ખોડલધામ ટ્રસ્ટની કોર કમિટીની બેઠકમાં થઈ સમીક્ષા : લંડન ઉપરાંત અમદાવાદ અને સુરત નજીક પણ બનશે ખોડલધામ : કેવડિયામાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે બનશે ખોડલધામ ભવન
Deputy Speaker of Gujarat Vidhan Sabha Resigns: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ-આહિરે ગુરુવારે પોતાના વ્યસ્ત સમયપત્રક અને અન્ય જવાબદારીઓને કારણે રાજીનામું આપ્યું હતું, એમ રાજ્ય સરકારના એક પ્રકાશનમાં જણાવાયું છે.
Ambaji Temple: અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમને દિવસે જે મહાઆરતી અને પૂજાનું આયોજન થતું હતું તેમાં દાંતાના માત્ર રાજવી પરિવારોને જ વિશેષાધિકાર આપવામાં આવતો હતો. હવે સામાન્ય શ્રધ્ધાળુઓ પણ આ પૂજાનો લાભ લઈ શકશે.
24 December, 2025 07:53 IST | Surat | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK