સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ કહે છે કે મહા મહિનાના પવિત્ર દિવસોમાં જ્યારે બ્રહ્માજીએ મહાયજ્ઞ કર્યો હતો એ દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન, કલ્પવાસ, દાન અને ધાર્મિક અનુષ્ઠાનો થકી મનુષ્ય જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાની દિશા ખોલી શકે છે.
04 January, 2026 11:33 IST | Prayagraj | Aashutosh Desai