પીએમ મોદીએ ભાજપના કાર્યકરોને સેવા કેન્દ્રસ્થાને રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ‘કમલમ’ માત્ર પાર્ટીનું કાર્યાલય ન રહેતાં મુશ્કેલીમાં રહેલા લોકો માટે આશાનું કેન્દ્ર બનવું જોઈએ. લોકો પોતાની સમસ્યાઓ લઈને અહીં આવે ત્યારે તેમને ઉકેલ મળવો જોઇએ.
09 September, 2026 12:21 IST | Navsari | Gujarati Mid-day Online Correspondent