ભારતથી દૂર નિર્જન જંગલમાં કેદીને સેલ્યુલર જેલની કાળી કોટડીમાં ધકેલી દેવામાં આવતો. આ જેલ મેં જોઈ છે. કોટડીમાં પુરાયેલા કેદીને કશું જ દેખાય નહીં. હવા માટેની એક સાવ નાની બારી. એ પણ સાત-આઠ ફુટ ઊંચી
13 July, 2026 01:03 IST | Mumbai | Swami Satchidananda
ગાયોએ કરેલી આ પદયાત્રાની ખૂબી એ હતી કે જેમની પાસે એક પણ ગાય નથી એવા અમદાવાદના સંદીપ ખંભાળિયાએ આ ગૌપદયાત્રા યોજી હતી. આવો જાણીએ ગાયોની આ અનોખી પદયાત્રા વિશે.
જગતના નાથ જગન્નાથજીની ગોદમાં બેસીને સેવા કરવાનો અવસર જેમને પ્રાપ્ત થયો છે તે અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની મહંત તરીકેની સફર અને અમદાવાદની પૌરાણિક રથયાત્રાની જાણી-અજાણી વાતોનો કરીએ સત્સંગ
ખારઘરના આ ભવ્ય જગન્નાથ મંદિરની સ્થાપના અને એના સંચાલન પાછળ MOWAનો સિંહફાળો રહ્યો છે. આ સંસ્થાનો પાયો ૧૯૯૮માં કળંબોલીમાં રહેતા ૧૭ ઓડિયા પરિવારોના એક જૂથ દ્વારા નાખવામાં આવ્યો હતો. MOWA એક સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે.
ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્તિ બનશે અને જીવન સાધના બનશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK