NEET Paper Leak: વિદ્યાર્થીઓનું આંદોલન પૂર્ણ રીતે તો બંધ નથી જ થયું તેમ મોડી રાત્રે ક્રોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકેએ આપેલ પોસ્ટ પરથી જણાઈ રહ્યું છે.
અનરાધાર વરસાદમાં અમુક ઠેકાણે પૂરની સ્થિતિ, પાલઘરમાં ૮૯૧ લોકોને રેસ્ક્યુ કરાયા, બે લાખ લોકો વીજળી વિના બેહાલ, પાલઘરનાં અનેક ગામ સંપર્કવિહોણાં, એકનું મૃત્યુ
વલસાડ જિલ્લામાંથી ૧૨ હજાર અને નવસારી જિલ્લામાંથી ૧૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, વલસાડમાંથી ૨૦૦+ અને નવસારીમાંથી ૫૦+ લોકોને પાણીમાંથી ઉગારી લેવામાં આવ્યા : ગુજરાતમાં ૧૨૦૦ રસ્તા બંધ
પ્રદર્શનકારીઓએ જંતર મંતર અને આસપાસના રસ્તાઓ પર સ્થિત પોલીસ બૂથ અને બેરિકેડ કબજે કર્યા છે. દિલ્હી પોલીસ અને ત્યાં તૈનાત અર્ધલશ્કરી કર્મચારીઓ પર પણ ક્રૂર હુમલો કરવામાં આવી રહ્યો છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK