Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આચાર્ય શ્રી રણછોડલાલજીની તસવીરોનો કૉલાજ

આચાર્ય રણછોડલાલજીને હવેલી સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સન્માન

આચાર્યશ્રી રણછોડલાલજી માત્ર એક વિખ્યાત ધાર્મિક ગુરુ જ નથી, પરંતુ તેઓ શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસકર્તા, સંગીતવિદ્ (મ્યૂઝિકોલોજિસ્ટ), વાગ્ગેયકાર, રચનાકાર અને સંગીત સમીક્ષક તરીકે પણ જાણીતા છે.

12 June, 2026 07:40 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર

અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ પહેલા થયું હતું જોખમી અલર્ટ!વર્ષ બાદ મોટો દાવો

Air India Crash Anniversary: એક વર્ષ પહેલા આજના દિવસે અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયું હતું. આ ભયાનક અકસ્માતમાં એક સિવાય બધા મુસાફરના મોત થયા હતા. ફેડરેશન ઑફ પાઇલટ્સના વડાએ હવે તપાસ પર પ્રશ્નો ઉભા કર્યા છે અને નવા દાવા કર્યા છે.

12 June, 2026 05:31 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વિમાન-દુર્ઘટના સમયે મેસમાં જમવા બેઠેલો સંકેત વરિયા બચી ગયો હતો. (વિમાન-દુર્ઘટનામાં ઘાયલ થયા પછી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંકેત વરિયાની તસવીર)

અમે જીવીએ છીએ, કોઈ છે, બચાવો... બચાવો...

અમદાવાદમાં એક વર્ષ પહેલાં બનેલી ગોઝારી વિમાન-દુર્ઘટનામાં મેસમાં આંખો સામે મોત ભાળી ગયેલો મેડિકલનો સ્ટુડન્ટ સંકેત બૂમો પાડીને થાક્યો

12 June, 2026 09:21 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પત્ની તથા પુત્રી સાથે ઋષભ પટેલ.

ગુજરાતી હીરોએ લંડનમાં ૮ લોકોને આપ્યું નવજીવન

પિકનિક દરમ્યાન ડૂબી રહેલા બે મિત્રોના જીવ બચાવીને અમદાવાદના ૨૮ વર્ષના યુવાને ગુમાવ્યો જીવ : મૃત્યુ બાદ તેના અંગદાનથી ૬ લોકોને મળશે નવજીવન

12 June, 2026 09:17 IST | London | Gujarati Mid-day Correspondent
જ્યાં વિમાન તૂટી પડ્યું હતું એ હૉસ્ટેલ અને મેસ., હૉસ્ટેલના બિલ્ડિંગ પર લગાવેલી સૂચનાનું બૅનર. (તસવીરો : જનક પટેલ,)

અમદાવાદ વિમાન-દુર્ઘટનાની સાઇટ સીલ કરાઇ છે, પોલીસતપાસ સંપૂર્ણપણે પૂરી થઈ નથી

મેસમાં આજે પણ સ્ટુડન્ટ્સ માટે બનાવેલી રોટલીના થપ્પા અને પાપડનો જથ્થો જેમના તેમ પડ્યા છે

12 June, 2026 08:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મમ્મી-પપ્પા સાથે મુક્તિ વાંસદિયા

મમ્મી-પપ્પાને ગુમાવનાર સુરતની મુક્તિ આજે પણ આઘાતમાંથી બહાર નથી આવી શકી

સુરતની મુક્તિ વાંસદિયા માટે આ હોનારતે તેનાં મમ્મી-પપ્પા દિવ્યાબહેન (૬૦ વર્ષ) અને અર્જુનસિંહ (૬૫ વર્ષ)ની સાથે તેના જીવનની ખુશીઓ પણ છીનવી લીધી છે.

12 June, 2026 07:39 IST | Surat | Gujarati Mid-day Correspondent
૨૬ વર્ષના પુત્ર કમલેશ અને પુત્રવધૂને ગુમાવનારાં માતા-પિતા.

દીકરાને ગુમાવનારા પિતાને આજે પણ પાકિસ્તાની મિત્ર રોજ ફોન કરીને પૂછે છે

બનાસકાંઠાના ખેડૂત અને ઓમર અલી વચ્ચે સર્જાયો અતૂટ આત્મીય સંબંધ, મને તમારો દીકરો જ ગણજો એવી આપી હૈયાધારણ

12 June, 2026 07:39 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્લેન-ક્રૅશમાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો આજે પણ એ ખોફનાક ક્ષણોમાંથી બહાર આવી શક્યા નથી.

આજે પણ પ્લેન નીકળે ત્યારે અમારા ધબકારા વધી જાય છે

૨૬૦ લોકોનો ભોગ લેનારી ભીષણ હોનારતની વરસી પર બચેલા લોકોની ચમત્કારિક બચાવ અને અસહ્ય દર્દની કહાની

12 June, 2026 07:30 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK