શ્રીકૃષ્ણના જીવન, પ્રેમ, અજોડ નેતૃત્વ અને તેમના કાલાતીત જ્ઞાનને વણતી આ અદ્ભુત પ્રસ્તુતિએ તેના ભાવનાત્મક ઊંડાણ, ભવ્ય દ્રશ્યો અને પાવરફુલ સ્ટોરીટેલિંગથી લાખો દિલ જીતી લીધા છે. તેના ઓપનિંગ શોથી જ આ પ્રોડક્શન એક મોટી સાંસ્કૃતિક ઘટના બની ગયું છે.
18 June, 2026 05:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent