એપ્રિલ ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૫ સુધીનાં ત્રણ વર્ષમાં ૩૩ લાખથી વધુ નિષ્ક્રિય ખાતાં ફરીથી સક્રિય કરવામાં આવ્યાં, આૅક્ટોબરથી નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શરૂ કર્યું છે તમારા પૈસા, તમારો અધિકાર નામનું રાષ્ટ્રીય અભિયાન
06 December, 2025 08:26 IST | New Delhi | Gujarati Mid-day Correspondent