ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકાયા બાદ, શહેરમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. હિન્દુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચતા, પોલીસને કડક કાર્યવાહી કરવાનો પડકાર હતો. આવી સ્થિતિમાં, સીપી નરસિંહ કુમારના આદેશ પછી, પોલીસે જાહેરમાં ઘટનાનું પુનર્નિર્માણ કર્યું.
28 August, 2025 06:53 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent