Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કરોડો રૂપિયા કરતાં પણ બોલાતા જૂઠાણાનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાના ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર થયું. તેમણે મારી સામે કેસ કર્યો

16 July, 2026 11:28 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે સાંભળો એ કરવાનું શરૂ કરો તો ઘટના ઘટે અને તો જ સફળતા મળે

આંખો ખોલવી વિચાર છે, આંખો બંધ કરવી વિશ્વાસ છે. આંખો ક્યારે ખોલવી અને આંખો ક્યારે બંધ કરવી એનું નામ પુરુષાર્થ છે

15 July, 2026 04:04 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સોશ્યલ મીડિયા વિશે આજના આપણા નિર્ણયો આગામી પેઢીઓને પ્રભાવિત કરશે

સોશ્યલ મીડિયા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ સામે ગંભીર ખતરો પણ દેખાઈ રહ્યો છે. બાળકો શીખવાનું શીખે એના કરતાં ન શીખવાનું શીખે છે.

14 July, 2026 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જો શક્ય હોય તો તમારાં સંતાનોને એક વાર સેલ્યુલર જેલની કાળી કોટડીઓ દેખાડજો

ભારતથી દૂર નિર્જન જંગલમાં કેદીને સેલ્યુલર જેલની કાળી કોટડીમાં ધકેલી દેવામાં આવતો. આ જેલ મેં જોઈ છે. કોટડીમાં પુરાયેલા કેદીને કશું જ દેખાય નહીં. હવા માટેની એક સાવ નાની બારી. એ પણ સાત-આઠ ફુટ ઊંચી

13 July, 2026 01:03 IST | Mumbai | Swami Satchidananda
પદયાત્રા કરી રહેલી અને રસ્તામાં તરસ છિપાવતી ગાયો.

૪૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને ૨૧ ગાયોએ કર્યાં દ્વારકાધીશનાં દર્શન

ગાયોએ કરેલી આ પદયાત્રાની ખૂબી એ હતી કે જેમની પાસે એક પણ ગાય નથી એવા અમદાવાદના સંદીપ ખંભાળિયાએ આ ગૌપદયાત્રા યોજી હતી. આવો જાણીએ ગાયોની આ અનોખી પદયાત્રા વિશે.

12 July, 2026 04:02 IST | Mumbai | Shailesh Nayak
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના ગજવેશ શણગારનાં દર્શન, જગન્નાથ મંદિરની ગાદી પર બિરાજમાન મહંત દિલીપદાસજી મહારાજ. તસવીરો : જનક પટેલ

દાદાની આંગળી પકડીને જે મંદિરમાં છોકરો આવતો એ જ મંદિરમાં બન્યો મહંત

જગતના નાથ જગન્નાથજીની ગોદમાં બેસીને સેવા કરવાનો અવસર જેમને પ્રાપ્ત થયો છે તે અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની મહંત તરીકેની સફર અને અમદાવાદની પૌરાણિક રથયાત્રાની જાણી-અજાણી વાતોનો કરીએ સત્સંગ

12 July, 2026 03:32 IST | Mumbai | Shailesh Nayak
ખારઘરનું જગન્નાથ મંદિર

પુરીની જગન્નાથજીની રથયાત્રાનો માહોલ માણવા મળશે ખારઘરના જગન્નાથ મંદિરે

ખારઘરના આ ભવ્ય જગન્નાથ મંદિરની સ્થાપના અને એના સંચાલન પાછળ MOWAનો સિંહફાળો રહ્યો છે. આ સંસ્થાનો પાયો ૧૯૯૮માં કળંબોલીમાં રહેતા ૧૭ ઓડિયા પરિવારોના એક જૂથ દ્વારા નાખવામાં આવ્યો હતો. MOWA એક સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે.

11 July, 2026 03:18 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એક માણસની મુસ્કુરાહટને લીધે હું આ જગ્યાએ પહોંચ્યો

ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્ત‌િ બનશે અને જીવન સાધના બનશે.

10 July, 2026 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK