Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સાંદીપનિ આશ્રમ

જગતના નાથે જ્યાં પાટી-પેન પકડ્યાં

બાળકૃષ્ણની નટખટ લીલાથી માંડીને કંસના વધ અને કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં ભગવદ્ગીતાનું જ્ઞાન આપનારા કૃષ્ણનો સૌથી ઓછો જાણીતો જો જીવનકાળ હોય તો એ તેમનો વિદ્યાર્થીકાળ છે. ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં ભણનારા કૃષ્ણના શિક્ષણકાળના પ્રસંગો વિશે જાણવા જેવું છે

04 September, 2026 07:08 IST | Ujjain | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

પંચમુખી મહાદેવનું એકેક મુખ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં છે અને એક મધ્યમાં છે

વિષ્ણુ અને શિવ વચ્ચેના સ્વામી, સેવક અને સખાના દિવ્ય સંબંધથી લઈને શિવલિંગ, પ્રણવ મંત્ર અને ભગવાન શિવના સકલ-નિષ્કલ સ્વરૂપનું મહત્ત્વ સમજીએ.

04 September, 2026 04:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

જો ટ્રાફિકના નિયમોના પાલનમાં સભાનતા જરૂરી છે તો ધર્મપાલનમાં ખાનદાની

નિયમપાલન અને દૃઢ સંકલ્પની આ પ્રેરણાદાયી કથા એક એવા યુવકની છે જેણે દંડ વધારતા-વધારતા સામાયિક પ્રત્યેની સભાનતા એવી કેળવી કે અંતે વર્ષોથી એક પણ દંડ વિના નિયમ જાળવી રહ્યો છે.

03 September, 2026 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શ્રીકૃષ્ણને ખરેખર ૧૬,૧૦૮ પત્નીઓ હતી? રાધા સાથે કેમ ન કર્યા લગ્ન? જાણો સત્ય

Krishna Janmashtami 2026: શ્રીકૃષ્ણના જીવનનું એક પાસું આજે પણ લોકોમાં ભારે જિજ્ઞાસા જગાડે છે — તેમની ૧૬,૧૦૮ પત્નીઓનું રહસ્ય. આ સ્ત્રીઓ કોણ હતી? શ્રીકૃષ્ણે તેમની સાથે વિવાહ કેમ કર્યા? તેમની આઠ મુખ્ય રાણીઓ કોણ હતી? ચાલો જાણીએ

03 September, 2026 10:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

વર્તમાન અને ભવિષ્ય બન્ને આપણા હાથમાં છે, નક્કી પણ આપણે જ કરવાનું છે

કબૂતર જીવતું છે કે મરેલું એનો નિર્ણય જ્યોતિષીએ નહીં, પરંતુ તેને હાથમાં પકડનાર વ્યક્તિએ કરવાનો હતો. આ પ્રેરણાદાયી વાર્તા સમજાવે છે કે જીવનની પ્રગતિ અને સંબંધોનું ભવિષ્ય પણ આપણા પોતાના નિર્ણયો પર આધારિત છે.

02 September, 2026 03:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સાહિત્ય, સદ‍્વાંચન અને સ્વસ્થ જીવનનું મનોહર ત્રિકોણ આ કિસ્સામાં પ્રકટે છે

સાહિત્ય, સદ્‌ભાવના અને સ્વસ્થ જીવનનો સુંદર ત્રિવેણી સંગમ આ પ્રેરણાદાયી કિસ્સામાં જોવા મળે છે. વાંચનને જીવનનો આધાર બનાવનાર ૧૦૧ વર્ષની મહિલાની જ્ઞાનપિપાસા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ સૌ માટે પ્રેરણારૂપ બની રહે છે.

01 September, 2026 02:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંતિમયાત્રા સામે મળે ત્યારે શું કરવું જોઈએ?

અંતિમયાત્રા સામે મળે ત્યારે શું કરવું જોઈએ?

અંતિમ વિદાય એવા મૃતદેહને વળાવવાની પ્રક્રિયા ચાલતી હોય એવા સમયે કેટલાક નીતિનિયમો શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે જે જાણવા અને જીવનમાં અમલમાં મૂકવા જેવા છે

30 August, 2026 02:27 IST | Mumbai | Acharya Devvrat Jani
મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા

મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા

તાજેતરમાં રાહુલ ગાંધીએ કરેલા મનુસ્મૃતિની ટિપ્પણીઓને કારણે ઐતિહાસિક સમયથી વિવાદિત રહેલો આ ગ્રંથ ફરી એક વાર ચર્ચામાં છે. અવારનવાર વામપંથીઓ ‘મનુવાદ’થી આઝાદી માગતા હોય છે. એ બધા જ સવાલોના જવાબો મનુસંહિતાનો વિગતવાર અભ્યાસ કરનારાઓ નિષ્ણાતો પાસેથી જ મેળવીએ

30 August, 2026 12:48 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK