આધુનિક વેઇટિંગ રૂમ, ૪૫૦થી વધુ મુસાફરો માટે બેઠક-વ્યવસ્થા, સ્ટેશન પર ત્રણ ફુટઓવરબ્રિજ, ૧૩ લિફ્ટ, સૌરઊર્જા પ્લાન્ટ સહિતની સુવિધાઓ થશે ઉપલબ્ધ : એપ્રિલ ૨૦૨૬ સુધીમાં નવા સ્ટેશનનું કામ થશે પૂરું
ત્રણેયે દિલ્હીની આઝાદપુર મંડીમાં પણ વિનાશ કરવાની યોજના બનાવી હતી. ATS એ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી બે આતંકવાદીઓએ લખનૌ RSS કાર્યાલયની રેકી કરી હતી. તેમણે દિલ્હીના આઝાદપુર મંડીની પણ રેકી કરી હતી.
Terrorists Arrested in Gujarat: દેશમાં આતંક મચાવનારા ત્રણ આતંકવાદીઓને ધરપકડ કરનાર ગુજરાત ATS એ અનેક ખુલાસા કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય આતંકવાદીઓ એક મોટા આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા હતા જે નોંધપાત્ર નુકસાન પહોંચાડશે.
રેતીના ભગવાન તરીકે શ્રદ્ધાળુઓમાં પૂજાય છે પદ્નાનાભ ભગવાન : આજે પાટણના પદ્મનાભ ભગવાનની વાડીએ શ્રદ્ધાળુઓ ઊમટશે માટી લેવા : સપ્તરાત્રિના રેવડિયા મેળામાં ધાર્મિકજનો આવે છે દર્શને : રેતીના ઢગલા પર અબીલ, ગુલાલ, કંકુ તેમ જ ફૂલોથી પૂજા કરીને શણગારવામાં આવે
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK