Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


જૅપનીઝ બુદ્ધ મંદિરનો આ શ્વેત અને શાંત નજારો; મંદિરમાં પ્રવેશતાં જ જોવા મળતો વિશાળ પ્રાર્થનાહૉલ; તાઇકો ડ્રમ

જાણો વરલીમાં આવેલા મુંબઈના એકમાત્ર જૅપનીઝ મંદિર વિશે

મુંબઈની સતત દોડતી જિંદગી વચ્ચે વરલીમાં આવેલું જૅપનીઝ બુદ્ધ ટેમ્પલ ભારત અને જપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. અહીંનું શાંત વાતાવરણ જૅપનીઝ સંસ્કૃતિનો પરિચય કરાવે છે જે મુંબઈમાં રહીને એક વાર ચોક્કસ અનુભવવા જેવું છે

04 April, 2026 06:57 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પિતૃઓના પુણ્યાર્થે નહીં, પિતૃઓનાં પુણ્ય થકી કથાનું આયોજન થાય છે

ભગવાનની કથા કહેવાનો, ભગવાનની કથા સાંભળવાનો, ભગવાનની કથા કરાવવાનો અવસર ત્યારે પ્રાપ્ત થાય.

03 April, 2026 11:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એક પ્રવચન છૂટ્યું ને ચાર ઉપવાસનું પ્રાયશ્ચિત્ત પામ્યું

એ પ્રવચનશ્રવણના વ્યસની બની ગયેલા યુવકને ચાર દિવસ પ્રવચનમંડપમાં ન જોયો ત્યારે મને આશ્ચર્ય થયું

02 April, 2026 12:45 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ન્યુક્લિયર બટન દબાવવાની સત્તા અમેરિકન પ્રેસિડન્ટને બદલે AI પાસે હોય તો શું થાય?

AI ટેક્નૉલૉજી દ્વારા લેખકોના ડેટાનો ગેરકાયદે વપરાશ કરવામાં આવતો હોય છે એ અનએથિક્લ પ્રૅક્ટિસ સામેનો આ મજબૂત વિરોધ છે

31 March, 2026 11:53 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નારીને આજે પણ સમાન અધિકાર માટે લડવું પડે છે એ પીડાદાયક છે

ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રી અહીં ઋષિકા પણ હતી તો પુરોહિત પણ

30 March, 2026 12:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાથી લખાયેલું રામાયણ

સોનાથી લખાયેલું રામાયણ જોવા મળશે સુરતમાં

૨૨૨ તોલા સોનાની શાહીથી લખાયેલો આ વિશિષ્ટ ગ્રંથ આખું વર્ષ બૅન્કના લૉકરમાં રહે છે, પણ રામનવમીના દિવસે ભક્તોને દર્શન કરવા માટે ખુલ્લો મુકાય છે. કોણે બનાવ્યું છે અને કેવી રીતે એ જાણો

29 March, 2026 05:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મન સફળતાપ્રેમી તો છે જ પરંતુ એ સફળતા એને ટૂંકા રસ્તે જ જોઈએ છે

યાદ રાખજો, મન સફળતાપ્રેમી તો છે જ પરંતુ એ સફળતા એને ટૂંકા રસ્તે જ જોઈએ છે અને એ ટૂંકો રસ્તો જો આઉટલાઇનનો હોય તો એનોયે એને કોઈ વાંધો નથી

26 March, 2026 12:57 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે ભીતરનાં કેટલાંય ખૂલી ન શકે એવાં બંધનો ખોલી દે તે સાધુ

પ્રેમનું પ્રાગટ્ય વિશ્વાસથી થાય છે. પરમનો આધાર વિશ્વાસ છે. સંશય ક્યારેય પ્રેમ પ્રગટ કરી શકે નહીં

25 March, 2026 12:35 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK