પ્રખ્યાત ભુલભુલામણી સંશોધક જેફ સૅવર્ડનું કહેવું છે કે ‘આ ભુલભુલામણી એની રચના પ્રમાણે ક્લાસિકલ શ્રેણીની છે, પરંતુ એની મધ્યમાં ઉમેરાયેલો સર્પાકાર આકાર ખાસ કરીને ભારત માટે વિશિષ્ટ લક્ષણ છે, જેને ઘણી વાર ‘ચક્રવ્યૂહ’ તરીકે ઓળખવામાં આવે છે.’
Updated on : 11 January, 2026 04:24 IST
વધુ વાંચો