Thackeray Camp Crisis: શું ઠાકરે જૂથમાં બીજા બળવાની પટકથા લખાઈ રહી છે? શું `માતોશ્રી`માં બધું જેવું દેખાય છે તેવું નથી? પરિસ્થિતિ કંઈક બીજું જ સૂચવે છે. સાંસદોની "મન કી બાત" હવે દબાયેલી નથી. તે ખુલ્લેઆમ બહાર આવી છે...
પાણીનાં વિવિધ સ્વરૂપો છે. આંતરીક્ષ જળ એટલે આકાશમાંથી પડતું વરસાદનું પાણી જેને ડિસ્ટિલ્ડ વૉટર અથવા વરાળનું પાણી કહેવામાં આવે છે. ઔદ્દભિક જળ એટલે ખડકો અને પહાડોમાં રહેલું પાણી, જેને હાર્ડ વૉટર કહેવાય છે.
પહેલાં તો લગ્નની ઉંમરે પહોંચો ત્યાં તો વડીલો સાંકડે માંકડું ગોઠવવા માટે તલપાપડ થઈ જતા અને જો પોતે સગાઈ કરાવી દ્યે તો સગાઈ ને લગ્નમાં તે વડીલ ચાર ફુટ પહોળા થઈને ચાલે
બાળકોને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે. વર્ષમાં એક વખત તેમને પોતાની બચતમાંથી કોઈ વસ્તુ ખરીદવાની છૂટ આપવી જોઈએ જેથી તેઓ પોતાની પસંદગી અને ભૂલમાંથી શીખી શકે.
Mumbai Crime: સિદ્ધિવિનાયક મંદિરમાં આવેલ પૂજારીકક્ષમાં રહેલ દાનપેટીમાંથી દસ હજાર રૂપિયાની ચોરી થઈ હતી. આ ઘટના મંદિરના વહીવટતંત્રમાં સામેલ એક મહિલા અધિકારીના ધ્યાનમાં આવી હતી.
અવિનાશભાઈએ અમારી ઓળખાણ કરાવતાં કહ્યું કે આ બન્ને યુવાનો ગુજરાતી ફિલ્મ બનાવે છે અને એમાં તમારે એક ગુજરાતી ગીત ગાવાનું છે. સાંભળતાં જ કિશોરકુમાર કહે, ‘ના ભાઈ ના. મારી આખી જિંદગીમાં હું બે વાક્ય પણ ગુજરાતીમાં બોલ્યો નથી. મને આમાં ન ફસાવો.’
ભારતીય જ્યોતિષશાસ્ત્ર ચંદ્રઆધારિત છે જે દર્શાવે છે કે માનવના જીવનમાં ચંદ્રનું મહત્ત્વ કેટલું અદકેરું છે. ચંદ્રને કાયમી ધોરણે મજબૂત બનાવવાના કેટલાક સરળ રસ્તાઓ નીચે મુજબ છે.
ભારત અને નેપાલના નાગરિકોને એકબીજાના દેશમાં આવવા-જવા પાસપોર્ટ કે વીઝાની જરૂર રહેતી નથી. એ ન્યાયે પૂર્ણાગિરિ સુધી આવ્યા છો તો ટનકપુરથી ફક્ત ૨૨ કિલોમીટરની દૂરી પર વિદેશની ધરતી પર બિરાજેલા સિદ્ધનાથ મહાદેવને જળ ચડાવી આવજો.
કેન્દ્રીય ભારતમાં ૧૯મી સદી દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક આંદોલનો ઊભાં થયાં હતાં જેમણે એ સમયની રાજકીય અને ધાર્મિક રચનાઓને પડકારી હતી. ઉચ્ચ કુળ દ્વારા નીચા કુળના લોકોને મૂળભૂત અને સામાન્ય હકોથી વંચિત રાખવામાં આવતા હતા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK