ટુર્નામેન્ટ દરમિયાન, `ધારાવી સોશિયલ મિશન` હેઠળ આયોજિત સ્કિલ વિકાસ કાર્યક્રમો અને રોજગાર મેળાઓ જેવી પહેલો વિશેની માહિતી પણ શૅર કરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર અને વ્યક્તિગત વિકાસ માટે તકો પૂરી પાડવાનો છે.
તેની વાત સાંભળીને થોડીક વાર સુધી મેં આ ૧૦ લાખ રૂપિયા અને બે કરોડ રૂપિયા બન્ને વચ્ચે મનોમન સરખામણી કરી જોઈ. પછી પેલા એજન્ટને કહ્યું, ‘ભાઈ, તું મને એક રૂપિયાવાળી ૧૦ લાખ રૂપિયાના ઇનામવાળી ટિકિટ આપ.
વ્યંગકાર ઑસ્કર વાઇલ્ડ કહે છે, ‘દરેક વ્યક્તિએ સતત પ્રેમમાં રહેવું જોઈએ, પણ એટલા માટે જ તેણે પરણવું ન જોઈએ.’ કિશોરકુમારે ચાર લગ્ન કર્યાં એ આદતને કારણે કે પછી એ તેમની જરૂરિયાત હતી એની ચર્ચા કરવી નિરર્થક છે.
સ્પિરિચ્યુઅલ અને ધાર્મિક આસ્થાના પ્રતિનિધિ સમાન કેતુ ગ્રહ સમય પહેલાં પોતાનું કાર્ય શરૂ કરે નહીં એ જોવાની જવાબદારી માબાપની છે. કેતુને કારણે જ નાની ઉંમરે સંન્યાસ લેવાનો ભાવ મનમાં જન્મી શકે છે
પરાત્પર એટલે પરમાત્મા, પરમેશ્વર. આપણી અંદર જ ઈશ્વરનો અંશ છે છતાં આપણી નજરમાં આવતો નથી. એને માટે બ્રૅન્ડેડ ચશ્માં કામ લાગતાં નથી. ખુલ્લી આંખે બહારનું દેખાય અને બંધ આંખે અંદરનું. જો અંતરમાં ડૂબકી મારીએ તો મેહુલ પટેલ ‘ઈશ’ કહે છે એવું તારણ મળી શકે...
રોકાણકારોમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે કે ખોટમાં શૅર વેચ્યા પછી એ રકમનું શું કરવું? રોકાણકાર એ રકમ ફરીથી એ જ શૅરમાં અથવા સમાન પ્રકારના ફન્ડમાં રોકાણ કરી શકે છે જેથી તેનું લાંબા ગાળાનું રોકાણ ચાલુ રહે.
કહેવાય છે કે મોહમ્મદ ગઝનીના આક્રમણથી બચવા ગ્રામ્યજનોએ મારુતિ ભીડભંજન મંદિરની વાસ્તુકલા ઇસ્લામિક ઢાંચા અનુસાર કરી નાખી હતી જેથી આ હિન્દુ દેવળ એ દોરમાં પણ સુરક્ષિત રહ્યું હતું.
ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતો નંદીરથ બનાવીને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ-ઑફિસર શૈલેન્દ્ર સિંહનું માનવું છે કે નંદીરથ માત્ર પશુઓને જ નહીં, એ ખેડૂતોને પણ કામ લાગશે જે આર્થિક સંકડામણને કારણે ખોટા રસ્તે વળી પોતાની જિંદગી બરબાદ કરે છે
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK