Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સંતોષને લગામ ક્યારે આપવી અને શું કામ આપવી?

પરિવારને સમય આપ્યા વિના પૈસા પાછળ ભાગતા રહેવું ગેરવાજબી છે તો પરિવારને જ માત્ર સમય આપવો એવું ધારવું કે વિચારવું પણ અયોગ્ય છે

20 April, 2026 01:59 IST | Mumbai | Swami Satchidananda
અક્ષયતૃતીયા

વણમાગ્યા મુહૂર્તનો દિવસ એટલે અક્ષયતૃતીયા

ભારતમાં સનાતન હિન્દુ ધર્મમાં આ જ દિવસથી લગ્ન અને લગ્નને લગતાં માંગલિક કામોના મુહૂર્તનો પણ આરંભ થાય છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બન્ને રાજ્યોનો સીમાંત વિસ્તાર બુંદેલખંડ તો સાવ અનોખી રીતે અક્ષયતૃતીયાના શુભ દિવસની ઉજવણી કરે છે.

19 April, 2026 12:24 IST | Mumbai | Aashutosh Desai
નાટકમાં ગોપાલ દત્ત અને રોહિત ચૌધરી જેવા NSD (National School of Drama)ના અનુભવી કલાકારો છે.

આદ્યમ થિયેટરની ‘અનકહી’: સ્ટેજ પર હોરર અને માનવીય સંવેદનાઓનું અનોખું મિશ્રણ

આદ્યમ થિયેટર તેની આઠમી સીઝનની શરૂઆત આ જ પ્રકારના એક અત્યંત પ્રભાવશાળી સુપરનેચરલ થ્રિલર `અનકહી` સાથે કરી રહ્યું છે, જેનું દિગ્દર્શન જાણીતા ડિરેક્ટર વિક્રાંત પવારે કર્યું છે.

17 April, 2026 08:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તાજેતરમાં રાજા રવિ વર્માનું ‘યશોદા અને કૃષ્ણ’ ચિત્ર રેકૉર્ડબ્રેક ૧૬૭.૨ કરોડ રૂપિયામાં વેચાયું હતું. રાજા રવિ વર્મા.

રંગોની દુનિયાના અજરામર રાજકુમાર

ઘર-ઘરમાં દેવી-દેવતાઓનાં ચિત્રોને પ્રચલિત કરનારા રાજા રવિ વર્માના એક ચિત્રએ તાજેતરમાં એમ. એફ. હુસૈનનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. ગળથૂથીમાં કળા લઈને જન્મેલા આ ચિત્રકારે ભારતમાં ધાર્મિક ચિત્રોની ક્રાન્તિ આણી હતી એમ કહીએ તો ખોટું નથી

12 April, 2026 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યાઝ્દનાં માટીનાં ઘરો અને અનોખો પહેરવેશ, અગિયારીની પ્રતિકૃતિ

પારસી સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત સાચવતું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ

સારી વાત એ છે કે તમારે આ મ્યુઝિયમ જોવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે એ મુંબઈમાં જ આવેલું છે. પારસી અગિયારીમાં બિનપારસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, પણ આ મ્યુઝિયમમાં તમે અગિયારીમાં ફાયર-ટેમ્પલ કેવું હોય એ જોઈ શકશો.

11 April, 2026 06:07 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આપણે વિલંબ કરીએ તો જ પ્રભુ ન આવે, બાકી તે તો આવવા આતુર છે

પ્રભુનાં દર્શન થતાંની સાથે જ આપણો ભાવપ્રવાહ એકરસ બનીને સ્થિર થઈ જાય છે, આપણને શાંતિ મળી જાય છે

10 April, 2026 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિતકુમાર પારેખ

આ દાદાજી એક કિડની સાથે બમણા જોશથી નૃત્ય કરે છે

૧૮ વર્ષથી એક કિડની સાથે નીરોગી જીવન જીવતા ઘાટકોપરના ૭૫ વર્ષના રોહિત પારેખ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત રાસગરબા અને લોકનૃત્ય રજૂ કરે છે તથા છંદ, દુહાઓ અને ગુજરાતી લોકગીતો ગાઈને લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે...

09 April, 2026 08:52 IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વૈરાગ્યના અગ્નિમાં વાસનાને સળગાવો, એ જ ધૂપ થઈ જશે

ભગવાન ભક્તનાં બધાં જ કર્મોને ખાઈ જાય છે. એક જ શરત કે ભગવાનને બધું જ અર્પણ કરો.

08 April, 2026 09:54 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK