Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ચાલો જઈએ મુંબઈથી કેરલા સુધીના આખા કોંકણપટ્ટાના નિર્માણકર્તા પરશુરામના મંદિરે

ચાલો જઈએ મુંબઈથી કેરલા સુધીના આખા કોંકણપટ્ટાના નિર્માણકર્તા પરશુરામના મંદિરે

05 May, 2024 11:51 AM IST | Mumbai
Alpa Nirmal

કહેવાય છે કે પરશુરામે પોતાના નિવાસ માટે દરિયામાં તીર માર્યું અને દરિયાદેવ ત્યાંથી ખસી જતાં ભૂમિનો લાંબો પટ્ટો નિર્માણ પામ્યો. ચિપલૂણ સ્ટેશનથી ૪ કિલોમીટર દૂર મહેન્દ્રગિરિ પર્વત પર આવેલું લોટે પરશુરામ મંદિર ૧૭મી સદીથી ઊભું છે.

પરશુરામના મંદિર

પરશુરામના મંદિર


અક્ષયતૃતીયાનો દિવસ સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. વર્ષના સાડાત્રણ શુભ દિવસમાં માનદ સ્થાન ધરાવતો વૈશાખ સુદ ત્રીજનો દિવસ વિવાહ, ગૃહપ્રવેશ, વ્યાપાર જેવાં લૌકિક કાર્યો ઉપરાંત યજ્ઞ, દાન, તપ જેવાં પુણ્ય કર્મો કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 11:51 AM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK