Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર

વિજ્ઞાને મરણનું પ્રમાણ ઘટાડ્યું, પણ અણસમજે સુખાકારી છીનવી લીધી

દેશમાં બાળકો અને યુવાનોની સાથે વૃદ્ધોની સંખ્યા પણ વધી છે એટલે બન્ને પક્ષના પ્રશ્નોમાં ઉમેરો થયો છે

25 October, 2024 09:03 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર

સંસારમાં મનુષ્ય નામનું પ્રાણી તો એક જ છે એટલે એનો એક જ ધર્મ છે

સમગ્ર જગત સિયારામમય છે અને બે હાથ જોડીને એને હું પ્રણામ કરું છું. આમાં કોઈ જીવ પ્રત્યે ભેદ નથી. બધા જ આત્મા એનો અંશ અને રૂપ છે, પછી એ માત્ર આપણા જ દેશનો હોય એ જરૂરી નથી. પૃથ્વી પર વસનારો પ્રત્યેક જીવ બ્રહ્મરૂપ છે.

24 October, 2024 10:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભગવાન શ્રી કૃષ્ણ

ગોવર્ધનના યજ્ઞ પછી ભગવાન શ્રીકૃષ્ણએ બીજા કયા બે યજ્ઞોનું સૂચન કર્યું?

ગોવર્ધનના હવન પછી ભગવાન શ્રીકૃષ્ણએ બીજો કયો યજ્ઞ કરવા કહ્યું એની વાત આપણે કરીએ. જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ બીજો યજ્ઞ માટે કહ્યું કે ગાયોની પૂજા કરો.

23 October, 2024 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

ભૌતિકતાની લાયમાં માણસ પરિવારની આહુતિ આપી દે છે

ભૌતિક પદાર્થ વસાવવાની લાયમાં માણસ ઘણી વાર પરિવારની આહુતિ આપતાં પણ અચકાતો નથી, ખચકાતો નથી.

21 October, 2024 08:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૌથ માતા મંદિર

સુન લે ચૌથ માત બરવાડા કી, નૈયા પાર લગા દે, મારા અટક્યા ગાડા કી

બૉલીવુડે ફેમસ કરેલો કરવા ચૌથનો તહેવાર આજે જ છે. આજે એ નિમિત્તે જઈએ સમગ્ર ભારતના એકમાત્ર ચૌથ માતાના મંદિરે. અલબત્ત આ માતાના મઢમાં કરવા ચૌથ સહિત દરેક હિન્દુ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ સેંકડો મહિલાઓ માઈને મત્થા ટેકવા આવે છે

20 October, 2024 08:41 IST | Mumbai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શુદ્ધ અને સાત્ત્વિક આહાર જ શરીરને સ્વસ્થ અને મનને શાંત બનાવે છે

અનુભવના આધારે એમ કહી શકાય કે આહારમાં ન કેવળ રક્ત-માંસ નિર્માણ કરવાની ક્ષમતા છે, બલકે એ આપણા ચિંતનના સ્તરને પણ પ્રભાવિત કરે છે

18 October, 2024 10:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : AI

કંચન, કામિની અને કીર્તિ આ ત્રણ પ્રત્યે રાગ ન હોય તેનામાં જ હરિ વસે

હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? શા માટે આવ્યો છું? શું કરી રહ્યો છું? શું કરવાનું છે? મારું અહીં કોણ છે? પહેલાં કોણ હતું? હવે પછી મારું કોણ હશે? મારું સ્વરૂપ કેવું? દેહ, ઇન્દ્રિયો, બુદ્ધિ, પ્રાણ વગેરેનો સંબંધ ક્યાં સુધી? કોની સાથે?

17 October, 2024 04:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સંસાર છોડીને ભાગનારાઓ સંસાર વચ્ચે ફરે છે ને મોક્ષની વાત કરે છે

નાનાં-નાનાં ઘરોમાં બે-પાંચ માણસો સાથે રહે તેને ગૃહસ્થ કહેવાય, પણ વિશાળ-ભવ્ય મોટાં ઘરોમાં ૨પ-પ૦ કે ૧૦૦-૧૦૦૦ માણસો સાથે રહે, દરરોજ ઉત્સવ ઊજવે તો તેને ત્યાગી ગણી લેવામાં આવે! શું આ વાજબી વાત કહેવાય, શું આ યોગ્ય કહેવાય? 

15 October, 2024 02:44 IST | Mumbai | Swami Satchidananda

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK