:04 IST
વધુ વાંચો