રવિવારે બપોરે 12:40 વાગ્યાની આસપાસ કુર્લાના નૌપડા વિસ્તારમાં એક ઝાડ પડી ગયું. આ ઘટનામાં 63 વર્ષીય યુનુસ કુંડાવાલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટે 5 જુલાઈએ મુંબઈમાં એક ખાનગી અને સાદા સમારોહમાં લગ્ન કર્યા. આ લગ્નમાં બન્નેના પરિવારજનો, બાળકો, નજીકના મિત્રો અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. ભારે વરસાદ વચ્ચે પણ લગ્નનો કાર્યક્રમ ખુશી અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો.
વારતહેવારે કુટુંબીજનો મળે, કાકા, મામા, માસી, ફઈ અને આ સૌ સગાંસંબંધીઓ પરસ્પરને પારિવારિક વાતોથી માહિતગાર કરે એ સૌકોઈને ગમતું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
ઉત્તર ભારતમાં ગંગા દશેરાના પછીના દિવસે જેઠ સુદ અગિયારસે ગાયત્રી જયંતી મનાવવામાં આવે છે ત્યારે દક્ષિણ ભારતમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે માતા ગાયત્રીનો ઉત્સવ મનાવાય છે.
મહારાષ્ટ્ર FDAએ ત્રણ બ્યુટી ક્રીમમાં મર્ક્યુરી અને લીડ જેવી ઝેરી ધાતુઓ મળતાં તેના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં એક ક્રીમ પાકિસ્તાનમાં બનેલી હોવાનું પણ સામે આવ્યું છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK