Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આઝાદી કા અમૃત મહોત્સવ

12 November, 2023 03:41 IST | Mumbai

આઝાદી કા અમૃત મહોત્સવ

સામવેદ સોસાયટી ફૉર પરફોર્મિંગ આર્ટસ, આઝાદી કા અમૃત મહોત્સવ, મિનિસ્ટ્રી ઑફ કલ્ચર દ્વારા સપોર્ટેડ પ્રોડક્શન ‘જનની જન્મભૂમિ’ માટે આપ સૌને આમંત્રિત કરે છે. આ કાર્યક્રમનું સંકલન અને કલાત્મક દિગ્દર્શક વિદુષી ઉમા ડોગરા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે કથક માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર મેળવ્યો છે અને સામવેદના મેનેજિંગ ટ્રસ્ટી છે.

કલાકારો/નર્તકો: વૈભવ આરેકર ઍન્ડ ગ્રુપ-ભરતનાટ્યમ, દક્ષા મશરૂવાલા ઍન્ડ ગ્રુપ, ઝેલમ પરાંજપે ઍન્ડ ગ્રુપ - ઓડિસી અને ઉમા ડોગરા એન્ડ ગ્રુપ કથક. સંગીત દિગ્દર્શક મનોજ દેસાઈ. સામવેદ અને વિદુષી ઉમા ડોગરા તમામ કલાપ્રેમીઓને નમ્રતાપૂર્વક આમંત્રણ આપે છે.

કાર્યક્રમ 23 નવેમ્બર, ગુરુવારે સાંજે 7 વાગ્યે સ્વતંત્રવીર સાવરકર હૉલ દાદર શિવજી પાર્ક ખાતે યોજાશે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK