કબૂતર જીવતું છે કે મરેલું એનો નિર્ણય જ્યોતિષીએ નહીં, પરંતુ તેને હાથમાં પકડનાર વ્યક્તિએ કરવાનો હતો. આ પ્રેરણાદાયી વાર્તા સમજાવે છે કે જીવનની પ્રગતિ અને સંબંધોનું ભવિષ્ય પણ આપણા પોતાના નિર્ણયો પર આધારિત છે.
સાહિત્ય, સદ્ભાવના અને સ્વસ્થ જીવનનો સુંદર ત્રિવેણી સંગમ આ પ્રેરણાદાયી કિસ્સામાં જોવા મળે છે. વાંચનને જીવનનો આધાર બનાવનાર ૧૦૧ વર્ષની મહિલાની જ્ઞાનપિપાસા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ સૌ માટે પ્રેરણારૂપ બની રહે છે.
અંતિમ વિદાય એવા મૃતદેહને વળાવવાની પ્રક્રિયા ચાલતી હોય એવા સમયે કેટલાક નીતિનિયમો શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે જે જાણવા અને જીવનમાં અમલમાં મૂકવા જેવા છે
30 August, 2026 02:27 IST | Mumbai | Acharya Devvrat Jani
તાજેતરમાં રાહુલ ગાંધીએ કરેલા મનુસ્મૃતિની ટિપ્પણીઓને કારણે ઐતિહાસિક સમયથી વિવાદિત રહેલો આ ગ્રંથ ફરી એક વાર ચર્ચામાં છે. અવારનવાર વામપંથીઓ ‘મનુવાદ’થી આઝાદી માગતા હોય છે. એ બધા જ સવાલોના જવાબો મનુસંહિતાનો વિગતવાર અભ્યાસ કરનારાઓ નિષ્ણાતો પાસેથી જ મેળવીએ
આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે મળીએ મુંબઈના કેટલાક એવા લોકોને જેમના માટે સંસ્કૃત એ માત્ર શ્ળોકો ગોખવાની ભાષા નથી રહી પણ પ્રાચીન જ્ઞાનને પોતાની રીતે ડીકોડ કરવાની એક નવી રીત બની રહી છે
28 August, 2026 04:44 IST | Mumbai | Kajal Rampariya
હવે તો પોસ્ટ અને કુરિયરમાં રાખડી મોકલી આપવાનું ચલણ ખૂબ વધી ગયું છે; પરંતુ આ બહેનોએ રક્ષાબંધનમાં ભાઈને રાખડી બાંધવાનો શિરસ્તો કદી તોડ્યો નથી, ભલેને ભાઈ દેશના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય?
28 August, 2026 04:32 IST | Mumbai | Darshini Vashi
મુંબઈના કેટલાક પરિવારોમાં રક્ષાબંધન આજે પણ માત્ર ભાઈ-બહેનનો તહેવાર નથી પરંતુ ૩-૪ પેઢીઓને સાથે લાવતું વાર્ષિક ફૅમિલી રીયુનિયન બની ગયું છે. ત્યારે મળીએ એવા પરિવારોને જ્યાં રક્ષાબંધન વિશાળ પરિવારની સાથે ઊજવાય છે
પશ્ચિમ ત્રિપુરાના કપાલી પારામાં આવેલું લાંકામુરા ગામ તેની અનોખી અલ્પના કળાને કારણે ‘અલ્પના ગ્રામ’ તરીકે જાણીતું બન્યું છે. અગરતલાથી ૬ કિલોમીટર દૂર આવેલું આ ગામ સ્થાનિકોના સહયોગથી આજે જીવંત લોકકલા અને સાંસ્કૃતિક પર્યટનનું આકર્ષક કેન્દ્ર બન્યું છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK