Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે જણાવતું આ પુસ્તક આ મહિને રિલીઝ થશે

અમીશની પહેલી ચિલ્ડ્રન્સ બુક `ધ્રુવ-તારા` 27 જુલાઈએ રિલીઝ થશે

અમીશ ત્રિપાઠી હવે બાળકોનું પુસ્તક `ધ્રુવ-તારા એન્ડ ધ ગ્રેટ ઈન્ડિયન હિસ્ટ્રી ક્વિઝ` લઈને આવી રહ્યા છે. આ પુસ્તક 27 જુલાઈએ રિલીઝ થશે અને બાળકોને ભારતના ઈતિહાસ સાથે રસપ્રદ રીતે પરિચિત કરાવશે.

05 July, 2026 09:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિર

વિશ્વમાં સૌથી વધુ દાન મેળવતાં મંદિરોમાં દાનની સુરક્ષા માટે કેવી-કેવી વ્યવસ્થાઓ

રામ મંદિરની દાનચોરીનો મામલો ગાજી રહ્યો છે ત્યારે જાણીએ

05 July, 2026 04:26 IST | Mumbai | Shailesh Nayak
જગન્નાથજીની રથયાત્રાની છત્રીઓને ફાઇનલ ઓપ આપતા પિપલીના કલાકાર.

જગન્નાથ રથયાત્રાના રંગોનું ગામ : પિપલી

જ્યાં સોય, દોરો અને શ્રદ્ધા મળીને સરજાય છે અદ્ભુત ચાંદુઆ કળા

05 July, 2026 03:35 IST | Mumbai | Aashutosh Desai
પ્રતીકાત્મક તસવીર

ઈશ્વર આપણી સાથે છે એમ માનવાનું, પરંતુ તે આપણા માટે જ છે એવું નહીં ધારવાનું

જીવન એક યાત્રા છે. યાત્રા એને જ કહે છે જેનું કોઈ લક્ષ્ય હોય. આપણે યાત્રિક છીએ.

03 July, 2026 03:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સંગ્રહવાળાને તો લોકો ઓળખે, જ્યારે ઉદારને લોકો ચાહતા હોય

અર્થાત્ તમે તમારા સુખને જો વહેંચતા રહો એ જ તમારી ચાહત છે, એનું જ નામ પ્રેમ છે.

02 July, 2026 02:50 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માણસ પોતાનું મોઢું અરીસામાં જોવાનું ટાળે તો સમજવું કે ચહેરો કદરૂપો છે

વધતી ગરમી, લંબાતો ઉનાળો, ખેંચાતો વરસાદ અને પરિણામે મંડરાતી મોંઘવારી આ બધું અત્યારે અકળાવે છે. આપણને સ્વીકારવું અઘરું લાગશે પણ આ પરિસ્થિતિમાં ઉપરોક્ત ત્રણેય કક્ષાના લોકોનું યોગદાન અસાધારણ છે

30 June, 2026 03:07 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભ્રષ્ટાચાર જન્મસિદ્ધ અધિકાર ક્યારે બને એ બરાબર રીતે સમજવાની જરૂર છે

દેશની પહેલી સરકાર કૉન્ગ્રેસની બની એટલે કૉન્ગ્રેસની જવાબદારી થતી હતી કે થતા દરેક કૌભાંડ સાથે એ કાયદાને વધુ ને વધુ કડક અને આકરો બનાવે જેથી દેશમાં ભ્રષ્ટાચાર કે આ પ્રકારની ચોરીઓ બંધ થાય

29 June, 2026 01:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોલો, માતા ભીમેશ્વરી કી જય

બોલો, માતા ભીમેશ્વરી કી જય

વૈદિક ગ્રંથો અનુસાર જેઠ સુદ અગિયારસે અન્ન અને પાણી વગરનો ઉપવાસ કરવાથી વર્ષભરની એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

28 June, 2026 09:03 IST | Mumbai | Alpa Nirmal

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK