રામેશ્વરમ કાફે બ્લાસ્ટને લઈને કર્ણાટક સરકાર પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ બલ્લારીમાં આંતરિક સુરક્ષાને લઈને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. એક જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "... હું અહીં મારા માટે નહીં, પરંતુ નેહા જેવી કરોડો દીકરીઓની સુરક્ષા માટે આવ્યો છું. ૨૦૧૪ પહેલા , દરેક નવા દિવસે બોમ્બ વિસ્ફોટ થતા હતા..."