એક અહેવાલ મુજબ, શરૂઆતમાં આ ફિલ્મ માટે રામ ચરણનો વિચાર કરવામાં આવી રહ્યો હતો. જોકે, હવે અહેવાલમાં જણાવાયું છે કે તે આ પ્રોજેક્ટનો ભાગ નથી. એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું હતું કે, "એ સાચું છે કે ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ની તેલુગુ રિમેક બનાવવામાં આવી રહી છે
Updated on : 02 September, 2026 05:23 IST
વધુ વાંચો