Kabul Airstrike: પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હવાઈ હુમલો કર્યો છે. મીડિયા અહેવાલો સૂચવે છે કે પાકિસ્તાની લડાકુ વિમાનોએ કાબુલની બહારના બગ્રામ એરબેઝ પર બોમ્બમારો કર્યો હતો.
આપણને એકાંત જ મળતું નથી એની રામાયણ છે. આમ જોઈએ તો એકલતા આજના સમયની મોટી સમસ્યા છે. સંતાનો ઠરીઠામ થઈ ગયાં હોય પછી માબાપ ઘરમાં એકલાં પડી જાય. જીવનસાથીની વિદાય થઈ ગઈ હોય પછીની એકલતાનો સામનો કરવા મનને તૈયાર કરવું પડે.
અહીં કહી દેવું ઘટે કે સંપત્તિસર્જન અનેક દાયકાઓના રોકાણ પર મળેલા ચક્રવૃદ્ધિ વળતરનું જ પરિણામ હોય છે. આગલી પેઢી માટે સંપત્તિ મૂકી જવાનો સવાલ હોય ત્યારે સહેજે ત્રીસથી પચાસ વર્ષનો સમયગાળો સંકળાયેલો હોય છે.
રાજ કપૂરને હકીકત સ્વીકારતાં ઘણો સમય લાગ્યો. બન્નેએ લાંબા સમય સુધી એકમેકની સામે આવવાનું ટાળ્યું. જ્યારે પૃથ્વીરાજ કપૂરનાં પત્ની રમાનું મૃત્યુ થયું ત્યારે સુનીલ દત્ત સાથે પહેલી વાર નર્ગિસ કપૂર ખાનદાનને સાંત્વન આપવા તેમના ઘરે ગઈ.
Kashmir Protest: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં, કાશ્મીરી શિયા મુસ્લિમોએ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું. ખામેનીની ઇઝરાયલી અને યુએસ હુમલામાં હત્યા કરવામાં આવી હતી.
વાઇટ, ગ્રીન અને ઑરેન્જ કલર સાથે બનેલા આપણા તિરંગામાં પણ રંગ-ચિકિત્સા અને કલર-સાઇકૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ત્રણ રંગ જીવનમાં કેવા મહત્ત્વપૂર્ણ છે એ જાણવા જેવું છે
પૃથ્વીના ઇતિહાસમાં જે જાતજાતના અને ભાતભાતના નિયમો પ્રવેશ્યા છે ને પછી અનેક જાતની અથડામણો પછી બદલાયા છે. એને જોયા પછી એવું કહેવાનું ખાતરીપૂર્વક કહી શકાય કે કોઈ નિયમ કે કોઈ કાયદો પરમાત્માએ મોકલ્યો નથી. પરમાત્માએ માણસને શાંતિપૂર્વક જીવવાનું કહ્યું હતું.
જે દિવસે અઝીઝ, તેની બેગમ મહઝબીન, અચ્યુત અને અક્ષરા યૉટ પર ગયાં એ દિવસે અચ્યુતે કરેલા ગેરવર્તન માટે માફી માગવા અક્ષરાએ અઝીઝને ફોન કર્યો હતો, ‘આઇ ઍમ રિયલી સૉરી.’ અક્ષરાએ કહ્યું હતું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK