આચાર્યશ્રી રણછોડલાલજી માત્ર એક વિખ્યાત ધાર્મિક ગુરુ જ નથી, પરંતુ તેઓ શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસકર્તા, સંગીતવિદ્ (મ્યૂઝિકોલોજિસ્ટ), વાગ્ગેયકાર, રચનાકાર અને સંગીત સમીક્ષક તરીકે પણ જાણીતા છે.
12 June, 2026 07:40 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent