માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, એક વર્ષથી વધુ સમયની વિશેષ સારવાર અને પુનર્વસન બાદ મહારાષ્ટ્ર પરત ફરશે, એડવાન્સ્ડ આર્થરાઇટિસ, ક્રોનિક ફૂટ રોટ, ગંભીર હલનચલનની સમસ્યાઓ અને ભારે આઘાતમાંથી સાજી થયા બાદ માધુરી કોલ્હાપુર પરત ફરી રહી છે...
Updated on : 11 September, 2026 07:31 IST
વધુ વાંચો