Gujarat Crime: અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ન્યાય આપવા લડી રહેલા વકીલે જ બાળકી પર આચર્યું દુષ્કર્મ; સુરતમાં બની ઘટના; પીડિતાના પિતાની ફરિયાદ બાદ સુરત પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ કરી આરોપી વકીલની ધરપકડ
આમિર ખાને તાજેતરમાં લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ‘લગાન’નાં પચીસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે તેની ફિલ્મમાં એલિઝાબેથ રસેલનો રોલ કરનાર સહ-અભિનેત્રી રેચલ શેલી સાથે ફરી મુલાકાત થઈ હતી.
લોકપ્રિય સંગીતકાર પ્યારેલાલનાં પત્ની સુનીલા પ્યારેલાલ શર્માનું રવિવારે નિધન થયું છે. તેમણે ૭૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલી સોશ્યલ મીડિયા પોસ્ટ મારફત આ દુઃખદ સમાચાર આપવામાં આવ્યા હતા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK