જૂની વાતોને મગજમાંથી કાઢી નાખવાથી દિમાગ કેટલું સાફ થઈ જાય. રાખવાયોગ્ય જે કામની વાતો છે એને દિમાગમાં રાખીએ. જે હિસાબ ઘરનો છે એ જ હિસાબ દિમાગનો છે. જે રીતે આપણે ઘર સાફ કરીએ છીએ, સજાવીએ છીએ એ જ રીતે આપણા દિલને પણ સજાવીએ
17 July, 2026 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent