Bnei Menashe Migration: ઉત્તરપૂર્વ ભારતમાં રહેતા લગભગ 250 યહૂદીઓ ઇઝરાયલમાં પહોંચ્યા છે. ઇઝરાયલી સરકારે ગયા વર્ષે ભારતમાં રહેતા યહૂદીઓને પાછા લાવવા માટે એક ઝુંબેશની જાહેરાત કરી હતી.
માત્ર 24 કલાકમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લગભગ 10 લાખ યુઝર્સે તેમને અનફોલો કર્યા છે. જ્યારે અગાઉ તેમના ઇન્સ્ટાગ્રામ પર 14.6 મિલિયન ફોલોઅર્સ હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને 13.3 મિલિયન થઈ ગઈ છે.
છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુસંગ્રહાલયને બહારથી જોઈને તો આપણે સૌ વાહ-વાહ કહીએ જ છીએ. ગેટવે ઑફ ઇન્ડિયાની ડિઝાઇન બનાવનારા જ્યૉર્જ વિટીટે જ્યારે આ ઇમારત કંડારી હોય ત્યારે એની ભવ્યતામાં કોઈ શંકા ન હોય.
ભારતમાં 21 એપ્રિલ, 2026 ના રોજ મુંબઈના હાજી અલીમાં દુર્લભ દરિયાઈ ગોકળગાય "ડિસ્કોડોરિડ સેબ્યુએન્સિસ" પ્રથમ વખત જોવા મળ્યો હતો. આ શોધ ભારતીય દરિયાઈ જીવવિજ્ઞાન માટે મહત્વપૂર્ણ છે.
‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના રોસેશના પાત્ર તરીકે જાણીતા રાજેશ કુમારે થોડા સમય પહેલાં ખેતી કરવા માટે ઍક્ટિંગ છોડી હતી, પણ ખેતીમાં મોટું નુકસાન જતાં તેઓ બે કરોડ રૂપિયાના દેવામાં આવી ગયા હતા..
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK