Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મણિકર્ણિકા ઘાટ

મણિકર્ણિકા ઘાટનું કલ, આજ ઔર કલ

મણિકર્ણિકા ઘાટને ડેવલપ કરવાની વાતથી સ્વાભાવિક રીતે સનાતનીઓમાં અત્યંત ઉત્સાહ પ્રસરી ગયો હતો, પણ થોડા સમય પહેલાં કેટલાક ફોટોગ્રાફ્સ અને માહિતી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ અને લોકોની આંખો લાલ થઈ ગઈ.

25 January, 2026 12:52 IST | Mumbai | Rashmin Shah
સંત દાદુ દયાલ

કોઈ પ્રતીક્ષા કરે અને જો દુઃખ થાય તો વિચારો, ઈશ્વરની પ્રતીક્ષાનું શું?

જીવનમાં જ્યારે ગુરુની કૃપા થાય છે ત્યારે વિવેક પણ જાગૃત થાય છે અને જીવ ભગવદ્ અભિમુખ પણ બને છે

23 January, 2026 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જેટલા પ્રકારના વિદ્યાર્થી હોય એટલા જ પ્રકારના આત્મા હોય

વાત કરીએ સ્કૂલ-કૉલેજના બીજા પ્રકારના વિદ્યાર્થીની, ઘંટ વાગ્યા પછી જ આવવાનું અને ઘંટ વાગ્યા પહેલાં નીકળી જવાનું.

22 January, 2026 01:04 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
અર્ચના પટેલ નાંદી અને તરણજીત કૌર આ નાટક મુંબઈમાં પહેલીવાર રજૂ કરશે

ધી ચાય ક્વીન્સઃ વિદેશમાં વાહવાહી મેળવેલા આ નાટકને હવે મુંબઈમાં રજૂ કરાશે

રૂઢિગત બાબતોને પડકારતું નાટક "ચાય ક્વીન્સ" મુંબઈમાં રજૂ થશે

21 January, 2026 06:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

રડવું પણ જો કોઈ જોઈ જાય ને વખાણ કરે તો મનમાં અહંકાર આવી જાય

મૂળમાં આપણે જે નથી એને બુદ્ધિપૂર્વક બતાવવાની જે ચેષ્ટા આપણે કરીએ છીએ એનું નામ દંભ. વિચારપૂર્વક–સમજીને આપણે જે નથી એ બતાવવાની કોશિશ કરીએ એ દંભ છે

21 January, 2026 12:44 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર

ભારત ૭૬ વર્ષથી પ્રજાસત્તાક અને બાવન વર્ષથી બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ છે

ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે એ વાત જગજાહેર છે. પરંતુ બંધારણના સમગ્ર લખાણમાં ભારતની આવી ઓળખ આપતો એકેય શબ્દ નહોતો

20 January, 2026 03:08 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર

સીતા-રામ, રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ મંદિરમાં ઊભાં શું કામ હોય છે?

આમ જ ભગવાન ભક્તની પ્રતીક્ષા કરે છે એટલે જ લક્ષ્મી-નારાયણ ઊભાં છે. રાધા-કૃષ્ણ ઊભાં છે અને સીતા-રામ ઊભાં છે.

16 January, 2026 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

શ્રદ્ધા અને સત્ત્વ વિના ધર્મ સાથેનાં લગ્ન સર્વથા અશક્ય છે

ગોવાલિયા ટૅન્કમાં જૈન ઉપાશ્રયમાં પ્રવચનમાં આ વિષય પર વાત થઈ. પ્રવચનમાં એક યુવક પણ હતો.

15 January, 2026 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK