Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

મારો એકરાર... પરિગ્રહને બનાવીશ પુણ્ય પરિગ્રહ!

જ્યારે તેની કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પ્રથમ કોઈના પર બ્લેમ કરે અને પછી પોલીસ-કમ્પ્લેઇન કરે.

11 September, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંચમુખી મહાદેવ

શિવજીનાં મુખ્ય પાંચ કાર્યો જે તેઓ સતત કરતા રહે છે

પંચમુખી મહાદેવનાં પાંચ મુખમાંથી ૐકારનું પ્રાગટ્ય થયું હોવાનું કહેવાય છે. શિવનાં પાંચ કાર્યો સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ છે. શિવ-શિવા એક જ તત્ત્વનાં બે સ્વરૂપ હોવાનું સમજાવવામાં આવ્યું છે.

11 September, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂ. ધીરજમુનિ મ.સા.

પર્યુષણની સફળતા માટે અવૉર્ડ કે રિવૉર્ડની આશા કે અપેક્ષા વિના સત્કાર્ય કરો

ભૂતકાળ સપના, વર્તમાનકાળ અપના, ભવિષ્યકાળ કલ્પના. ભૂતકાળને ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા છોડો. માત્ર વર્તમાનકાળને સફળ બનાવવા ચિંતા નહીં,ચિંતન કરો

11 September, 2026 09:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અહિંસા અને ત્યાગના ધર્મમાં આટલા ભપકાની શું જરૂર છે?

આજના યંગસ્ટર્સને મૂંઝવતા પ્રશ્નનો જવાબ જૈનાચાર્યોએ સાથે મળીને વિચારવા જેવો છે

11 September, 2026 07:50 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

ગધેડો અને એના પર પરમાત્માની મૂર્તિ : હવે નમસ્કાર કોને મળે એ જોવાનું છે

કુંભાર, ગધેડા અને પ્રભુની મૂર્તિની આ કથા સમજાવે છે કે મળતું સન્માન આપણું નહીં, પરંતુ પુણ્યકર્મનું ફળ છે. જીવનમાં અહંકારથી દૂર રહી પાપત્યાગ અને સારા કર્મો તરફ આગળ વધવું જોઈએ.

10 September, 2026 06:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

મારો એકરાર - ગુરુ શરણે થઈશ પ્રતિજ્ઞાબદ્ધ!

મનને જીતનાર વ્યક્તિ સંસારને જીતી શકે છે. મનથી કરેલો એક નાનકડો વિચાર પણ તમારી ભવ-પરંપરાને બદલી શકે છે.

10 September, 2026 03:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિશ્ચલ ઝવેરી

Nisschal Zaveri: ગઝલથી નવી પેઢી સુધી પોતાના આગવા અવાજની સફર

Nisschal Zaveri: ગઝલ હંમેશાં મારા હૃદયની ખૂબ નજીક રહી છે. બાળપણમાં હું મારા દાદાને અને ત્યાર બાદ મારા પિતાને જગજીતજીની ગઝલો સાંભળતા જોતો હતો

10 September, 2026 03:16 IST | Mumbai | Bespoke Stories Studio
- પૂ. ધીરજમુનિ મ.સા.

શરીરના ઉપયોગથી માનવ મજબૂત અને મગજના ઉપયોગથી સમજુ બને

આ બધામાં પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ જોવાનું રહી જાય છે. Self Connection માટે બહારની દુનિયા છોડવાની જરૂર નથી

10 September, 2026 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK