Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નર્મદાની એક આશ્રમશાળામાં અચાનક 11 વિદ્યાર્થીઓ ધુણવા લાગ્યા, તંત્ર દોડતું થયું

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શાળા પ્રશાસને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. તમામ બાળકોને શરૂઆતમાં ડેડિયાપાડા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ, વધુ તપાસ અને સારવાર માટે તેમને રાજપીપળા સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.

19 September, 2026 04:58 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદમાં પડેલા વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા હતા અને કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં (તસવીર : જનક પટેલ)

સવાર-સવારમાં પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને ધમરોળ્યું

ગુજરાતમાં સૌથી વધુ ૭૮ મિલીમીટર વરસાદ અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં પડ્યો હતો : સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ૨૨૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો

19 September, 2026 10:51 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આટલા મોટા પાયે રસીકરણ છતાં આડઅસરનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી

નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતમાં એક જ દિવસમાં ૭૧,૮૯૪ દીકરીઓને અપાઈ HPVની રસી

HPV રસીકરણ અભિયાનના ૩ મહિનામાં પાત્રતા ધરાવતી કિશોરીઓને HPVની રસી આપીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે

19 September, 2026 09:51 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભાદરવી પૂનમ માટે રેલવે ચલાવશે મેળા સ્પેશ્યલ ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા વચ્ચે

અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનેથી ખેડબ્રહ્મા વચ્ચે આજથી અગામી ૧ ઑક્ટોબર સુધી રોજ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે

19 September, 2026 09:18 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ભાવેશ લાખાણીએ `હરિત ઘર - સ્વસ્થ સમાજ` અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત `હરિત ઘર - સ્વ

મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

18 September, 2026 09:55 IST | અમદાવાદ | Bespoke Stories Studio
ભગવાન ગણેશના સ્ત્રી સ્વરૂપ `વિનાયકી` સાથે યોજાય છે લાઈવ નાટકો

અંધેરીનું આ ગણપતિ મંડળ કરે છે બાપ્પાના ‘વિનાયકી’ અવતારની સ્થાપના, જાણો ખાસિયત

દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન ભજવવામાં આવતું આ નાટક એક પરિવારની ત્રણ પેઢીઓનું ચિત્રણ કરે છે. તે એવો સંદેશ આપે છે કે લોકશાહીમાં અસંમતિ આવશ્યક હોવા છતાં, તેની સાથે જાગૃતિ, જવાબદારી અને રાષ્ટ્ર તથા તેના નાગરિકો પ્રત્યે આદરભાવ હોવો અત્યંત જરૂરી છે.

18 September, 2026 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, એકનાથ શિંદે, હર્ષ સંઘવી, અનુપ્રિયા પટેલ સહિતના મહાનુભાવોએ ૨૫૦ બાઇકર્સને વડનગરથી ફ્લૅગ ઑફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

વડનગરથી સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, એકનાથ શિંદે સહિતના મહાનુભાવોએ વડનગરથી વારાણસીની બાઇક-રૅલીને ફ્લૅગ ઑફ આપીને કરાવ્યું પ્રસ્થાન : શર્મિષ્ઠા તળાવની પાળે યોજાઈ મહાઆરતી અને નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે થઈ પ્રાર્થના

18 September, 2026 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

"વડનગરની ધરતીના સપૂત તરીકે…": એકનાથ શિંદેએ ગુજરતીમાં PM મોદીને આપી શુભેચ્છા

મુલાકાત દરમિયાન તેમના હૅલિકોપ્ટરમાં તકનીકી ખામી સર્જાઈ હતી; પરિણામે, શિંદે હવે વડનગરથી અમદાવાદનો પ્રવાસ સડક માર્ગે કરશે. તેમ જ તેમના આ પ્રવાસમાં વધુ એક એવી બાબત જોવા મળી કે તેઓ થોડા સમય માટે ગુજરાતીમાં પણ લોકોને સંબોધતા જોવા મળ્યા હતા.

17 September, 2026 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK