Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજના કવિવારના એપિસોડમાં કવયિત્રી પારુલ ખખ્ખરની રચનાઓ

કવિવાર: જાગવું ઝોલાં ખાય રે..... પારુલ ખખ્ખર

આજના કવિવારના લેખમાં વાત કરવી છે રમેશ પારેખના ગામ અમરેલીનાં કવયિત્રી પારુલ ખખ્ખરની. પારુલબહેનનો જન્મ રાજકોટમાં થયો. આજ સુધી તેમને અનેક સન્માનો મળી ચૂક્યાં છે. પહેલવહેલી દસમાં ધોરણમાં કવિતાસર્જન કરનાર પારુલબહેનનો લગ્ન પછીનો સમયગાળો સંતાનઉછેરમાં પસાર થવાથી સર્જન તરફ બ્રેક લાગી ગયો હતો.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

02 December, 2025 11:31 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ દેવજી મોઢાની રચનાઓ

કવિવાર: મારા ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો- દેવજી મોઢા

કવિવારના આજના એપિસોડમાં દેવજી મોઢાની રચનાઓ. ગાંધીયુગના આ કવિએ ૧૯૩૦માં મેટ્રિક પાસ કરીને મુંબઈ યુનિવર્સીટી સાથે જોડાયેલી કરાચીની ડીજે સિંધ કોલેજમાંથી એમએનું શિક્ષણ પૂરું કર્યું હતું. પાકિસ્તાનનો ઉદ્ભવ થયા બાદ તેઓપોરબંદર આવી ગયા હતા અને અહીંની સ્કૂલમાં આચાર્યપદ શોભાવ્યું હતું. તેમની કવિતાઓમાં ગાંધીજીવનનો પડઘો સંભળાય છે. સરળતા સાથે ક્યાંક  ગુરુશિષ્યના નાતાની સાહજિકતા પણ તેમનાં કાવ્યોનું જમાપાસું રહ્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

25 November, 2025 11:46 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીની રચનાઓ

કવિવાર: મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા - પ્રભુલાલ દ્વિવેદી

આજના કવિવાર (Kavivaar)ના એપિસોડમાં આપની સમક્ષ જૂની રંગભૂમી ઊઘડે તો નવાઈ નહીં. કારણ કે ગુજરાતી નાટકોમાં પોતાનાં ગીતોથી આગવું અને સમૃદ્ધ કામ કરી જનાર પ્રભુલાલ દ્વિવેદીને યાદ કરવા છે. પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ વીરપુરમાં થયેલો. સત્તર વર્ષની વયે તો કરાચીમાં ગયેલા. મુંબઈમાં ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૨ના દિવસે તેઓએ આ દુનિયાને અલવિદા કહેલું.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

18 November, 2025 12:58 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ શોભિત દેસાઈની રચનાઓ

કવિવાર: આગિયો સૂરજથી થોડું તેજ લઇ આવ્યો- કવિ શોભિત દેસાઈ

ગુજરાતી ગઝલને જેણે શ્વાસમાં જીવી છે તેવા મુંબઈના કવિ શોભિત દેસાઈનો આજે જન્મદિવસ છે. શુદ્ધ ગુજરાતી ગઝલ માટે પણ તેઓનું નામ જાણીતું છે. શોભિત દેસાઈની કલમેથી આપણને નાટકો પણ મળ્યાં છે. સાહિત્યને આવરી લેતા અનેક શો તેઓએ કર્યા છે. ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબ પરનો તેમનો વન-મેન-શો `આનંદ-એ-બયાન` ખૂબ જાણીતો છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

11 November, 2025 12:49 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ જયદીપ મહેતાની રચનાઓ

કવિવાર: હવે બેઠું થવું પડશે, બધા પડકારની વચ્ચે - જયદીપ મહેતા

આજે ફરી એકવાર કવિવારના એપિસોડમાં ગુજરાતની યુવા કલમ તરફ જવું છે. માળિયા હાટીનાના યુવાકવિ જયદીપ મહેતા જે `સૂર` અને `આરદીપ` ઉપનામથી સર્જન કરે છે. પોતે સરસ કંઠ પણ ધરાવે છે એટલે પોતાની ગઝલો, ગીતોને સોશિયલ મીડિયા પર ગાઈને વહેતી પણ મૂકે છે. ઊનામાં જન્મેલ આ યુવાકવિનો જન્મ ૨૪-૨-૯૮ના રોજ થયેલો. જયદીપે ૨૦૨૦થી સાહિત્યસર્જનમાં પગરણ માંડ્યા છે. ત્યારે આવો આ યુવા અવાજને માણીએ... ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

04 November, 2025 10:03 IST | Mumbai | Dharmik Parmar
મને પેપર-વર્ક કરવાનું એટલુંબધું ગમે છે કે એનાથી મનને શાંતિ અને આનંદ મળે છે તેમ જ આપણી સર્જનાત્મકતા પણ બહાર આવે છે

આ વડીલ જોડીમાં ક્રીએટિવિટી અને ટૅલન્ટ ઠાંસીઠાંસીને ભરી છે ઉપરવાળાએ

સામાન્ય રીતે વધતી ઉંમર સાથે જીવનમાં પ્રવૃત્ત રહેવાનો અને નવું શીખવાનો શોખ ઓસરતો જાય છે, પણ ભાંડુપમાં રહેતા ૮૧ વર્ષના પ્રાણજીવન મિસ્ત્રી અને ૭૭ વર્ષનાં દીના મિસ્ત્રી આ ધારણાને ખોટી પાડીને જીવનની પાછલી વયને મોજથી જીવી રહ્યાં છે

03 November, 2025 09:14 IST | Mumbai | Heena Patel
આજના કવિવારના એપિસોડમાં કવિ જયંત શેઠની રચનાઓ

કવિવાર: પ્રણયમાં પ્રાણની બાજી લગાવીને હસી લઈશું - જયંત શેઠ

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. આજના કવિ છે જયંત શેઠ. તેમની જાણીતી ગઝલો અને મુક્તકો તરફ જઈએ.

28 October, 2025 10:54 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં કવિ જાગ્રત વ્યાસની રચનાઓ

કવિવાર: બૉમ્બો ફોડી જગતજન તો ઊજવે છે દિવાળી- કવિ જાગ્રત વ્યાસ

આજના કવિવારના એપિસોડમાં જાગ્રત વ્યાસની રચનાઓ માણીએ. તેઓ `મધુકર`ના ઉપનામથી રચનાઓ લખે છે. ૨૦-૧૦-૧૯૭૭ના રોજ જન્મેલા આ કવિએ અંગ્રેજી વિષય સાથે બી.એડની ડીગ્રી મેળવેલ છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

21 October, 2025 11:50 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK