આમ તો ભારત-પાક પર ઘણી ફિલ્મો બની છે જેમાં ક્યાંક ને ક્યાંક આવી વાતો થઈ છે. જોકે આપણે બધું થઈ ગયા બાદ સરળતાથી ભૂલી જઈએ છીએ. તેથી ‘ધુરંધર’ બીજી વાર માત્ર ફિલ્મ તરીકે નહીં, બલકે ભારતીય પ્રજા-સમાજ સાચા-નક્કર-ગંભીર અર્થમાં જાગે, સજજ-સક્ષમ બને.
Updated on : 28 December, 2025 04:45 IST
વધુ વાંચો