ગઝનીએ મંદિરની સંપત્તિ પર પણ આક્રમણ કર્યું અને મંદિરના સોના-ચાંદીના દરવાજા, શિવલિંગને પહેરાવવામાં આવેલાં કીમતી ઝવેરાત, ચંદનના લાકડાના સ્તંભો અને એ સ્તંભ પર લગાડવામાં આવેલા હીરા-માણેક બધું જ લૂંટીને લઈ ગયો.
11 January, 2026 01:12 IST | Mumbai | Rashmin Shah