પહલગામ આતંકવાદી હુમલાની NIA ચાર્જશીટમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનું કહેવું છે કે ટુરિસ્ટ ગાઈડે હુમલા સાથે જોડાયેલી અનેક વિગતો આપી છે. જો આ સ્થાનિક ટુરિસ્ટ ગાઈડ કામ કરતા હોત તો 26 લોકોના જીવ બચાવી શક્યા હોત. જાણો શું ખુલાસો થયો છે.
21 May, 2026 04:21 IST | Kashmir | Gujarati Mid-day Online Correspondent