રાણીપ એસટી બસ સ્ટેન્ડ અને સાબરમતી રેલવે સ્ટેશન નજીક, કેટલાક હડતાળ કરનાર ડ્રાઈવરોએ હડતાળમાં ભાગ ન લેનાર રિક્ષાઓને અટકાવી હતી. મુસાફરોને સ અધવચ્ચે જ ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી, જેના કારણે ઘણા લોકો તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્યા ન હતા.
07 September, 2026 03:09 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent