ગણેશોત્સવની ઉજવણી ઉપરાંત, આ મંડળ વર્ષભર સામાજિક કાર્યોમાં સક્રિય રહે છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં સહાય પૂરી પાડવાની સાથે સાથે, આરોગ્ય સેવાઓ અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય પૂરી પાડતી પહેલ પણ હાથ ધરવામાં આવે છે.
ગણપતિનું સ્મરણ દરેક શુભ કાર્યની શરૂઆતમાં કેમ થાય છે? ગણેશિયો નામના સાધનથી લઈને ગણપતિના નામ અને ગણેશચતુર્થીની પરંપરા સુધીનો આ લેખ શ્રદ્ધા, શુભ કાર્ય અને ઉત્સવમાં સામાજિક શિસ્તનું મહત્વ સમજાવે છે.
પથ્થર માનવજીવનમાં માત્ર બાંધકામનું સાધન નથી, તે સંઘર્ષ, શ્રદ્ધા અને સર્જનનું પ્રતીક પણ છે. મહેનત, સાતત્ય અને હકારથી પથ્થર જેવી અડચણો દૂર કરી સફળતા મેળવી શકાય છે. આ લેખ પથ્થરના વિવિધ રૂપો દ્વારા જીવનના ઊંડા અર્થ સમજાવે છે!
ફૅક્ટર ફન્ડ્સ અથવા સ્માર્ટ-બીટા ફન્ડ્સમાં અગાઉથી નક્કી કરેલા માપદંડોના આધારે શૅરની પસંદગી થાય છે. મોમેન્ટમ, વૅલ્યુ, ક્વૉલિટી અને લો-વૉલેટિલિટી જેવા ફૅક્ટર્સ પર આધારિત આ ફન્ડ્સના ફાયદા અને જોખમ સમજવા જરૂરી છે.
મીઠાઈમાં, જલેબીને `ઓલ્ડ દિલ્હી ફ્રૂટ ક્રીમ` સાથે પીરસવામાં આવી હતી. આ ઉપરાંત, મલબૅરી ફિરની પીરસવામાં આવી હતી, જેને મલબૅરી અને સોનાના વરખથી સજાવવામાં આવી હતી. મૅનૂમાં વિવિધ રાજ્યોની સામગ્રી અને પરંપરાગત ભારતીય વાનગીઓને આધુનિક શૈલીમાં રજૂ કરવામાં આવી.
તામિલનાડુના આ શહેરમાં આવેલી રૉકફોર્ટ પહાડી પર થાયુમનવર નામે શંકર ભગવાનનું અને ઉચ્ચી પિલ્લેયાર મંદિરમાં ગજાનનનું પ્રાચીન મંદિર છે. 6થી 8મી સદી વચ્ચે બનેલાં આ મંદિરોનું સંરક્ષણ પુરાતત્ત્વ ખાતું કરે છે, બન્ને મંદિરોમાં પૂજા પ્યૉર તામિલ પદ્ધતિથી થાય છે
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK