સુરેન્દ્રનગર જિલ્લાના લખતર–વિરમગામ હાઇવે પર મોડી રાતે સર્જાયો અકસ્માત: ફુલસ્પીડમાં આવી રહેલા ડમ્પરે પદયાત્રીઓને અડફેટે લેતાં ૭ જણનાં ઘટનાસ્થળે જ મોત: પદયાત્રીઓની ચીસાચીસથી હાઇવે પર છવાયો કાળનો ઓછાયો
14 April, 2026 11:27 IST | Saurashtra | Gujarati Mid-day Correspondent