સોમનાથમાં ભક્તો ઊમટ્યા દેવાધિદેવનાં દર્શને : વડનગર ડમરુના નાદથી ગુંજી ઊઠ્યું, શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી નીકળી ડમરુયાત્રા : સાળંગપુરમાં હનુમાનદાદાને કરવામાં આવ્યો કઠોળથી શિવસ્વરૂપ વાઘાનો શણગાર
14 August, 2026 10:47 IST | Somnath | Gujarati Mid-day Correspondent