જોકે, 16 ભારતીય ધ્વજવાળા જહાજો હજી પણ પર્શિયન ગલ્ફમાં અટવાયેલા છે. આમાં LNG કેરિયર્સ, LPG ટૅન્કરો, ક્રૂડ ઓઇલ જહાજો, કન્ટેનર જહાજો, બલ્ક કૅરિયર્સ અને અન્ય જહાજોનો સમાવેશ થાય છે. આ જહાજોમાં લગભગ 433 ભારતીય ક્રૂ સભ્યો સલામત માર્ગની રાહ જોઈ રહ્યા છે.
Updated on : 06 April, 2026 08:01 IST
વધુ વાંચો