બળેવના પર્વે ઉજ્જૈનના મહાકાલને ભસ્મ આરતીમાં ખાસ રાખડી બાંધવામાં આવે છે, જે બાબા જન્માષ્ટમી સુધી ધારણ કરે છે. અમેઠીના રામપુર પવારામાં બહેનો પહેલાં દત્તેહરેશ્વરનાથને રાખડી બાંધે છે, પછી પોતાના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધે છે.
23 August, 2026 05:37 IST | Amethi | Alpa Nirmal