તમે પહેરેલી રિંગ કે ગળાનું પેન્ડન્ટ શું માનસિક તનાવ ઓછો કરી શકે? ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી જ્વેલરી યંગસ્ટર્સમાં હૉટ ફેવરિટ બની રહી છે, પણ સવાલ એ છે કે શું આ માત્ર એક સ્ટાઇલિશ ફૅશન-ટ્રેન્ડ છે કે પછી સાચે જ મગજને શાંત કરે છે?
31 August, 2026 03:17 IST | Mumbai | Kajal Rampariya