Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યે દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હૈ

યે દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હૈ

04 May, 2024 01:45 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

જ્યારે ‘કાગઝ કે ફૂલ’ને ગુરુ દત્ત જેવા સિદ્ધહસ્ત ફિલ્મમેકરનો સ્પર્શ મળ્યો હતો. તો પછી ફિલ્મની સરિયામ નિષ્ફળતાનું કારણ શું હતું?

દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી.

વો જબ યાદ આએ

દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી.


કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે પાતળી ભેદરેખા છે, પરંતુ બન્નેનાં પરિણામ વચ્ચે મોટો ફરક છે. ટાઇટૅનિકને એના નિર્માણ બાદ ટૅગ આપવામાં આવ્યો હતો, ‘The Unsinkable Ship.’ પહેલી જ સફરમાં એના શું હાલ થયા એ સૌ જાણે છે. આત્મવિશ્વાસ સફળતા માટે જરૂરી છે, પરંતુ અતિવિશ્વાસ ઘણી વાર નિષ્ફળતા તરફ લઈ જાય છે. અતિવિશ્વાસનું સૂક્ષ્મ કારણ છે બેદરકારી અને અહંકાર. અફસોસ કે એની જાણ થાય ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 01:45 PM IST | Mumbai | Rajani Mehta

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK