રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે તેમના સહિત કુલ સાત રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. આમાં હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમજીત સિંહ સાહની અને રાજેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં ફક્ત ત્રણ સાંસદો આવ્યા.
24 April, 2026 09:12 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent