માનવીની ચેતનાને જાગૃત કરવામાં, પોષવામાં અને વિસ્તારવામાં સત્સંગની ભૂમિકા ખૂબ જ મોટી છે. માનવી અનેક શુભ સંસ્કારો અને સંકલ્પોનું મનમાં બીજારોપણ કરે, પરંતુ જો તેને સત્સંગ મળતો ન રહે તો બધા જ શુભ સંકલ્પો, સંસ્કારો શિથિલ થઈ જાય છે.
11 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સર્વજ્ઞાની ચોવીસ તીર્થંકરો વિવિધ કાળખંડમાં આવે, ધર્મની સ્થાપના કરે. નિશ્ચિત સમય સુધી તીર્થંકરો દ્વારા સ્થપાયેલા ધર્મની પ્રરુપણા (પાલન અને વિસ્તાર) થાય એ સમયમર્યાદા પછી નવા તીર્થંકર આવે. તીર્થંકરના જન્મ વખતે દેવતાઓ આ રીતે જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે
જે મંત્રને સમસ્ત જૈન શાસનનો સાર માનવામાં આવે છે એવા નવકાર મંત્રની આજે દુનિયાભરમાં વિશિષ્ટ રીતે ઉજવણી થઈ રહી છે. ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ નિમિત્તે નવકારનું મહત્ત્વ, એના જાપની વિધિ, એના પ્રભાવ સાથે સંકળાયેલી અનોખી વાતો વિગતવાર જાણીએ
09 April, 2025 11:39 IST | Mumbai | Ruchita Shah
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK