Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


જ્યાં શબ્દોમાં ખોવાઈ જવાય એવું  ભારતનું પહેલું ભાષાસંગ્રહાલય

જ્યાં શબ્દોમાં ખોવાઈ જવાય એવું ભારતનું પહેલું ભાષાસંગ્રહાલય

કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં શરૂ થયેલું ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે, જ્યાં આધુનિક ટેક્નૉલૉજીથી દેશની લગભગ ૩૮૦ ભાષાઓ, લિપિઓ અને ભાષાકીય વિરાસતની અનોખી સફરનો અનુભવ કરાવવામાં આવે છે.

09 August, 2026 04:15 IST | Kolkata | Laxmi Vanita
બાલીમાં શ્રી રામનું ભવ્ય અને પૂજનીય પૂતળું.

રામાયણ માત્ર ભારતનું મહાકાવ્ય નથી, એ તો છે વૈશ્વિક સંસ્કૃતિઓને જોડતો ઇતિહાસ

રણબીર કપૂરની રામાયણ ફિલ્મનું ટ્રેઇલર લૉન્ચ થયું છે ત્યારથી આ મહાગ્રંથ ચર્ચામાં છે.  આ મહાગ્રંથના જીવનમૂલ્યોને કારણે તે વિશ્વ સંસ્કૃતિનો અભિન્ન અંગ બન્યો છે. આજે વિશ્વના એવા દેશોની સફરે જઈએ ત્યાં રામકથા જીવંત અને ઝળહળે છે

09 August, 2026 04:01 IST | Mumbaim | Aashutosh Desai
ધરતી માતાના આમું મૂળ રાજા

ધરતી માતાના આમું મૂળ રાજા

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રકૃતિના પૂજક એવા ગુજરાતના આદિવાસી સમાજની દુનિયામાં એક ડોકિયું કરીએ

09 August, 2026 03:27 IST | Tapi | Shailesh Nayak
ભારતીય કળા અને સંસ્કૃતિના વિકાસ માટે કલ્ચર કોન પ્રકારનો મંચ અનિવાર્ય છે - ફાઇલ તસવીર

CultureCon 2026: મુંબઈમાં 6-7 ઓગસ્ટે યોજાશે ક્રિએટિવ ઇકોનોમી પર કોન્ફરન્સ

Creative Economyથી લઈને AI, Performing Arts, Networking અને Creative Careers સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા દેશભરના કલાકારો, ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાતો મુંબઈના NCPA ખાતે CultureCon 2026માં મળશે.

04 August, 2026 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જેન-ઝીના અસભ્ય વર્તન માટે ખરા અર્થમાં જવાબદાર તેમનાં માબાપ છે

દિલ્હીમાં જે પ્રકારે યુવાનોએ વર્તન કર્યું છે એ વર્તનમાંથી મોટા ભાગનું વર્તન વિચાર્યા વિનાનું કે એનું પરિણામ શું આવે એ સમજ્યા વિનાનું કર્યું છે

27 July, 2026 02:53 IST | Mumbai | Swami Satchidananda
ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરથી આશરે ૨૦ કિલોમીટર દૂર વસેલું હરિહરપુર એક સામાન્ય દેખાતું ગામ છે જેની ઓળખ સંગીતથી બનેલી છે. ગામની સવાર તબલાંના તાલ, હાર્મોનિયમના સૂર અને રિયાઝથી શરૂ થાય છે.

ભારતનું મ્યુઝિકલ વિલેજ : હરિહરપુર

હરિહરપુરના ઇતિહાસની શરૂઆત કોઈ યુદ્ધ, રાજવંશ કે કિલ્લાથી નહીં પરંતુ એક સંગીતસભાથી થાય છે. લોકવાયકા મુજબ આશરે ૩૦૦ વર્ષ પહેલાં હરિનામ દાસ અને સરનામ દાસ નામના બે વિખ્યાત ગાયક નવા આશ્રયની શોધમાં આઝમગઢ પહોંચ્યા.

26 July, 2026 03:30 IST | Mumbai | Laxmi Vanita
રાજસ્થાનના અલવર શહેરમાં બિરાજમાન જગન્નાથજી

ચાલો જગન્નાથપ્રભુની જાનમાં

૧૭૦થી વધુ વર્ષથી ચાલતી આવતી આ પરંપરા અન્ય જગન્નાથજીની રથયાત્રાથી ભિન્ન છે, પરંતુ શ્રદ્ધાળુઓનો ભક્તિભાવ અનન્ય અને જબરદસ્ત છે

19 July, 2026 02:02 IST | Rajasthan | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

ત્યાગની વૃત્તિ જો મનમાં જન્મે તો દાનની વૃત્તિ પણ આપોઆપ વધે

જૂની વાતોને મગજમાંથી કાઢી નાખવાથી દિમાગ કેટલું સાફ થઈ જાય. રાખવાયોગ્ય જે કામની વાતો છે એને દિમાગમાં રાખીએ. જે હિસાબ ઘરનો છે એ જ હિસાબ દિમાગનો છે. જે રીતે આપણે ઘર સાફ કરીએ છીએ, સજાવીએ છીએ એ જ રીતે આપણા દિલને પણ સજાવીએ

17 July, 2026 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK