આજે મલમાસ (અધિક મહિનો) બેસી ગયો છે અને આ પવિત્ર માસમાં ધર્મસ્થાનોની યાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, ઉપવાસ આદિ ધર્મકાર્ય કરવાનું વિશેષ ફળદાયી છે આથી આપણે કરીએ જાંજગીરના વિષ્ણુ મંદિરની માનસયાત્રા, પણ એ પૂર્વે પુરુષોત્તમ માસ વિશે થોડુંક.
17 May, 2026 02:24 IST | Mumbai | Alpa Nirmal