Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલની દીકરી બની ખોડલધામ સંગઠનની અધ્યક્ષ, રાજકોટમાં મોટા ફેરફાર

ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને પાટીદાર સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

21 January, 2026 06:36 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
વટવા વાનરવટ તળાવની ફરતે થયેલાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવીને જગ્યા ખુલ્લી કરવામાં આવી. વિસ્થાપિતોને બસમાં બેસાડીને શેલ્ટર હાઉસમાં લઈ  જવાયા હતા.

માનવીય અભિગમ સાથે આવું પણ બની શકે

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ તોડીને વિસ્થાપિતો માટે શેલ્ટર હાઉસમાં કરી વ્યવસ્થા

21 January, 2026 10:42 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શિક્ષાપત્રી લખતા સ્વામીનારાયણ ભગવાનનું ચિત્ર.

વડતાલમાં આજથી ત્રણ દિવસ શિક્ષાપત્રી જયંતી મહોત્સવ ઊજવાશે

૨૦૦ વર્ષ પહેલાં સ્વામીનારાયણ ભગવાને લખેલી માનવજીવનનાં મૂલ્યોને ઉજાગર કરતી શિક્ષાપત્રીનું ૧૫થી વધુ ભાષાઓમાં થયું છે ભાષાંતર

21 January, 2026 10:10 IST | Vadtal | Gujarati Mid-day Correspondent
ફેસ્ટિવલ ઑફ ઍડ્વર્ટાઇઝિંગ

AACA મીડિયા અવૉર્ડ્‍સ 2026એ ગુજરાતની સર્જનાત્મક ઊર્જાને પ્રજ્વલિત કરી

AACAનાં ૩૫ વર્ષની ઉજવણી રેકૉર્ડ ભાગીદારી, ભાવનાત્મક ક્ષણો અને રાષ્ટ્રીય ઓળખ સાથે સંપન્ન થઈ

21 January, 2026 09:34 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મહીસાગર નદીમાં દૂધનો અભિષેક કરતા શ્રદ્ધાળુઓ અને મહી બીજે પ્રસાદનું વિતરણ થયું હતું.

મહી અને સાગરના સંગમસ્થળે નદીમાં થયો દૂધનો અભિષેક

વાસદ, વહેરાખાડી અને ફાજલપુર પાસે મોટી સંખ્યામાં રબારી સમાજે શ્રદ્ધાપૂર્વક મહી નદીનું કર્યું પૂજન-અર્ચન : આ દિવસે ગોપાલક સમાજ નથી કરતો ગાયના દૂધનું વેચાણ

21 January, 2026 07:01 IST | Gujarat | Shailesh Nayak
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

2022 થી પાકિસ્તાનના કરાચી જેલમાં બંધ ગુજરાતના માછીમારનું મૃત્યુ, ભારત લાવવા અપીલ

આજની તારીખે, મહારાષ્ટ્રના 19 સહિત 198 ભારતીય માછીમારો કરાચી જેલમાં છે. તેમાંથી લગભગ 160 માછીમારો તેમની સજા પૂર્ણ કરી ચૂક્યા છે અને તેમની રાષ્ટ્રીયતા ચકાસવામાં આવી છે. બન્ને દેશોએ ધરપકડ કરાયેલા માછીમારોના મુદ્દાને માનવતાવાદી દ્રષ્ટિકોણથી જોવો જોઈએ.

20 January, 2026 09:45 IST | Porbandar | Gujarati Mid-day Online Correspondent
ચારૂસેટના 15મા પદવીદાન સમારંભની ઝલક

સાચું શિક્ષણ ત્યારે જ સાકાર થાય જ્યારે જ્ઞાન સાથે ચરિત્રનો સંયોગ થાય: અમિત શાહ

CHARUSAT University 15th Convocation: ચારૂસેટના 15મા પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું દિક્ષાંત પ્રવચન; ૪૨ તેજસ્વી વિદ્યાર્થીઓને ૪૫ ગોલ્ડમેડલ અને ૩૮ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત

19 January, 2026 04:55 IST | Changa | Gujarati Mid-day Online Correspondent
 અમદાવાદના માઈભક્ત પરિવારે મંદિરમાં સોનાની લગડીઓ અર્પણ કરી હતી. અંબાજી મંદિરનું સોનાથી મઢેલું સુવર્ણ શિખર.

અંબાજી મંદિરમાં માઈભક્ત પરિવારે ૫૦૦ ગ્રામ સોનું કર્યું અર્પણ

અમદાવાદના પરિવારે ૧૦૦ ગ્રામ સોનાની એક એવી પાંચ લગડી માતાજીના મંદિરમાં કરી અર્પણ : અંબાજી મંદિર પર અત્યાર સુધીમાં સુવર્ણ શિખરમાં ૧૪૧ કિલો જેટલા સોનાનો થયો છે ઉપયોગ

18 January, 2026 08:12 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK