સવાર-સવારમાં એટલી ઠંડી લાગતી હોય કે ચાદરમાંથી બહાર નીકળવાનું મન ન થાય. એમાં પણ નાહવા માટે તો અલગથી હિંમત કરવી પડે. ઘણી વાર એવો પણ સવાલ આવે કે દરરોજ નાહવું જરૂરી છે? એકાદ દિવસ ન નાહીએ તો શું થઈ જશે? જો તમે પણ આવું વિચારતા હો તો એનો જવાબ અહીં આજે મળશે
07 January, 2026 02:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent