નળદુર્ગ કિલ્લાના ગઢ પરથી આત્મહત્યા કરનારી નૅશનલ કુસ્તીબાજ મહિલા અને તેનાં બે બાળકોનાં મૃત્યુ, એક દીકરી બચી ગઈ, મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં આવેલા પ્રખ્યાત નળદુર્ગ કિલ્લાના ગઢ પરથી ગુરુવારે ૩૦ વર્ષની અશ્વિની પોળે તેનાં ૩ બાળકો સાથે ઝંપલાવ્યું હતું.
Updated on : 05 September, 2026 11:52 IST
વધુ વાંચો