Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


છત્તીસગઢ રાજ્યના રતનપુરમાં ગિરજાબંધ હનુમાન મંદિરમાં બજરંગ બલી સ્ત્રી સ્વરૂપે બિરાજે છે

બજરંગબલી બારેમાસ

આમ તો હનુમાન જયંતી ગઈ કાલે હતી, પરંતુ રામસુત ફક્ત વાર કે તહેવારે પુજાતા દેવ નથી. મહાદેવનો અવતાર તો દરરોજ પુજાય છે, બારેમાસ સ્મરાય છે.

14 April, 2025 07:15 IST | Chhattisgarh | Alpa Nirmal
ખારમાં આવેલા શ્રી ઘંટેશ્વર હનુમાન મંદિર

શ્રી ઘંટેશ્વર હનુમાન મંદિરમાં પાંચ લાખ કરતાં વધારે ઘંટ છે

આજે હનુમાન જન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આ ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર સાથે સંકળાયેલી અનેક ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીએ

13 April, 2025 07:35 IST | Mumbai | Kajal Rampariya
સ્વામી સચ્ચિદાનંદ

જો મોડેથી ગુરુની ચંડાલલીલા આંખ સામે આવે તો શું કરવું જોઈએ?

આર્થિક રીતે કૌભાંડ કરનારાની માટે આપણે ત્યાં કાયદાઓ હવે કડક છે. એને જેલની સજા પણ થાય છે અને વર્ષો સુધી એ જેલમાં સડતો રહે છે.

12 April, 2025 07:19 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

પવનથી ધૂળ આકાશમાં ચડી જાય છે અને જળથી ધૂળ કાદવ બની જાય છે

માનવીની ચેતનાને જાગૃત કરવામાં, પોષવામાં અને વિસ્તારવામાં સત્સંગની ભૂમિકા ખૂબ જ મોટી છે. માનવી અનેક શુભ સંસ્કારો અને સંકલ્પોનું મનમાં બીજારોપણ કરે, પરંતુ જો તેને સત્સંગ મળતો ન રહે તો બધા જ શુભ સંકલ્પો, સંસ્કારો શિથિલ થઈ જાય છે.

11 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

જે તને નથી ગમતું એ તું કોઈને આપીશ નહીં અને જે તને ગમે છે એ તું વહેંચ

સર્વજ્ઞાની ચોવીસ તીર્થંકરો વિવિધ કાળખંડમાં આવે, ધર્મની સ્થાપના કરે. નિશ્ચિત સમય સુધી તીર્થંકરો દ્વારા સ્થપાયેલા ધર્મની પ્રરુપણા (પાલન અને વિસ્તાર) થાય એ સમયમર્યાદા પછી નવા તીર્થંકર આવે. તીર્થંકરના જન્મ વખતે દેવતાઓ આ રીતે જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે

10 April, 2025 01:51 IST | Mumbai | Ruchita Shah
ભગવાન મહાવીર

ભગવાન શ્રી મહાવીરનાં પંચ મહાવ્રત

આજે મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિત્તે જાણો

10 April, 2025 10:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બધા અનિત્ય છે એ ઉત્પન્ન થાય અને વિનાશ પણ કરે એટલે એનો શોક ન કરાય

નિત્યાનિત્ય વસ્તુવિવેક-નિત્યાનિત્યના વિવેકનું જ્ઞાન થશે એટલે શું થશે? જે અનિત્ય વસ્તુ છે એનો વિયોગ થશે અને જે નિત્ય વસ્તુ છે એનો સંયોગ થશે.

09 April, 2025 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવકાર મંત્ર

નવકારનું મહત્ત્વ જાણ્યા પછી આજથી દરરોજ નવકારનો જાપ કર્યા વિના રહી નહીં શકો

જે મંત્રને સમસ્ત જૈન શાસનનો સાર માનવામાં આવે છે એવા નવકાર મંત્રની આજે દુનિયાભરમાં વિશિષ્ટ રીતે ઉજવણી થઈ રહી છે. ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ નિમિત્તે નવકારનું મહત્ત્વ, એના જાપની વિધિ, એના પ્રભાવ સાથે સંકળાયેલી અનોખી વાતો વિગતવાર જાણીએ

09 April, 2025 11:39 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK