Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સંતોની વાણી માત્ર મનોરંજન નથી કરતી, મનોમંથન પણ કરાવે છે

સમર્પણ એ પ્રેમની શરત નથી. પ્રેમમાં શરત હોય જ નહીં. સુમિત્રા એટલે પ્રેમ અને ભક્તિ એટલે લક્ષ્મણજી

20 February, 2026 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે કામ પ્રવચને ન કર્યું એ કામ એક ફોટોએ કરી દેખાડ્યું

ત્રીસ વર્ષની ઉંમરનો એક પરિચિત યુવક બપોરના સમયે ઉપાશ્રયમાં આવ્યો છે.

19 February, 2026 12:52 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દયા પરિસ્થિતિ પર આધારિત છે, પણ કરુણા સ્વભાવગત લોહીમાં છે

કરુણા દુર્ગમ છે, દયા સુગમ છે. દયા તો તમે દેખાદેખીમાં પણ દાખવો છો.

18 February, 2026 11:40 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સમય ખરાબ હોય તો મહેનત અને સમય સારો હોય તો મદદ

ચળકતું સોનું ક્યારેક રડાવે પણ છે. ચાંદી પણ ક્યારેક અભિષેક શર્માની જેમ ઉપરાઉપરી છગ્ગા ફટકારે અને અચાનક પહેલા બૉલે વિકેટ ધરી દે

17 February, 2026 11:19 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભૂખ્યાને અન્ન અને દીનને ધન આપવાની સાથે તેમને જ્ઞાનધનનું દાન પણ કરો

ભારતીય સંસ્કૃતિ તો આપણને એ શીખવાડે છે કે આપણી પાસે જો એક જ રોટલી હોય તો એમાંથી અડધી આપણે કોઈ ભૂખ્યાને ખવડાવીને તેની દુઆના પાત્ર બનવું જોઈએ

16 February, 2026 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવ

મહાશિવરાત્રિ: આ ઉજવણી પાછળનો વાસ્તવિક ઇતિહાસ અને એની કથા શું છે?

વાસ્તવમાં શિવભક્તિનો અત્યંત પવિત્ર દિવસ વર્ષમાં એક વાર નહીં પણ ૧૨ વાર આવે છે. ફરક એ છે કે દરેક મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી શિવરાત્રિ તરીકે ઊજવાય છે અને મહા મહિનાની આ ​તિથિ મહાશિવરાત્રિ તરીકે ઊજવાય છે

15 February, 2026 02:19 IST | Mumbai | Aashutosh Desai
નાગેશ્વરનાથ મંદિર

૫૦૦ વર્ષ જૂના શિવમંદિરમાં તાળું બાંધીને મન્નત માગો

ખાસ કરીને મહાશિવરા‌ત્રિ નિમિત્તે મનોકામના માગવા માટે ભક્તોની ભીડ જામે છે. અહીં માનતા માગવા માટે તાળું લગાવવાની પરંપરા છે.  

15 February, 2026 08:31 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
આ શિવરાત્રિએ ચાલો ધાકલેશ્વર મહાદેવના શરણે

આ શિવરાત્રિએ ચાલો ધાકલેશ્વર મહાદેવના શરણે

મુંબાદેવી અને બાબુલનાથ બાદ મુંબઈનું સૌથી જૂનું મંદિર કોઈ હોય તો એ છે ધાકલેશ્વર મહાદેવ મંદિર. જગપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર વિશે તો સૌકોઈ જાણે છે પણ અહીં આવેલું ૨૫૦ વર્ષ જૂનું આ મહાદેવ મંદિર રોચક ઇતિહાસ ધરાવે છે.

14 February, 2026 04:24 IST | Mumbai | Kajal Rampariya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK