Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તાજા સમાચાર

અરવિંદ કેજરીવાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

"મોદીને ઠોકવા વિરોધ પ્રદર્શનમાં આવ્યા હતા": અરવિંદ કેજરીવાલના નિવેદનથી વિવાદ

દિલ્હીના ભાજપના નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે કેજરીવાલ ભારતના ત્રણ વખત ચૂંટાયેલા વડા પ્રધાન અંગે જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તે તેમની ’બળવાખોર ક્રાંતિ’નું પ્રતીક નથી.

Updated on : 09 August, 2026 05:48 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા

કોઈ પણ કામમાં નિષ્ઠા અને પોતાની જાત પરોવવાથી જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. જીવનમાં કામ પ્રત્યેની ઈમાનદારી સાથે કોણ આપણી સાથે હોવું જોઈએ એ પણ એટલું જ મહત્ત્વનું છે.

Updated on : 09 August, 2026 05:35 IST

વધુ વાંચો

સાંઈરામ દવે

પેરન્ટ્સના ત્રણ પ્રકાર છે, તમે કયા પ્રકારના પેરન્ટ્સ છો?

બહુ જ ઓછા લોકો એવા છે જેમને વાલી શબ્દના ઉદ્ભવ વિશે ખબર હશે અને જેમને નહીં ખબર હોય તેમને આજના આ લેખથી ખબર પડી જશે. વાંચો...

Updated on : 09 August, 2026 05:31 IST

વધુ વાંચો

ફોરમ શાહ

આરોગ્ય વીમો ખર્ચ નથી, તમારા પરિવારની આર્થિક સુરક્ષાનું મજબૂત કવચ છે

વધતા સારવાર ખર્ચ વચ્ચે યોગ્ય આરોગ્ય વીમો પરિવારની બચત અને આર્થિક સુરક્ષા માટે જરૂરી છે. બેઝ પૉલિસી, ટૉપ-અપ, ક્રિટિકલ ઇલનેસ અને પર્સનલ ઍક્સિડન્ટ કવરથી મજબૂત સુરક્ષા મેળવી શકાય છે.

Updated on : 09 August, 2026 05:23 IST

વધુ વાંચો

સમાજની ક્રૂરતા સામે વ્હીલચૅર પરથી જંગ લડતા અનોખા સંત

સમાજની ક્રૂરતા સામે વ્હીલચૅર પરથી જંગ લડતા અનોખા સંત

પાલિતાણાના શરદગિરિ બાપુ પોલિયોની મર્યાદા છતાં ઘાયલ, બીમાર અને નિરાધાર પશુ-પક્ષીઓની સેવા કરે છે. ૧૨ વર્ષમાં તેમની ગૌશાળામાં પાંચ હજારથી વધુ જીવોની સારવાર થઈ છે.

Updated on : 09 August, 2026 05:13 IST

વધુ વાંચો

મમતા બેનર્જી

મમતા બેનર્જીના કાફલા પર હુલમો, ભીડે પથ્થરો, ચપ્પલ, પાણીની બૉટલો અને કાદવ ફેંક્યો

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે પોલીસની હાજરીમાં તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "અસામાજિક તત્વોએ પોલીસની સામે જ મારી કાર પર મોટા પથ્થરો ફેંક્યા. વાહન પર હુમલો એટલો ગંભીર હતો કે જો બારીઓ ખુલ્લી હોત તો મારું માથું ફાટી ગયું હોત."

Updated on : 09 August, 2026 05:00 IST

વધુ વાંચો

આ ભુલેશ્વરમાં તમે પોતાની જાતને નક્કી ભૂલી જશો

આ ભુલેશ્વરમાં તમે પોતાની જાતને નક્કી ભૂલી જશો

પુણે નજીક દોલતમંગલગઢ પર આવેલું ૧૦૦૦ વર્ષ જૂનું ભુલેશ્વરનાથ મંદિર પૌરાણિક કથાઓ, હેમાડપંતી સ્થાપત્ય અને શિવપરિવાર સાથે જોડાયેલી અનોખી માન્યતાઓને કારણે ખાસ આકર્ષણ ધરાવે છે.

Updated on : 09 August, 2026 04:35 IST

વધુ વાંચો

સાક્ષી ચૌધરી, મેરી કોમ, સાક્ષી મલિક અને લવલીના બોર્ગોહેનની સિદ્ધિઓ ભારતીય મહિલા બૉક્સિંગ અને કુસ્તીમાં પરિવર્તનને પ્રતિબિંબિત કર્યું છે.

સાક્ષી ચૌધરીથી સાક્ષી મલિક સુધી: ભારતમાં બૉક્સિંગ-કુસ્તીને નવી ઓળખ આપી આ મહિલાઓએ

આ ખેલાડીઓએ સ્પોર્ટ્સમાં મહિલાઓ અંગેના રૂઢિને પડકારી નવી પેઢીને પ્રેરણા આપી છે. સાક્ષી ચૌધરી, મેરી કોમ, સાક્ષી મલિક અને લવલીના બોર્ગોહેનની સિદ્ધિઓ ભારતીય મહિલા બૉક્સિંગ અને કુસ્તીમાં પરિવર્તનને પ્રતિબિંબિત કર્યું છે.

Updated on : 09 August, 2026 04:28 IST

વધુ વાંચો

જ્યાં શબ્દોમાં ખોવાઈ જવાય એવું  ભારતનું પહેલું ભાષાસંગ્રહાલય

જ્યાં શબ્દોમાં ખોવાઈ જવાય એવું ભારતનું પહેલું ભાષાસંગ્રહાલય

કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં શરૂ થયેલું ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે, જ્યાં આધુનિક ટેક્નૉલૉજીથી દેશની લગભગ ૩૮૦ ભાષાઓ, લિપિઓ અને ભાષાકીય વિરાસતની અનોખી સફરનો અનુભવ કરાવવામાં આવે છે.

Updated on : 09 August, 2026 04:15 IST

વધુ વાંચો

બાલીમાં શ્રી રામનું ભવ્ય અને પૂજનીય પૂતળું.

રામાયણ માત્ર ભારતનું મહાકાવ્ય નથી, એ તો છે વૈશ્વિક સંસ્કૃતિઓને જોડતો ઇતિહાસ

રણબીર કપૂરની રામાયણ ફિલ્મનું ટ્રેઇલર લૉન્ચ થયું છે ત્યારથી આ મહાગ્રંથ ચર્ચામાં છે.  આ મહાગ્રંથના જીવનમૂલ્યોને કારણે તે વિશ્વ સંસ્કૃતિનો અભિન્ન અંગ બન્યો છે. આજે વિશ્વના એવા દેશોની સફરે જઈએ ત્યાં રામકથા જીવંત અને ઝળહળે છે

Updated on : 09 August, 2026 04:01 IST

વધુ વાંચો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK