આ એવોર્ડની સ્થાપના વિરાજ કુમારી મહીડા દ્વારા કરવામાં આવી છે, જેઓ આદિવાસી કલ્યાણ અને શિક્ષણ પ્રત્યેના તેમના દાદાના વારસા અને સેવાના સંકલ્પને આગળ ધપાવી રહ્યા છે. ગયા વર્ષે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પહેલ શરૂ કરાઈ હતી.
22 April, 2026 03:11 IST | Kevadia | Gujarati Mid-day Online Correspondent