પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શાળા પ્રશાસને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. તમામ બાળકોને શરૂઆતમાં ડેડિયાપાડા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ, વધુ તપાસ અને સારવાર માટે તેમને રાજપીપળા સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.
19 September, 2026 04:58 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent