અમીશ ત્રિપાઠી હવે બાળકોનું પુસ્તક `ધ્રુવ-તારા એન્ડ ધ ગ્રેટ ઈન્ડિયન હિસ્ટ્રી ક્વિઝ` લઈને આવી રહ્યા છે. આ પુસ્તક 27 જુલાઈએ રિલીઝ થશે અને બાળકોને ભારતના ઈતિહાસ સાથે રસપ્રદ રીતે પરિચિત કરાવશે.
વધતી ગરમી, લંબાતો ઉનાળો, ખેંચાતો વરસાદ અને પરિણામે મંડરાતી મોંઘવારી આ બધું અત્યારે અકળાવે છે. આપણને સ્વીકારવું અઘરું લાગશે પણ આ પરિસ્થિતિમાં ઉપરોક્ત ત્રણેય કક્ષાના લોકોનું યોગદાન અસાધારણ છે
દેશની પહેલી સરકાર કૉન્ગ્રેસની બની એટલે કૉન્ગ્રેસની જવાબદારી થતી હતી કે થતા દરેક કૌભાંડ સાથે એ કાયદાને વધુ ને વધુ કડક અને આકરો બનાવે જેથી દેશમાં ભ્રષ્ટાચાર કે આ પ્રકારની ચોરીઓ બંધ થાય
વૈદિક ગ્રંથો અનુસાર જેઠ સુદ અગિયારસે અન્ન અને પાણી વગરનો ઉપવાસ કરવાથી વર્ષભરની એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
28 June, 2026 09:03 IST | Mumbai | Alpa Nirmal
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK