અહેવાલો અનુસાર, IRIS દેના 4 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમથી ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે શ્રીલંકાના દક્ષિણ કિનારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. USએ સ્વીકાર્યું કે એક અમેરિકન સબમરીનએ આંતરરાષ્ટ્રીય પાણીમાં ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધી.
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ગુરુવારે નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી હતી અને શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા હતા અને ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતાના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
ફિનિશ રાષ્ટ્રપતિએ ભારતની વિદેશ નીતિ વિશે કહ્યું, "તમારી વિદેશ નીતિની તાકાત એ છે કે તમે ક્યારેય કોઈ ભ્રમમાં નથી રહેતા. તમે હંમેશા તમારી વિદેશ નીતિ વ્યવહારિક અને વાસ્તવિક અભિગમ પર આધારિત રાખી છે."
ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. રમઝાન દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક કામચલાઉ શેડમાં નમાઝ પઢવાની પરવાનગી માંગતા ટેક્સી અને ઓટો-રિક્ષા ચાલકોને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
આ ગૌરવ હાજીપુરમાં પ્રવેશતાં જ જોવા મળે એ માટે કેળાંના ગુચ્છાનું એક ખાસ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ સ્મારક એ ખેડૂતો માટે છે જેઓ કેળાંની ખેતી કરીને આ વિસ્તારની ઇકૉનૉમીનો એક મહત્ત્વનો હિસ્સો છે.
કચરો દેખાડવા માટે કોઈ રત્નોનો ઉપયોગ કેમ કરે? તો આનો જવાબ આપતાં કૅથલિન કહે છે કે ખરાબ થયેલી ચીજોમાં પણ સુંદરતા છે એ સમજાવવા માટે તેણે બૅડ ફ્રૂટ નામની સિરીઝ તૈયાર કરી છે.
નૂરિન લોફા નામની યુવતીને લાગતું હતું કે તેનો પતિ તો તેના ગળાડૂબ પ્રેમમાં છે અને તે કદી બેવફાઈ કરી જ ન શકે. જોકે નૂરિનની આ ભ્રમણા તેના પતિની સ્માર્ટ વૉચે તોડી નાખી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK