ગુજરાતમાં કાયદો કડક છે એટલે મહારાષ્ટ્રમાં જઈને હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કરતા વિધર્મીઓને રોકવા પોલીસ સમક્ષ માગણી, ઉમરગામમાં બનેલા કિસ્સા સામે જૈન અને હિન્દુ સમાજે વલસાડ જિલ્લાના SPને મળીને કરી રજૂઆત
આ અહેવાલો પછી, ઘણા ચાહકોએ ધાર્યું કે આ સુપર હિટ ઓન સ્ક્રીન જોડી હવે સાચેમાં લગ્ન કરી રહી છે કે શું? જોકે, હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તેમની સગાઈ કે લગ્નના સમાચાર નથી; પણ `ગોળધાણા` તેમની નવી ગુજરાતી ફિલ્મનું શીર્ષક છે.
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુના કાર્યાલય તરફથી એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ઔદ્યોગિક દુર્ઘટનામાં ઘણા કામદારોના મોત થયા છે, જોકે ચોક્કસ મૃત્યુઆંક સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. મુખ્ય પ્રધાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.
નવજાત શિશુઓ અને બાળકોમાં જન્મજાત હૃદયની ખામી એ ખૂબ જ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. ભારતમાં દર વર્ષે બે લાખથી વધુ બાળકો આવી હૃદયની ખામી સાથે જન્મે છે, જેમાંથી લગભગ ૭૦,૦૦૦ બાળકોને જન્મના પહેલા જ વર્ષમાં સર્જરીની તાતી જરૂર હોય છે.
ગુજરાત ભારતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના શક્તિશાળી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમનું એક મૌન નેટવર્ક રાજ્યના વિકાસને ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
સોમવારે જારી કરાયેલા એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ સંઘર્ષ હવે 100 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યો છે અને તેના કારણે પહેલાથી જ ભારે માનવીય દુઃખ થયું છે. તેની વૈશ્વિક અર્થતંત્ર અને ઉર્જા પુરવઠા પર પણ ગંભીર અસર પડી છે."
કંપનીએ Customer satisfaction indicatorsમાં પણ સકારાત્મક પરિણામો નોંધાવ્યા છે. તેણે હંસા રિસર્ચ લાઇફ ઇન્શ્યોરન્સ ગ્રાહક અનુભવ અભ્યાસ (CuES) 2026 માં બીજું સ્થાન મેળવ્યું. અભ્યાસ મુજબ, કંપનીએ 60 ટકાનો નેટ પ્રમોટર સ્કોર (NPS) રેકોર્ડ કર્યો છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK