Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તાજા સમાચાર

કચ્છમાં યોજાયેલી સમીક્ષા-બેઠક.

કચ્છમાં સંભવિત અછતની પરિસ્થિતિનું આગોતરા આયોજન કરવા માટે કલેક્ટરે યોજી બેઠક

પશુપાલકોને ઘાસચારો મળી રહે અને અન્ય જિલ્લામાં સ્થળાંતર ન કરવું પડે એ સહિતની બાબતો પર થઈ ચર્ચા

Updated on : 16 July, 2026 09:48 IST

વધુ વાંચો

ડાંગમાં હનુમાનના મંદિરનું લોકાર્પણ થયું હતું.

ડાંગમાં હનુમાનજીનાં વધુ ૮ મંદિર લોકાર્પણ

૩૧૧ ગામોમાં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવાના અભિયાનમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ મંદિરો ખુલ્લાં મુકાયાં

Updated on : 16 July, 2026 09:45 IST

વધુ વાંચો

મંદિર પરિસરમાં હાથીઓને લવાયા હતા. તસવીરઃ જનક પટેલ.

અમદાવાદમાં નગરના નાથ જગન્નાથજી આજે નીકળ્યા નગરજનોને દર્શન આપવા

જગન્નાથજી મંદિરને ૫૦૦૦ કિલો ફૂલોથી શણગારવામાં આવશેઃ નરેન્દ્ર મોદીએ મોકલ્યો મગ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો પ્રસાદ

Updated on : 16 July, 2026 09:36 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રારંભિક નોંધપાત્ર મજબૂતી બાદ શૅરબજાર સામાન્ય સુધારે બંધ

હેલ્થકૅર ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ, એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ ફ્રેદુન ફાર્મા નરમ : ઘરઆંગણે IT શૅરોએ અમેરિકન બજારમાં ADRના આંચકાને પચાવ્યો : પરિણામ બાદ ડી-રેટિંગમાં તાતા ઍલેક્સીમાં ૬૨ માસની નીચી સપાટી

Updated on : 16 July, 2026 09:34 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ લોકલમાં આ શું થવા બેઠું છે? હવે ઠાકુર્લી પાસે ત્રણ જણે કોયતાથી અટૅક કર્યો

Mumbai Loca Attack: સીએસએમટી પરથી અંબરનાથ તરફ જઇ રહેલ એક લોકલમાં જગ્યાને લીધે થયેલા ઝગડાને કારણે ત્રણ શખ્સોએ મળીને એક વ્યક્તિ પર હુમલો કર્યો છે.

Updated on : 16 July, 2026 09:22 IST

વધુ વાંચો

જીવ ગુમાવનાર હેરંબ કરમરકર

ઓમાનના દરિયાકાંઠે કમર્શિયલ જહાજ પરના હુમલામાં પુણેના એન્જિનિયરે જીવ ગુમાવ્યો

હોર્મુઝ પાર કરી દીધાનો મેસેજ પરિવારને આપ્યો અને થોડી જ વારમાં બની દુર્ઘટના

Updated on : 16 July, 2026 08:12 IST

વધુ વાંચો

ગઈ કાલે દિલ્હીમાં એકનાથ શિંદે.

હમણાં CMના પદ માટે વેકેન્સી છે?

દિલ્હીમાં મીડિયા દ્વારા પુછાયેલા સવાલ સામે એકનાથ શિંદેનો રમૂજી પ્રશ્ન

Updated on : 16 July, 2026 08:09 IST

વધુ વાંચો

આગમાં બળતું હિન્દુસ્તાન નાકા નજીક આવેલું કમર્શિયલ બિલ્ડિંગ.

ન્યૂઝ શોર્ટમાં: ચારકોપના કમર્શિયલ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ

સવારે ૮.૩૫ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાનું ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું. આગ શેના કારણે લાગી એની તપાસ ફાયર-બ્રિગેડ દ્વારા થઈ રહી છે.

Updated on : 16 July, 2026 08:06 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર

ગણપતિના મૂર્તિકારોને ફ્રીમાં ઇકો-ફ્રેન્ડ્લી કલર આપશે BMC

આ માટેના ૧.૬૩ કરોડ રૂપિયાના ખરીદી-પ્રસ્તાવને મંજૂરી માટે બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

Updated on : 16 July, 2026 07:43 IST

વધુ વાંચો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઉલ્હાસ નદી પર બંધાયેલો બુલેટ ટ્રેન માટેનો બ્રિજ વહી ગયાની અફવા

નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે સ્પષ્ટતા કરવી પડી કે બુલેટ ટ્રેન માટે બાંધવામાં આવેલો હંગામી બ્રિજ વહી ગયો, મુખ્ય બ્રિજ નહીં

Updated on : 16 July, 2026 07:41 IST

વધુ વાંચો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK