Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આ નાટકના દિગ્દર્શક પ્રિતેશ સોઢા છે અને લેખક પ્રયાગ દવે છે

ભારતનો લાડકવાયો દીનદયાલઃ રાષ્ટ્ર પ્રેમ અને આધ્યાત્મનું સંતુલન જાળવનારની જીવનકથા

ગુજરાતી રંગભૂમિ પર તાજેતરમાં ભજવાતું આ પ્રયોગશીલ નાટક, “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટ્ય રસિકો માટે એક સાથે અનેક પાસાઓને આવરી લેતો એક મંથનાત્મક સંવાદ છે. આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પોતીકી ઓળખ-નિર્માણ માટે સતત પ્રયત્નશીલ એવા અનેક અગ્રણીઓમાંના એક, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા. “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનની અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સશક્ત વિચારોની એક આનંદયાત્રા છે તેમ તેના સર્જકોનું કહેવું છે.

12 May, 2026 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વણકર સાથે હાથશાળ પર કામ જોતાં રીતુ ઓબેરોય, (જમણે રીતુ ઓબેરોય) - તસવીર સૌજન્ય ફોર સારીઝ

સાડીની વૈશ્વિક ચર્ચા વચ્ચે પાયાના કારીગરોને મંચ આપતાં ફોર સારીઝનાં રીતુ ઓબેરોય

ફોર સારીઝ, સાડીઓ ખરીદી શકાય એવી એક બ્રાન્ડ અને તેની ખાસ વાત છે આ બ્રાન્ડ સાથે જોડાયેલા હસ્તકલાકારો. રીતુ ઓબેરોય પોતે મીડિયા પ્રોફેશનલ રહી ચૂક્યાં છે અને તેમણે મેટર્નિટી બ્રેક દરમિયાન કોર્પોરેટની દોડમાંથી બહાર નીકળીને તેમણે ગામડાંઓમાં પ્રવાસ કરવાનું નક્કી કર્યું. એ મુલાકાતોમાં તેમણે વણકરોની કામગીરી જોઇ અને તેમને થયું કે આ કામને વધુ લોકો સુધી પહોંચાડવું બહુ જરૂરી છે. પોતાના મૂળ અને વારસાને મંચ આપવાની અનિવાર્યતા તેમને લાગી. (તસવીર સૌજન્ય - ફોર સારીઝ)

12 May, 2026 04:57 IST | Mumbai | Chirantana Bhatt
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ રશીદ મીરની રચનાઓ

કવિવાર: આ રંગ ને સુવાસ જો રહેશે તો મળીશું.... - કવિ રશીદ મીર

કવિવારનો આજનો ઉઘાડ કરવો છે એક સરસ પંક્તિથી. કોઈ પહેરે છે, કોઈ ઓઢે છે/ આપણી જિસ્મો-જાન છે આ ગઝલ. વાહ! ગઝલને જેણે પોતાનો જાન કહ્યો છે એવા ડૉ.  રશીદ  મીરની આજે વાત કરવી છે. ડૉ.  રશીદ  મીર એટલે આપણી ભાષાની ગઝલનું અગ્રપંક્તિમાં લેવાતું નામ. તેમનો જન્મ ખેડા જિલ્લામાં આવેલ ઠાસરા ગામમાં. એસએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓએ બી.એ.ની પદવી પણ મેળવી. સાહિત્યના આ જીવે `ગુજરાતી સાહિત્ય વિષય` પર એમએ પણ કર્યું. ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા શોધનિબંધ માટે તેમને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય દ્વારા પીએચડીની પદવી અપાઈ. ભાષા અને સાહિત્યને આવતી પેઢી સુધી પહોંચાડવા તેઓએ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. ગુજરાતી ગઝલને સમર્પિત પત્રિકા `ધબક`ના સ્થાપક સંપાદક એવા ડૉ.  રશીદ  મીરની કેટલીક રચનાઓ પણ માણીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

12 May, 2026 02:45 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવયિત્રી આશા પુરોહિતની રચનાઓ

કવિવાર: ઈશ્વર! આવતા જન્મે મને `કવિતા` બનાવજે - આશા પુરોહિત

આજે કવિવારની શ્રેણીમાં મુંબઈનાં કવયિત્રી આશા પુરોહિતની રચનાઓ માણવાના છીએ. સર્જકની સાથે આશાબહેનની બીજી ઓળખ છે  ભરતનાટ્યમ વિશારદ તરીકેની. આપણને આશાબહેન પાસેથી  `હું ચાતક તું શ્રાવણ` નામનો કાવ્યસંગ્રહ મળે છે. કાવ્યપ્રસ્તુતિ માટે જાણીતાં આશા પુરોહિતે આકાશવાણી મુંબઈ તેમ જ દૂરદર્શન મુંબઈ અને રાજકોટમાં પણ કાવ્યપાઠ કર્યો છે. ગુર્જરી ચેનલ પર કાવ્યસુસંગત કાર્યક્રમો રજૂ કરનાર આશા પુરોહિતે ઓલ ઈન્ડિયા રેડિયોની મુંબઈ શાખામાં ન્યૂઝ રીડર તરીકે પણ સેવા આપી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

05 May, 2026 02:10 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ મિલિન્દ ગઢવીની રચનાઓ

કવિવાર: બે ફળિયાંએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઇ ગઈ... - કવિ મિલિન્દ ગઢવી

આજે કવિવારમાં વાત કરવી છે મિલિન્દ ગઢવીની કવિતાઓની. જૂનાગઢમાં મેંદરડા તાલુકામાં આવેલ દતરા ગામમાં તેમનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૦૯માં તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોમર્સ શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. માત્ર ૧૧ વર્ષની ઉંમરે પહેલવહેલીવાર કવિતા લખનાર મિલિન્દ ગઢવીએ તો બારમા ધોરણમાં જ ગઝલના છંદો શીખીને છંદોબદ્ધ રચના કરવાનું શરૂ કરી નાખ્યું હતું. આજે તો અનેક ફિલ્મો માટે સુપરહીટ ગીતો લખનાર મિલિન્દભાઈ ઉત્તમ ગીતકાર તરીકે જાણીતા બન્યા છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

28 April, 2026 02:15 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ભાવિન ગોપાણીની રચનાઓ

કવિવાર: જીવવા બેઠા એ સૌને જિંદગી ઓછી પડી- કવિ ભાવિન ગોપાણી

આજે કવિવારની શ્રેણીમાં મળીશું ભાવિન ગોપાણીને. ગુજરાતી ભાષાની નવી પેઢીમાં શિરમોર કહી શકાય એવું નામ એટલે ભાવિન ગોપાણી. ભાવિનભાઈનો જન્મ ૧૯મી એપ્રિલે અમદાવાદમાં થયો હતો. કાપડના વ્યવસાય સાથે જોડાયેલા ભાવિનભાઈએ વર્ષ ૨૦૧૧ની આસપાસ ગઝલસર્જન તરફ પગરવ માંડ્યા હતા. ભાવિન ગોપાણીના અભ્યાસની વાત કરીએ તો તેઓએ સહજાનંદ કૉલેજમાંથી બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી હતી.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.  

21 April, 2026 02:43 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ગૌરાંગ ઠાકરની રચનાઓ

કવિવાર: એના ઘર સામે એક બગીચો છે- કવિ ગૌરાંગ ઠાકર

કવિવારમાં આજે કવિ ગૌરાંગ ઠાકરનો કાવ્યગુચ્છ ધરવો છે. ગૌરાંગ ઠાકર ભારતીય જીવન વીમા નિગમમાં ઇજનેર છે. ભરૂચમાં તેમનો જન્મ. કર્મભૂમિ સુરત હોવાને નાતે સુરતના અનેક મૂર્ધન્ય સાહિત્યકારો સાથે ઘરોબો કેળવી શક્યા છે. નાનપણમાં જ માતાના અવસાનની પીડાએ કદાચ ગૌરાંગ ઠાકરને કાવ્ય-સર્જન તરફ દોર્યાં હશે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

14 April, 2026 01:26 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ તેજસ દવેની રચનાઓ

કવિવાર: તારાથી જે થાય કરી લે... કવિ તેજસ દવે

કવિવારની શ્રેણીમાં આજે યુવાકવિ તેજસ દવેની રચનાઓ માણવી છે. તેજસ દવે ઉત્તમ સંચાલન પણ કરી જાણે છે. કવિતાઓ, ગીતો, અછાંદસો, નાટકો લખનાર તેજસ દવે પાસેથી આપણને `ઓગળતી જિંદગીના સમ` નામે સંગ્રહ મળે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.  

07 April, 2026 02:29 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK