ટોચની સિંગર અલકા યાજ્ઞિકે ૨૦૨૪માં ખુલાસો કર્યો હતો કે તેને કાનની એક ખાસ બીમારીને કારણે સાંભળવામાં તકલીફ પડી રહી છે અને આને કારણે તે થોડા સમય માટે લોકોથી દૂર રહીને કામમાંથી બ્રેક લેવા માગે છે.
જમીલ જમાલીના પાત્રથી લોકપ્રિયતા મેળવનાર રાકેશ બેદીએ સ્પષ્ટતા કરી, ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતાએ એવા કલાકારોને ફરી ચર્ચામાં લાવી દીધા છે જે વર્ષોથી ગુમનામીમાં ખોવાઈ ગયા હતા.
કેરળના વાંડૂરમાં શશી થરૂરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના ગનમેન અને ડ્રાઇવર પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્યની ઓળખ થઈ ગઈ છે અને તેમની ધરપકડ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK