અહેવાલ મુજબ, અસ્તવ્યસ્ત વાતાવરણ જોઈને, ફિલ્મ `લાલો`ના પ્રમોશન માટે આવેલા કલાકારોએ તાત્કાલિક કાર્યક્રમ રદ કર્યો હતો. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે ધ્યાનમાં રાખીને, કલાકારો તરત જ મૉલ છોડીને રાજકોટમાં તેમનો પ્રમોશનલ કાર્યક્રમ ટૂંકાવી દીધો હતો.
Updated on : 03 December, 2025 05:53 IST
વધુ વાંચો