નવસારી જિલ્લાના ધમડાછા ગામમાં અંબિકા નદીના રમ્ય તટે પ્રાચીન કાળથી બિરાજમાન શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિરના ૨૪મા પાટોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન રવિવારે ૧૦ મેએ કરવામાં આવ્યું છે.
કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતી દ્વારા રવિવાર ૧૦ મેએ સાંજે ૬.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે...
ગોવંડીની એક જાણીતી સ્કૂલનો ૪૫ વર્ષનો પ્યુન રાજેશ મહાકાલ છેલ્લા એક વર્ષથી ૬ વર્ષના એક સ્ટુડન્ટ પર જાતીય અત્યાચાર કરી રહ્યો હતો. તે સ્ટુડન્ટને સ્કૂલની ખાલી રૂમમાં લઈ જઈને અત્યાચાર કરતો હોવાનો તેના પર આરોપ છે.
પ્રજ્યોત સંઘવી ચૅરિટેબલ ટ્રસ્ટ અને એન. એમ. ઠક્કરની કંપની દ્વારા બોરીવલીમાં યોજાઈ રહેલા પુસ્તકમેળામાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે બાળકો માટે એક વિશેષ કાર્યક્રમ ‘ધીંગામસ્તીનું મારું આકાશ’નું આયોજન કરવામાં આવ્યું છે...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK