Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

મારો એકરાર - મારા વચનને બનાવીશ પુણ્ય વચન

દુર્લભ એવા મનુષ્યભવમાં મળેલા શ્રેષ્ઠ વચનયોગ દ્વારા તો પ્રભુના ગુણગ્રામ ગાવા જોઈએ અને સામેવાળી વ્યક્તિને શાતા અને સમાધિ પમાડવી જોઈએ.

09 September, 2026 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પ્રશ્ન થાય કે ચૌવિહારના મામલે જૈનોમાં આટલી કડકાઈ શું કામ?

મુંબઈમાં ભારત ડાયમન્ડ બુર્સથી લઈને મોટી-મોટી માર્કેટોમાં અને બજારોમાં ચૌવિહાર હાઉસની ભરમાર જોવા મળે છે ત્યારે... પ્રશ્ન થાય કે ચૌવિહારના મામલે જૈનોમાં આટલી કડકાઈ શું કામ?

09 September, 2026 08:12 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

અહિંસા માત્ર ધાર્મિક મુદ્દો નહી આર્થિક, પર્યાવરણીય અને સામાજિક મુદ્દો બન્યો છે

અહિંસાની જગ્યાએ “હિંસા વિરુદ્ધનો વિચાર” રાખીને, આ લેખમાં પ્રકૃતિ, પર્યાવરણ અને સમાજ સાથે માનવના સંબંધની વાત કરવામાં આવી છે. કરુણા અને જીવદયા અપનાવવાથી જીવન વધુ સુરક્ષિત બની શકે છે.

08 September, 2026 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાયેદ ખાન અને મંદિરા બેદીએ ડૉ. મુકેશ બત્રાની કામગીરી બદલ તેમને બિરદાવી તેઓ પ્રેરણાદાયી છે તેમ કહ્યું હતું.

ડૉ. મુકેશ બત્રાનાં 58માં ફોટોગ્રાફી પ્રદર્શનમાં ઝાયેદ ખાન અને મંદિરા બેદી

મેજિક મોમેન્ટ્સ: થ્રૂ ધ કીવી લેન્સ’માં જોવા મળશે ન્યૂઝીલેન્ડનું કુદરતી સૌંદર્ય; પ્રદર્શનની આવક દૃષ્ટિહીન બાળકો માટે વપરાશે. ડૉ. બત્રાએ ન્યૂઝીલેન્ડના હિમાચ્છાદિત શિખરોનું પ્રતિબિંબ ઝીલતાં સરોવરો, સમુદ્રકિનારા, ગાઢ જંગલો અને શહેરો કૅમેરામાં કેદ કર્યાં.

08 September, 2026 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પર્વોના રાજા ગણાતા પર્યુષણનો પાવર કંઈ નાનોસૂનો નથી

ક્ષમાપના પર્વ તરીકે ઊજવાતા પર્યુષણના ૮ દિવસની ગોઠવણી એ રીતે થઈ છે કે વ્યક્તિ જો બરાબર એમાં ઇન્વૉલ્વ થઈને સાધના કરે તો મનનું શુદ્ધીકરણ નિશ્ચિત છે. આજે પર્યુષણના પહેલા દિવસે એની રચના પાછળ રહેલા વિજ્ઞાન પર વાત કરીએ

08 September, 2026 08:28 IST | Mumbai | Ruchita Shah
સ્વામી સચ્ચિદાનંદ (સૌજન્ય : મિડ-ડે)

સાચો ધર્મ માણસને આત્મનિર્ભર, નીડર અને કર્મશીલ બનાવે

ધર્મના નામે થતા વૈભવના દેખાડા અને સંપત્તિના સંગ્રહને બદલે મંદિરો તથા ધાર્મિક ટ્રસ્ટોની સંપત્તિ શિક્ષણ, આરોગ્ય, સંશોધન અને રોજગાર જેવા સમાજના જીવતા માણસોના કલ્યાણ માટે વાપરવાની વાત લેખમાં રજૂ કરાઈ છે.

07 September, 2026 03:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

તમને નથી લાગતું કે ગણેશ-ઉપાસનાનું સાચું સ્વરૂપ ધીમે-ધીમે લુપ્ત થતું જાય છે?

મૂર્તિઓ મોટી બનાવવાથી ન તો ભક્તિની ઊંચાઈ વધે છે કે ન તો પરમાત્મા સાથે એકતા સાધવાની ગહનતા વધે છે

07 September, 2026 10:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

શ્રીકૃષ્ણના ઉપદેશોમાં નાણાકીય આયોજનનું જ્ઞાન

ભગવદ્ગીતાના નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞતા અને ધર્મના સિદ્ધાંતોને નાણાકીય આયોજન, રોકાણ, સંપત્તિ સર્જન અને નાણાકીય સ્વતંત્રતા સાથે કેવી રીતે જોડી શકાય તે જાણો.

06 September, 2026 03:14 IST | Mumbai | Foram Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK