રામ મંદિરના દાન ચોરી મામલે મહંત નૃત્ય ગોપાલ દાસે પત્ર લખીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દોષિતોને કડક સજા આપવાની માંગ કરી છે. આજે યોજાનારી શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠકમાં ચોરીના કેસ, ઓડિટ રિપોર્ટ અને ટ્રસ્ટના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.
06 July, 2026 07:00 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent