આ બધાની વચ્ચે, યોગી આદિત્યનાથે પ્રથમ વખત વડા પ્રધાન પદ માટેની સંભવિત દાવેદારી અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન ઉત્તર પ્રદેશની જનતાની સેવા અને રાજ્યના વિકાસ પર કેન્દ્રિત છે.
20 September, 2026 02:49 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent