Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જામીન મળ્યા છે હેલ્થ માટે, પણ અયોધ્યા પહોંચ્યા આસારામ

જામીન મળ્યા છે હેલ્થ માટે, પણ અયોધ્યા પહોંચ્યા આસારામ

Published : 12 March, 2026 10:33 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બળાત્કારના કેસમાં તેમને ૨૦૨૩માં દોષી ઠેરવવામાં આવ્યા હતા

આસારામ

આસારામ


સ્વયંઘોષિત ધર્મગુરુ અને બળાત્કારના દોષી આસારામ હાલમાં તબીબી કારણોસર વચગાળાના જામીન પર જેલમાંથી બહાર છે અને તેમણે બુધવારે ૧૦ માર્ચે સવારે અયોધ્યાની મુલાકાત લીધી હતી. બળાત્કારના કેસમાં તેમને ૨૦૨૩માં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આસારામે અયોધ્યાના રોકાણ દરમ્યાન સરયૂ નદીના કિનારે યોજાયેલી આરતીમાં ભાગ લીધો હતો અને રામનગરીનાં મુખ્ય મંદિરોમાં દર્શન અને પૂજા કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 10:33 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK