Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બુકે નહીં પણ બુક આપો, કરમાય નહીં એવું સુખ આપો

દુનિયામાં નિરક્ષરોની સંખ્યા ઘટતી જાય છે. જોકે આ સત્ય ચૅલેન્જેબલ છે કારણ કે બે જાતના નિરક્ષરો હોય છે : જે વાંચી શકતા નથી તે અને જે વાંચતા જ નથી તે પણ

16 June, 2026 12:14 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
સુનીલ ગ્રોવર અને રસિકા દુગ્ગલની તસવીરો - સૌજન્ય પીઆર

સ્ક્રીનના ચહેરાઓમાં જીવતી વાર્તાઓઃ અતુલ કસ્બેકરની તસવીરોનું `ઓનેસ્ટ` પ્રદર્શન

જિઓ વર્લ્ડ પ્લાઝાએ જાણીતા તસવીરકાર અતુલ કસ્બેકરના કેમેરાના કચકડે કંડારેલી તસવીરોનું પ્રદર્શન યોજ્યું છે. પાંચમી જૂને શરૂ થયેલું આ પ્રદર્શન પાંચમી જુલાઈ સુધી જોઈ શકાશે. ક્યાંક વિરામ, તો કોઈ ચહેરો વિસામો તો કોઇ ચહેરામાં તોફાન છે.

15 June, 2026 08:01 IST | Mumbai | Chirantana Bhatt
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દેશ શક્તિશાળી બને છે ત્યારે વ્યક્તિગત શું કામ દુર્બળ રહેવાનું?

તમે જુઓ કે દુનિયાના જે કોઈ શક્તિશાળી દેશો છે એ બધાનું સુરક્ષા-બજેટ કેવું તોતિંગ છે?

15 June, 2026 01:31 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્થિતપ્રજ્ઞ રહેવું, માનસિક સંતુલન બનાવવા માટેનું કેટલું મોટું સૂત્ર છે

શ્રીકૃષ્ણને આપણે જ્યારે પૂર્ણાવતાર કહીએ છીએ, ત્યારે એક પૂર્ણ વ્યક્તિમાં અપેક્ષિત જે બધા ગુણો છે એનાં આ બધાં પ્રતીકો છે. પછી એ મોરપીંછ હોય, મુરલી હોય, ગાય હોય કે સુદર્શનચક્ર કે કૃષ્ણની આહ્લાદિની શક્તિ રાધિકા હોય

12 June, 2026 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

નિયમિત પ્રભુપૂજા શક્ય ન બને તો નિયમિત પ્રભુદર્શનનો પ્રયાસ કરવો

જીવનમાં બીજા નિયમોને પણ અમલમાં મૂકવા. જિંદગીભર ટીવીનો ત્યાગ શક્ય ન દેખાતો હોય તો મર્યાદિત સમય માટે પણ એના પર નિયંત્રણ તો લાવી જ દેવું

11 June, 2026 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરારીબાપુ

આ જગતમાં કોઈનો મહિમા કરવા જેવો હોય તો એ પ્રેમ છે

તપ એટલે શું? આ સવાલનો જવાબ આપું એના પહેલાં કહેવાનું કે મહેરબાની કરીને કોઈએ એવું તપ ન કરવું જોઈએ કે જેને લીધે તમારા કુટુંબના સભ્યો તાપે

10 June, 2026 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજનો નવો વેદમંત્ર છે પ્રકૃતિ દેવો ભવ

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અતિથિ દેવો ભવ જેવાં વચનો માતા-પિતા અને અતિથિને દેવનો દરજ્જો આપીને ઉપાસના કરવા પ્રેરે છે

09 June, 2026 01:14 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રેમ મુક્તિ છે, મોહ બંધન

આ બધી પીડાઓ બે વ્યક્તિ વચ્ચેના વિશુદ્ધ પ્રેમમાં ક્યારેય જોવા નથી મળતી, કારણ કે તેઓ એ જાણતા હોય છે કે વાસ્તવિક સૌંદર્ય શરીરનું નહીં પરંતુ આત્માનું હોય છે અને એટલે જ આવી વ્યક્તિઓ શારીરિક આકર્ષણને જરાય મહત્ત્વ નથી આપતી

08 June, 2026 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK