નારદજીના જીવનનું ઉદાહરણ આપતાં સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાંથી વિકાસ કરી શકે છે. ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય જેવી છ વસ્તુઓ વ્યક્તિને સાચા અર્થમાં મહાન બનાવે છે.
09 September, 2026 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent