યશરાજસિંહે પહેલા પોતાની પત્ની પર ગોળીબાર કર્યો અને પછી 108 ને ફોન કરીને પોતાના માથામાં ગોળી મારી લીધી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. ઘટના બાદ, NRI ટાવરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
22 January, 2026 02:37 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent