મોટેરામાં આસારામ આશ્રમમાં લગભગ 32 ગેરકાયદેસર બાંધકામો બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ વ્યાપાર માટે થઈ રહ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા તપાસ દરમિયાન આ વાત બહાર આવી હતી. ત્યારબાદ, કલેક્ટર કચેરીએ નોટિસ જાહેર કરી હતી.
05 February, 2026 05:02 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent