Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર

શ્રીકૃષ્ણના ઉપદેશોમાં નાણાકીય આયોજનનું જ્ઞાન

ભગવદ્ગીતાના નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞતા અને ધર્મના સિદ્ધાંતોને નાણાકીય આયોજન, રોકાણ, સંપત્તિ સર્જન અને નાણાકીય સ્વતંત્રતા સાથે કેવી રીતે જોડી શકાય તે જાણો.

06 September, 2026 03:14 IST | Mumbai | Foram Shah
  આ મંદિરમાં શિવની એકપાદ ત્રિમૂર્તિ છે જેમાં શિવજીમાંથી બ્રહ્મા અને વિષ્ણુ નીકળતા હોય એવું દેખાય છે.

હે જળદેવ, તમને ઝાઝી બધી ખમ્મા, હવે બસ કરો બાપ

તામિલનાડુમાં ૯ ગ્રહને સમર્પિત ૯ પ્રાચીન શિવાલયો, બારેય રાશિ અને ૨૭ નક્ષત્રનાં મંદિરો છે. પાંચ મહાભૂતોનાં અલગ શિવમંદિરોમાં જળતત્ત્વનું પ્રતિનિધિત્વ કરતા થિરુવનૈકોઈલના જમ્બુકેશ્વર મંદિરે ભોલેનાથને ખમૈયા કરવાની પ્રાર્થના કરીએ.

06 September, 2026 03:08 IST | Tiruchirappalli | Alpa Nirmal
શિવમ બારોટ

લોકસંગીતને નવું નહીં, નવી પેઢી માટે સહજ બનાવવું છે, કહે છે કલાકાર શિવમ બારોટ

‘ધ હોરઠ પ્રોજેક્ટ’માં ગુજરાતી લોકસંગીત, સંતવાણી અને ડાયરાની પરંપરાને સમકાલીન સાઉન્ડ સાથે રજૂ કરતા શિવમ બારોટ માને છે કે લોકગીતની ઓળખ બદલ્યા વિના પણ તેને આજની પેઢી સુધી પહોંચાડી શકાય છે.

05 September, 2026 09:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાંદીપનિ આશ્રમ

જગતના નાથે જ્યાં પાટી-પેન પકડ્યાં

બાળકૃષ્ણની નટખટ લીલાથી માંડીને કંસના વધ અને કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં ભગવદ્ગીતાનું જ્ઞાન આપનારા કૃષ્ણનો સૌથી ઓછો જાણીતો જો જીવનકાળ હોય તો એ તેમનો વિદ્યાર્થીકાળ છે. ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં ભણનારા કૃષ્ણના શિક્ષણકાળના પ્રસંગો વિશે જાણવા જેવું છે

04 September, 2026 07:08 IST | Ujjain | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

પંચમુખી મહાદેવનું એકેક મુખ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં છે અને એક મધ્યમાં છે

વિષ્ણુ અને શિવ વચ્ચેના સ્વામી, સેવક અને સખાના દિવ્ય સંબંધથી લઈને શિવલિંગ, પ્રણવ મંત્ર અને ભગવાન શિવના સકલ-નિષ્કલ સ્વરૂપનું મહત્ત્વ સમજીએ.

04 September, 2026 04:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

જો ટ્રાફિકના નિયમોના પાલનમાં સભાનતા જરૂરી છે તો ધર્મપાલનમાં ખાનદાની

નિયમપાલન અને દૃઢ સંકલ્પની આ પ્રેરણાદાયી કથા એક એવા યુવકની છે જેણે દંડ વધારતા-વધારતા સામાયિક પ્રત્યેની સભાનતા એવી કેળવી કે અંતે વર્ષોથી એક પણ દંડ વિના નિયમ જાળવી રહ્યો છે.

03 September, 2026 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શ્રીકૃષ્ણને ખરેખર ૧૬,૧૦૮ પત્નીઓ હતી? રાધા સાથે કેમ ન કર્યા લગ્ન? જાણો સત્ય

Krishna Janmashtami 2026: શ્રીકૃષ્ણના જીવનનું એક પાસું આજે પણ લોકોમાં ભારે જિજ્ઞાસા જગાડે છે — તેમની ૧૬,૧૦૮ પત્નીઓનું રહસ્ય. આ સ્ત્રીઓ કોણ હતી? શ્રીકૃષ્ણે તેમની સાથે વિવાહ કેમ કર્યા? તેમની આઠ મુખ્ય રાણીઓ કોણ હતી? ચાલો જાણીએ

03 September, 2026 10:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

વર્તમાન અને ભવિષ્ય બન્ને આપણા હાથમાં છે, નક્કી પણ આપણે જ કરવાનું છે

કબૂતર જીવતું છે કે મરેલું એનો નિર્ણય જ્યોતિષીએ નહીં, પરંતુ તેને હાથમાં પકડનાર વ્યક્તિએ કરવાનો હતો. આ પ્રેરણાદાયી વાર્તા સમજાવે છે કે જીવનની પ્રગતિ અને સંબંધોનું ભવિષ્ય પણ આપણા પોતાના નિર્ણયો પર આધારિત છે.

02 September, 2026 03:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK