કેજરીવાલે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં ગુજરાતના લોકોએ ક્યારેય આવી ક્રૂર, દમનકારી અને ઘમંડી સરકાર જોઈ નથી. ખેડૂતો કરદા પ્રથા નાબૂદ કરવાની માગ કરી રહ્યા છે. ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવતા જ ખેડૂતોને MSP આપવાનું વચન આપ્યું હતું, તે આજ સુધી પૂરું થયુ નથી.
01 November, 2025 07:06 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent