મહારાષ્ટ્ર FDAએ વિમલ ઈલાયચીની જાહેરાત અંગે વાંધો ઉઠાવ્યો હતો. વિભાગનો આરોપ હતો કે આ જાહેરાત વિમલ પાન મસાલા માટે ‘પરોક્ષ પ્રચાર કન્ટેન્ટ’ (Indirect promotional material) તરીકે કામ કરતી હતી, જે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પ્રોડક્ટ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર શૅર કરવામાં આવેલા વીડિયો અને તસવીરોમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને રશ્મિ ઠાકરે ગણપતિની પૂજા કરતા જોવા મળ્યા હતા. મુલાકાત દરમિયાન બન્ને ઠાકરે પરિવારોના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા અને પરિવારે તસવીરો પણ ક્લિક કરાવી હતી
રામાનુજ ગોસ્વામી પર તેની પત્ની રિયા તાલુકદારની ઘાતકી હત્યાનો આરોપ હતો. આરોપ છે કે તેણે પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને ત્યારબાદ કપાયેલું માથું ગુવાહાટીના હાટીગાંવ વિસ્તારમાં આવેલા બશિષ્ઠપુરમાં તેમના ઘરે રૅફ્રિજરેટરમાં છુપાવી દીધું હતું.
લાલબાગચા રાજા મુંબઈના સૌથી પ્રખ્યાત ગણેશ પંડાલોમાંનું એક છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે લોકો માત્ર મુંબઈથી જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને દેશભરના અન્ય ભાગોમાંથી પણ અહીં આવે છે.
અમિત શાહે નોંધ્યું કે લોકમાન્ય ટિળકે 1893 માં મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શરૂઆત કરી હતી. તેમણે ટિપ્પણી કરી, "ટિળક આ દેશની નબજ સમજતા હતા. તેઓ સમજતા હતા કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ દ્વારા જ દેશની સંસ્કૃતિના ઇતિહાસમાં જાગૃતિ લાવી શકાય છે."
પરંપરાગત વાસ્તુ દિશા અને પાણી કે અગ્નિ જેવા તત્વોના સ્થાન અંગેના અનેક નિયમો જણાવે છે. `કૉન્શિયસ વાસ્તુ` આ નિયમોના મહત્વને સ્વીકારે છે, પણ તે તેમને કોઈ સ્થિર ગોઠવણ પૂરતા મર્યાદિત રાખતું નથી. આ વિચારધારા માને છે કે ભૂતકાળમાં જે ગોઠવણ સારી રીતે કામ કરતી
બૉમ્બે હાઈ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં દિશા સાલિયનના મૃત્યુની તપાસ CBIને સોંપવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે મુંબઈ પોલીસ દ્વારા આ કેસની તપાસની રીત પર સવાલ ઉઠાવ્યા હતા અને નોંધ્યું હતું કે છ વર્ષ સુધી કોઈ FIR નોંધવામાં આવી ન હતી.
અભિનેત્રી શર્વરીએ મહારાષ્ટ્રના મોરગાંવ સ્થિત તેના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણીની તસવીરો શૅર કરી હતી. તેણે લખ્યું, "ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ. મારા માટે, વર્ષની શરૂઆત અને અંત અહીં જ થાય છે."
Ganesh Chaturthi 2026: મુંબઈના મેયર રિતુ તાવડેએ પોતાના સત્તાવાર નિવાસસ્થાને બીજા ધોરણના વિદ્યાર્થી દ્વારા શાડૂ માટીમાંથી તૈયાર કરવામાં આવેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવનો સંદેશ આપ્યો
Ganesh Chaturthi 2026: હૈદરાબાદના બેગમ બજાર ખાતે ૨૪-કેરેટ ગોલ્ડ-પ્લેટિંગ અને ૩.૮૩ લાખ અમેરિકન ડાયમંડથી મઢેલી ૪૮ કિલોગ્રામની એક અનોખી ગણેશ પ્રતિમા સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે; ૮ કારીગરો દ્વારા ૮ મહિનાની સખત મહેનતથી તૈયાર કરવામાં આવી છે મૂર્તિ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK