સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે રાજ્યપાલોને બિલો પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાના પોતાના અગાઉના નિર્ણયને રદ કર્યો છે, તેને ગેરબંધારણીય ગણાવ્યો છે. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને કલમ ૧૪૩ હેઠળ ૧૪ પ્રશ્નો પૂછ્યા હતા.
20 November, 2025 02:23 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent