ખોજા જમાતમાં પ્રચલિત માન્યતા પ્રમાણે ઈ.સ. ૧૭૯૦ સુધીમાં ખોજા જમાતનું અલગ કબ્રસ્તાન ડોંગરીમાં શરૂ થઈ ગયું હતું. આ જ ડોંગરી વિસ્તારમાં આજે પણ એક લત્તો ‘ખોજા મહોલ્લા’ તરીકે ઓળખાય છે.
રાય ભોપાલ ગૅસ દુર્ઘટના વખતે ત્યાં ગયા હતા ત્યારે તેમણે ઝેરી મિથેન ગૅસથી મરણ પામેલી દીકરીને દાટતા પહેલાં છેલ્લી વાર પંપાળતા બાપનો હાથ અને મૃત બાળકના ચહેરાનો ફોટો લીધો હતો. બાળકની આંખ ઝેરી ગૅસની અસરથી સુજી ગઈ છે અને ભુખરી થઈ ગઈ છે.
29 April, 2026 03:28 IST | Mumbai | Avaneesh Bhatt
આવો માણસ ગરીબ કરતાં પણ પરમ ગરીબ છે કારણ કે તે પોતાનું સંપૂર્ણ જીવન જે નથી મળ્યું એ મેળવવા પાછળ વેડફી નાખે છે
27 April, 2026 01:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK