Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તાજા સમાચાર

પૂણેના દાભાડેમાં રસ્તામાં પડેલી તિરાડો

પુણેમાં રસ્તો ફાટ્યો અંદરથી ઊડ્યો પાણીનો ફુવારો

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. રસ્તાની નીચે નખાયેલી પાણીની પાઇપલાઇન ફાટતાં આ ઘટના બની હતી

Updated on : 06 July, 2026 07:45 IST

વધુ વાંચો

ભારે વરસાદને કારણે મુંબઈ, પાલઘર, થાણે, રાયગડની સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

૭૨થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી મુંબઈમાં સેંકડો ઝાડ તૂટ્યાં

વરસાદની ગતિ ધીમી પડી, પણ તારાજી હજી ચાલુ : જુલાઈ મહિનાનો ૮૫ ટકા વરસાદ પાંચ દિવસમાં પડી ગયો: ઝાડ પડવાના, મકાનો ધસી પડવાના અને પાણી ભરાવાના બનાવોને કારણે જનજીવન હજી સામાન્ય નથી

Updated on : 06 July, 2026 07:15 IST

વધુ વાંચો

થાણેના ટીકુજીની વાડી સર્કલ નજીક રચવામાં આવેલી માનવસાંકળ.

થાણેમાં પર્યાવરણ બચાવવા જનઆંદોલન

ધોધમાર વરસાદ હોવા છતાં પ્રકૃતિપ્રેમી થાણેકરોનો ઉત્સાહ જરાય ઓછો થયો નહોતો

Updated on : 06 July, 2026 07:13 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર

ભારે વરસાદે મુંબઈ ઍરપોર્ટને એક કલાક બાનમાં રાખ્યું

રનવે પર ઑપરેશન્સ બંધ રખાયાં, ૪ ફ્લાઇટ કૅન્સલ થઈ અને ૧૩ ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી

Updated on : 06 July, 2026 07:11 IST

વધુ વાંચો

માનખુર્દમાં ચાલની રૂમો પડી ગયા બાદ અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કાટમાળ ખસેડીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જીવલેણ રવિવાર : માનખુર્દની ત્રણ માળની ચાલની રૂમો ધસી પડી, ૬ જણનાં મોત

આજે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડમાં આ‍ૅરેન્જ અલર્ટ, ભારે વરસાદની સાથે કડાકાભડાકા થશે અને જબરદસ્ત પવન ફૂંકાશે : આજે સ્કૂલો અને કૉલેજો બંધ. રવિવારે એક જ દિવસમાં ૨૦૦+ ઝાડ પડ્યાં. શનિવારે અને રવિવારે મળીને બે જણના જીવ ગયા

Updated on : 06 July, 2026 06:56 IST

વધુ વાંચો

બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે જણાવતું આ પુસ્તક આ મહિને રિલીઝ થશે

અમીશની પહેલી ચિલ્ડ્રન્સ બુક `ધ્રુવ-તારા` 27 જુલાઈએ રિલીઝ થશે

અમીશ ત્રિપાઠી હવે બાળકોનું પુસ્તક `ધ્રુવ-તારા એન્ડ ધ ગ્રેટ ઈન્ડિયન હિસ્ટ્રી ક્વિઝ` લઈને આવી રહ્યા છે. આ પુસ્તક 27 જુલાઈએ રિલીઝ થશે અને બાળકોને ભારતના ઈતિહાસ સાથે રસપ્રદ રીતે પરિચિત કરાવશે.

Updated on : 05 July, 2026 09:55 IST

વધુ વાંચો

આમિર ખાનના લગ્નમાં જાતિ વખતે ઘટના બની હતી

ઝાડ પડતાં અંબાણી પરિવારનો કાફલો રોકાયો, આમિર ખાનના લગ્નમાં જતી વખતે બની ઘટના

બૉલિવુડ સુપરસ્ટાર આમિર ખાન અને તેમની પાર્ટનર ગૌરી સ્પ્રૅટે રવિવાર, 5 જુલાઈના રોજ એક ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા. આ લગ્ન મુંબઈના બાન્દ્રા સ્થિત આમિરના નિવાસસ્થાને સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યા હતા.

Updated on : 05 July, 2026 09:36 IST

વધુ વાંચો

પૃથ્વી શૉની સગાઈ તૂટી હોવાની અફવા

પૃથ્વી શૉની 3 મહિનામાં જ સગાઈ તૂટી? મંગેતરે સ્ટોરીમાં લખ્યું “મને ઘણી વખત દગો…”

આકૃતિએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, "મને ઘણી વખત દગો આપવામાં આવ્યો હતો, છતાં મેં ક્યારેય કંઈ કહ્યું નહીં. આગળ વધ્યા પછી પણ, હું હજી પણ વિશ્વાસ કરી શકતી નથી કે તે બધું સાચું છે." આ પછી તેણે બીજી પોસ્ટ સાથે લખ્યું, "બધું સાચું છે..."

Updated on : 05 July, 2026 06:50 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

Mumbai Rains: ઝાડ પડતાં વધુ બેના મોત, કુર્લા અને આરે કોલોમાં થઈ ઘટના, જાણો વિગતો

રવિવારે બપોરે 12:40 વાગ્યાની આસપાસ કુર્લાના નૌપડા વિસ્તારમાં એક ઝાડ પડી ગયું. આ ઘટનામાં 63 વર્ષીય યુનુસ કુંડાવાલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

Updated on : 05 July, 2026 06:07 IST

વધુ વાંચો

આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટે ખાનગી સમારોહમાં લગ્ન કર્યા

Aamir Khan-Gauri Spratt Love Story: 20 વર્ષની મિત્રતા બની લગ્ન સુધીની સફર

આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટે 5 જુલાઈએ મુંબઈમાં એક ખાનગી અને સાદા સમારોહમાં લગ્ન કર્યા. આ લગ્નમાં બન્નેના પરિવારજનો, બાળકો, નજીકના મિત્રો અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. ભારે વરસાદ વચ્ચે પણ લગ્નનો કાર્યક્રમ ખુશી અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો.

Updated on : 05 July, 2026 05:26 IST

વધુ વાંચો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK