Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ઇલસ્ટ્રેશન

લક્ષ્મીજીનું માન જળવાઈ રહે એ માટે પૈસો કેવી રીતે રાખવો જોઈએ?

પૈસા રાખવાની સાચી રીત જો અપનાવવામાં આવે તો પૈસો લક્ષ્મી બનીને બરકત આપે છે

20 September, 2026 01:27 IST | Mumbai | Acharya Devvrat Jani
Micchami Dukkadam

આવો, આજે મિચ્છા મિ દુક્કડં કહીએ

જૈન દર્શન આપણને દરેક વ્યક્તિના માર્ગ, વિચાર અને માન્યતાનો આદર કરવાનું શીખવે છે. પોતાનો માર્ગ સાચો માનતાં બીજાના માર્ગને ખોટો ન ગણવો, પરસ્પર સન્માન જાળવવું અને સહઅસ્તિત્વ સાથે શાંતિથી જીવવું એ જ સાચો સંદેશ છે.

20 September, 2026 01:18 IST | Mumbai | Dr. Dinkar Joshi
રાજકોટથી પગપાળા અંબાજી આવતા ધાર્મિકજનો એકસરખા ડ્રેસમાં.

રાજકોટથી અંબાજી પગપાળા જતા સંઘનો ડ્રેસકોડ હોય છે, ૧૫ દિવસ અલગ-અલગ પોશાક

માતાજીનું હૃદય જ્યાં ધબકે છે એવા ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે પદયાત્રાને લગતી રસપ્રદ વાતોનો સત્સંગ કરીએ

20 September, 2026 12:27 IST | Rajkot | Shailesh Nayak
સોમનાથની ગાથા

મુંબઈના ગુજરાતી કથકગુરુના ગ્રુપને તક મળી સોમનાથ મંદિરમાં પર્ફોર્મ કરવાની

ડૉ. પીયૂષ રાજ દ્વારા સ્થાપિત નટનમ સ્ટુડિયો ફૉર પર્ફોર્મિંગ આર્ટ્‍સે સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યથી લઈને અત્યાર સુધીની ગાથાને કથકસ્વરૂપે રજૂ કરી

20 September, 2026 12:15 IST | Gir Somnath | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર

સુખદ આશ્ચર્ય જેવો સત્સંગનો પ્રભાવ કેટલો ટકશે?!

પર્યુષણની વાત કરું તો આપણા આ મુંબઈ શહેરમાં ૮ દિવસ દરમ્યાન પૂજા-પાઠ, ભક્તિ-પ્રભાવના, અધ્યાત્મ અને ઉન્નતિના માર્ગ પર ચાલવાના આયામો, આત્મલક્ષી વ્યાખ્યાનો, ધર્મઆરાધના અને ત્યાગ-તપસ્યાના કેટકેટલા ઉપક્રમો યોજાય છે. લાખો લોકો આ બધામાં સામેલ થાય છે

18 September, 2026 02:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

એક વાત યાદ રાખજો, ગંગાનો ઘાટ હોય પણ ઘાટની ગંગા ન હોય

ગંગામાં ડૂબકી મારવાની છે. બધા ગમે તે ઘાટ પર નહાય, પણ એ જ ગંગામાં ડૂબકી મારવાની છે.

18 September, 2026 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દુર્યોધનને દુર્યોધન બનીને નહીં, અર્જુન બનીને જ હરાવી શકાય; પણ...

રાયપુરમાં એક બહેને જીવનમાં પહેલી વાર અઠ્ઠમની તપશ્ચર્યા કરી. નબળી કડી તોડવાનો નિયમ માંગતા તેમણે પતિ સાથે મળીને આજીવન બ્રહ્મચર્યનું પચ્ચક્ખાણ લીધું. લેખમાં પ્રભુ પ્રત્યેની પ્રીત અને આત્મસંયમનું મહત્ત્વ સમજાવાયું છે.

17 September, 2026 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

જીવનના દરેક કાર્યનું પહેલું પગલું એક જ હોય : સંકલ્પ

ભગવાન બુદ્ધના એક પ્રસંગમાં માટીથી પથ્થર, લોખંડ, અગ્નિ, પાણી અને પવન સુધીની શક્તિ સમજાવવામાં આવે છે. અંતે બુદ્ધ કહે છે કે પવન કરતાં પણ બળવાન સંકલ્પ છે, કારણ કે દૃઢ નિશ્ચય માણસને આગળ વધવાની શક્તિ આપે છે.

16 September, 2026 06:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK