લોહગઢ ટિકિટ કાઉન્ટર પર તહેનાત એક સુરક્ષા ગાર્ડે પણ ઘટના પહેલાની વિગતો શૅર કરી. તેના જણાવ્યા મુજબ, સિયા અને કેતન ઓનલાઈન પેમેન્ટ દ્વારા ટિકિટ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ઈન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાઓના કારણે વ્યવહાર નિષ્ફળ ગયો.
યુવા ખેલાડીઓ માટે આવી વ્યવસ્થા ઇંગ્લૅન્ડમાં નવી નથી. આગાઉ પણ આર્સેનલ ફૂટબોલર મૅક્સ ડોમેન પણ ગયા ડિસેમ્બરમાં 16 વર્ષનો થયો ત્યાં સુધી તેના સાથી ખેલાડીઓ માટે અલગ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતો હતા. તેનાથી વિપરીત, ભારતમાં આવો કોઈ નિયમ અસ્તિત્વમાં નથી.
આ નવા ટ્રેક વિશે વાત કરતાં હિતેન તેજવાણીએ કહ્યું, "શાંતિનિકેતનમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી." તેમના કહેવા પ્રમાણે, પોતાની તુલસી માને આ શબ્દો કહેવા કરણ માટે જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાંની એક હતી.
પિનાકિન HPFC એક સ્વદેશી હાઇડ્રોજન-આધારિત વીજ ઉત્પાદન કરતું સિસ્ટમ છે. તે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ ટૅકનોલૉજી ડેટા સેન્ટર્સ, ટેલિકોમ બૅકઅપ અને ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશન જેવા કાર્યક્રમો માટે વિકસાવવામાં આવી છે.
પાકિસ્તાન ઍરપોર્ટ ઓથોરિટીએ એપ્રિલ 2025 થી ભારતીય નોંધણી ધરાવતા તમામ વિમાનો, પછી ભલે તે વ્યાપારી હોય કે લશ્કરી, માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ પ્રતિબંધ NOTAM દ્વારા માસિક ધોરણે લંબાવવામાં આવ્યો છે.
આરોપી બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ઉતરી ગયો અને લોકલ ટ્રેન ઊભી રહે તે પહેલાં જ ભાગી ગયો. ઘટના બાદ, પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. હાલમાં, બોરીવલી GRP સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હુમલાખોરને હવે પકડી લેવામાં આવ્યો છે.
7 જુલાઈના રોજ કોમમાં શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ખામેનીને 9 જુલાઈના રોજ મશહદમાં ઇમામ રેઝા દરગાહમાં દફનાવવામાં આવશે. પડોશી ઇરાક પણ 8 જુલાઈના રોજ નજફ અને કરબલામાં સ્મારક કાર્યક્રમોનું આયોજન કરશે. ભારતે અગાઉ શોક વ્યક્ત કર્યો હતો.
પોલીસ કમિશનર સીમંત કુમાર સિંહે જણાવ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે એક છોકરી અને તેની સાથે રહેતા એક યુવકે છોકરીના પિતા, માતા અને નાની બહેનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ વાતની ચકાસણી કરવામાં આવી રહી છે.
એક રિપોર્ટના આધારે, AICWAએ કહ્યું આ ઘટનામાં અસ્પષ્ટતા જણાઈ રહી છે અને અત્યાર સુધી તેના વિશે સાચી અને સંપૂર્ણ માહિતી મળી નથી. આ કારણે AICWAએ આ મામલે સઘન, નિષ્પક્ષ અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય એવી માગ કરી છે.
કૉંગ્રેસે તેમના રાજીનામા અને ધરપકડની માંગ કરી છે. કૉંગ્રેસના લોકસભા સાંસદ અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે કૉંગ્રેસ મુખ્યમંત્રીના રાજીનામા, તેમની સામે FIR દાખલ કરવા અને તેમની ધરપકડની માંગ કરે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK