Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હેલ્ધી હોવા છતાં લિવર અચાનક ફેલ થઈ શકે છે?

અક્યુટ લિવર ફેલ્યર આ જ રીતે થતું હોય છે. માણસને કંઈ જ ન હોય અને અચાનક પરિસ્થિતિ ગંભીર થઈ જાય. ઘણી વાર તો ચોથા દિવસે માણસ કાં તો કોમામાં જતો રહે કે મૃત્યુ પામે

26 May, 2026 11:37 IST | Mumbai | Dr. Samir Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

લાઇટરથી માત્ર સિગારેટ નહીં, બીજું પણ ઘણું સળગે છે

સાદી બીડીથી ચાલુ થતી વ્યસનયાત્રા હવે મોંઘીદાટ સિગારેટ, વીડ, વેપિંગ અને ફૅન્સી ડ્રગ્સ સુધી વિસ્તરી ચૂકી છે

26 May, 2026 11:08 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જેને તમે સાદી ટેવ સમજો છો, ક્યાંક એ વ્યસન તો નથીને?

સામાન્ય રીતે વ્યસનને આપણે સિગારેટ, ગુટકા, કૅફી દ્રવ્યો, દારૂ વગેરેના રૂપમાં જોતા અને સમજતા હોઈએ છીએ; પરંતુ આ બધાં વ્યસનો સિવાય અમુક એવાં સૂક્ષ્મ વ્યસનો પણ છે જેમને આપણે અવગણી દેતા હોઈએ છીએ

25 May, 2026 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેટલાક આધ્યાત્મિક અનુયાયીઓ માને છે કે બાબાજીએ ક્યારેક ભવિષ્યવાણી કરી હતી કે સાઇબીરિયામાં એક મહાન આધ્યાત્મિક કેન્દ્ર ઊભું થશે. આ મંદિર અને આશ્રમ એ બાબાજીનો છે.

રશિયાના બર્ફીલા ગામમાં ગુંજે છે કૃષ્ણ-શંકરનાં ભજનો

અહીં હિન્દુ પ્રેરિત આધ્યાત્મિક પરંપરાનાં દર્શન થાય છે જેને કારણે ઓકુનેવોને ‘સૌથી ઠંડું હિન્દુ-પ્રેરિત આધ્યાત્મિક ગામ’ તરીકે ઓળખવામાં આવે છે.

24 May, 2026 11:49 IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જીવન શ્વાસથી ચાલે છે, પરંતુ શ્વાસ ચાલતા રહે એ જ જીવન નથી

આપણે આ સંસારને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નાશવંત શરીરથી કરીએ છીએ, પરંતુ જો પ્રભુપ્રાપ્તિનો પ્રયાસ કરીએ તો શરીર દિવ્ય સાધન બની જાય છે

22 May, 2026 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરારીબાપુ

વિચાર, વ્યવહાર અને ઉચ્ચાર : સત્યના આ છે ૩ સાચા સાગરીત

વ્યવહાર સત્ય થાય ત્યાર બાદ એનું ઉચ્ચારણ સત્ય માની શકાય. વ્યવહાર સત્ય કર્યા પછી તે જે બોલશે એને જ સત્ય માનવામાં આવશે

21 May, 2026 01:03 IST | Mumbai | Morari Bapu
વિષ્ણુ મંદિર

વિશ્વકર્માએ એક જ રાતમાં બનાવ્યું હતું વિષ્ણુનું આ મંદિર

આજે મલમાસ (અધિક મહિનો) બેસી ગયો છે અને આ પવિત્ર માસમાં ધર્મસ્થાનોની યાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, ઉપવાસ આદિ ધર્મકાર્ય કરવાનું વિશેષ ફળદાયી છે આથી આપણે કરીએ જાંજગીરના વિષ્ણુ મંદિરની માનસયાત્રા, પણ એ પૂર્વે પુરુષોત્તમ માસ વિશે થોડુંક.

17 May, 2026 02:24 IST | Mumbai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મા એ પહેલી ગુરુ છે તો એનાથી અવળું પણ, ગુરુ એ પહેલી મા પણ છે

સંસ્કારદાત્રી માતાઓમાં પણ જેમ જડ અને ચેતન બધા ગુરુ એમ સંસ્કારદાત્રી ગ્રંથના રૂપમાં પણ હોય અને સ્ત્રીના રૂપમાં પણ હોય

15 May, 2026 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK