ગાંધીનગરમાં આયોજિત વર્લ્ડ સર્ક્યુલર ઇકૉનૉમી ફોરમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બીલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજી નથી ફેંકી દેવાતાં
16 September, 2026 09:27 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent