યુવા વર્ગ માટે સંતોષ, સરળતા અને દોષ ન જોવાની ભાવના કેટલી જરૂરી? જાણો ભક્તિ અને જીવનને સંતુલિત રાખવાના મહત્વપૂર્ણ પાઠ. દાતાએ જે આપ્યું એ યોગ્ય છે તો ભક્તિ થઈ ગઈ કહેવાય અને આ વાત યુવા વર્ગે સમજવી બહુ જરૂરી છે.
18 March, 2026 05:49 IST | Mumbai | Morari Bapu