આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે. વેદવ્યાસે વેદોના જ્ઞાનને ચાર ભાગમાં વિભાજિત કરવાનું ધરખમ કાર્ય કર્યું છે. આ ઉપરાંત ૧૮ પુરાણ, મહાભારત અને એના એક ભાગ ભગવદ્ગીતાનું સંકલન અને સંપાદનનું કાર્ય પણ તેમણે જ કર્યું છે.
વાસ્તવમાં આમાં વાંક આવા નેતાઓ કરતાં પણ વધુ જનતાનો છે. ક્ષણિક આવેશમાં કે ભુલાવામાં આવીને જનતા આવા આંદોલનકારીઓને માથે બેસાડે છે અને તેમની પેઢીઓ બેઠા-બેઠા ખાધા કરે એવી ગોઠવણ ખુદ પોતાના હાથે કરી આપે છે
`રામાયણ`ના કૉમિક-કૉન ઇવેન્ટમાં રણબીર કપૂરે જણાવ્યું કે ભગવાન શ્રી રામનું પાત્ર સ્વીકારતી વખતે તેના મનમાં ડર અને શંકા હતી, જે બાદમાં કૃતજ્ઞતા અને જવાબદારીની લાગણીમાં બદલાઈ ગઈ.
આ મુદ્દા પર જાહેર કરવામાં આવેલા `બિહાર બંધ` દરમિયાન પટણામાં પણ તણાવ જોવા મળ્યો હતો. પેપર લીક વિવાદ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનોએ રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરી હતી.
રણબીર કપૂરની `રામાયણ`નું ટ્રેલર ભલે મોકૂફ રાખવામાં આવ્યું હોય, પરંતુ ફિલ્મના વૈશ્વિક પ્રમોશન માટે અંદાજે 375 કરોડ રૂપિયાનું વિશાળ બજેટ ફાળવાયું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
ટાઇગર શ્રોફ અને વિદ્યુત જામવાલ પહેલીવાર એક જ ઍક્શન ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે. અનુભવ સિન્હાના દિગ્દર્શનમાં બનનારી આ બિગ બજેટ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK