૨૨૨ તોલા સોનાની શાહીથી લખાયેલો આ વિશિષ્ટ ગ્રંથ આખું વર્ષ બૅન્કના લૉકરમાં રહે છે, પણ રામનવમીના દિવસે ભક્તોને દર્શન કરવા માટે ખુલ્લો મુકાય છે. કોણે બનાવ્યું છે અને કેવી રીતે એ જાણો
કેન્દ્રીય ભારતમાં ૧૯મી સદી દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક આંદોલનો ઊભાં થયાં હતાં જેમણે એ સમયની રાજકીય અને ધાર્મિક રચનાઓને પડકારી હતી. ઉચ્ચ કુળ દ્વારા નીચા કુળના લોકોને મૂળભૂત અને સામાન્ય હકોથી વંચિત રાખવામાં આવતા હતા.
22 March, 2026 01:29 IST | Mumbai | Laxmi Vanita
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK