દિલ્હીના ભાજપના નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે કેજરીવાલ ભારતના ત્રણ વખત ચૂંટાયેલા વડા પ્રધાન અંગે જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તે તેમની ’બળવાખોર ક્રાંતિ’નું પ્રતીક નથી.
કોઈ પણ કામમાં નિષ્ઠા અને પોતાની જાત પરોવવાથી જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. જીવનમાં કામ પ્રત્યેની ઈમાનદારી સાથે કોણ આપણી સાથે હોવું જોઈએ એ પણ એટલું જ મહત્ત્વનું છે.
વધતા સારવાર ખર્ચ વચ્ચે યોગ્ય આરોગ્ય વીમો પરિવારની બચત અને આર્થિક સુરક્ષા માટે જરૂરી છે. બેઝ પૉલિસી, ટૉપ-અપ, ક્રિટિકલ ઇલનેસ અને પર્સનલ ઍક્સિડન્ટ કવરથી મજબૂત સુરક્ષા મેળવી શકાય છે.
પાલિતાણાના શરદગિરિ બાપુ પોલિયોની મર્યાદા છતાં ઘાયલ, બીમાર અને નિરાધાર પશુ-પક્ષીઓની સેવા કરે છે. ૧૨ વર્ષમાં તેમની ગૌશાળામાં પાંચ હજારથી વધુ જીવોની સારવાર થઈ છે.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે પોલીસની હાજરીમાં તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "અસામાજિક તત્વોએ પોલીસની સામે જ મારી કાર પર મોટા પથ્થરો ફેંક્યા. વાહન પર હુમલો એટલો ગંભીર હતો કે જો બારીઓ ખુલ્લી હોત તો મારું માથું ફાટી ગયું હોત."
પુણે નજીક દોલતમંગલગઢ પર આવેલું ૧૦૦૦ વર્ષ જૂનું ભુલેશ્વરનાથ મંદિર પૌરાણિક કથાઓ, હેમાડપંતી સ્થાપત્ય અને શિવપરિવાર સાથે જોડાયેલી અનોખી માન્યતાઓને કારણે ખાસ આકર્ષણ ધરાવે છે.
આ ખેલાડીઓએ સ્પોર્ટ્સમાં મહિલાઓ અંગેના રૂઢિને પડકારી નવી પેઢીને પ્રેરણા આપી છે. સાક્ષી ચૌધરી, મેરી કોમ, સાક્ષી મલિક અને લવલીના બોર્ગોહેનની સિદ્ધિઓ ભારતીય મહિલા બૉક્સિંગ અને કુસ્તીમાં પરિવર્તનને પ્રતિબિંબિત કર્યું છે.
કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં શરૂ થયેલું ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે, જ્યાં આધુનિક ટેક્નૉલૉજીથી દેશની લગભગ ૩૮૦ ભાષાઓ, લિપિઓ અને ભાષાકીય વિરાસતની અનોખી સફરનો અનુભવ કરાવવામાં આવે છે.
રણબીર કપૂરની રામાયણ ફિલ્મનું ટ્રેઇલર લૉન્ચ થયું છે ત્યારથી આ મહાગ્રંથ ચર્ચામાં છે. આ મહાગ્રંથના જીવનમૂલ્યોને કારણે તે વિશ્વ સંસ્કૃતિનો અભિન્ન અંગ બન્યો છે. આજે વિશ્વના એવા દેશોની સફરે જઈએ ત્યાં રામકથા જીવંત અને ઝળહળે છે
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK