પ્રાચીન ભારતમાં માનવીય સંબંધોમાં ગરિમા હતી. દરેકની આત્મિક દૃષ્ટિ હોવાને કારણે નર-નારી બન્ને પવિત્ર હતાં, કામવાસનાનું કોઈ નામોનિશાન નહોતું અને એટલે જ બધાં નર-નારી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતાં હતાં
06 July, 2026 01:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent