Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

જીવનના દરેક કાર્યનું પહેલું પગલું એક જ હોય : સંકલ્પ

ભગવાન બુદ્ધના એક પ્રસંગમાં માટીથી પથ્થર, લોખંડ, અગ્નિ, પાણી અને પવન સુધીની શક્તિ સમજાવવામાં આવે છે. અંતે બુદ્ધ કહે છે કે પવન કરતાં પણ બળવાન સંકલ્પ છે, કારણ કે દૃઢ નિશ્ચય માણસને આગળ વધવાની શક્તિ આપે છે.

16 September, 2026 06:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિચ્છા મિ દુક્કડં

સબકૉન્શ્યસ માઇન્ડમાંથી વેરનાં મૂળિયાં ઉખાડવાની પ્રોસેસ એટલે મિચ્છા મિ દુક્કડં

કાચ સાફ કરવાથી મોઢા પરનો ડાઘ નથી ભૂંસાતો એમ સાચી ક્ષમાપના એ સામા માણસને નહીં; પોતાનાં કર્મો, પૂર્વગ્રહો અને અજ્ઞાત મનના સંસ્કારોને સાફ કરવાનું વિજ્ઞાન છે

16 September, 2026 05:03 IST | Mumbai | Ruchita Shah
પૂ. ધીરજમુનિ મ.સા.

આત્મશુ‌દ્ધિમાં લેબલ કરતાં લેવલ અ‌તિ જરૂરી છે

ક્ષમાપના પાયાની જરૂ‌રિયાત છે. ક્ષમા‌વિહોણું જીવનનો તો રણ જેટલુંય ર‌ળિયામણું નથી લાગતું. રણમાંય રાત પડ્યે રેતીનો સુંવાળો અને શીળો-શીળો સ્પર્શ સાંપડે છે

16 September, 2026 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિઓની પૂજા શા માટે કરવામાં આવે છે? આ પૌરાણિક કથા ખબર છે?

Rishi Panchami 2026: શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે; આ દિવસ મુખ્યત્વે સપ્તઋષિઓના પૂજન અને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમર્પિત છે ત્યારે જાણીએ આજના દિવસનું મહત્વ

15 September, 2026 10:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દૂર્વાના ખાસ ગુણ

ગણપતિબાપ્પાને પ્રિય લાગતી સામાન્ય દૂર્વાના ખાસ ગુણ

ગણેશજીને પ્રિય એવી દૂર્વા માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી નથી. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં એના વિવિધ ઉપયોગોનો ઉલ્લેખ મળે છે. જોકે દૂર્વાનો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે

14 September, 2026 11:42 IST | Mumbai | Heena Patel
આરતી

આરતી આપણને આટલીબધી શાંતિનો અનુભવ કેમ કરાવે છે?

ઘંટનો રણકાર, ઢોલ-નગારાંનો તાલ, મંજીરાનો ઝણકાર, શંખની ગુંજ અને અગરબત્તી-કપૂરની સુગંધ, આરતીની થાળી... આ બધું મળીને આપણા મન અને શરીર પર કેવી અસર કરે છે? આરતી દરમ્યાન ધ્વનિ, કંપન, શ્વાસ અને સુગંધના આ સંગમ પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ

14 September, 2026 11:32 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

શુભેચ્છાઓનું ખાતું ક્યારેય ખાલી ન રાખશો

આપણે બૅન્કમાં પૈસા સાચવીએ છીએ, પણ ‘શુભેચ્છાઓનું ખાતું’ ખોલીને પ્રેમ, દયા અને કરુણાની લાગણીઓ પણ વહેંચી શકીએ છીએ. સકારાત્મક વિચારો અને સંકલ્પશક્તિથી દુઃખી લોકો સુધી શુભેચ્છાના સ્પંદનો પહોંચાડી શકાય છે.

14 September, 2026 11:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂ. ધીરજમુનિ મ.સા.

જગતમાં વસવું એનું નામ પ્રદૂષણ અને જાતમાં વસવું એનું નામ પર્યુષણ

ઝિંદગી મેં મુશ્કિલોં કા આના પાર્ટ ઑફ લાઇફ હૈ ઔર ઉનમેં સે હંસકર બહાર આના આર્ટ ઑફ લાઇફ હૈ.

14 September, 2026 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK