સૌરાષ્ટ્રના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં બનાવેલા સ્મૃતિ સ્મારકમાં ગઈ કાલે સિંહપ્રેમીઓ અને વનકર્મચારીઓઅે એકઠા થઈને સિંહ ચાલીસા બોલી, આરતી ઉતારી અને પ્રસાદનું પણ કરવામાં આવ્યું આયોજન ઃ સિંહોના સંરક્ષણનો લીધો સંકલ્પ
11 August, 2026 10:59 IST | Saurashtra | Gujarati Mid-day Correspondent