Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

PM મોદીએ બંગાળવાસીના નામે લખ્યો પત્ર: ખૂબ ડર્યા, હવે ભરોસો, બધા વિકસિત બંગાળ...

ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માન્યો છે. તેમણે એક પત્ર દ્વારા પોતાની લાગણીઓ શૅર કરી છે, જેમાં પ્રચાર દરમિયાન મળેલી ઉર્જાનો ઉલ્લેખ કર્યો છે.

27 April, 2026 07:57 IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent
નવી દિલ્હી ખાતે પ્રિન્સ મનવેન્દ્ર સિંહ ગોહિલે ઘાના ગણરાજ્યના ભારત સ્થિત ઉચ્ચ આયુક્ત એચ.ઈ. પ્રોફ. ડૉ. ક્વાસી ઓબીરી-ડાન્સોને ‘ઇક્વિટી એનેક્સ એડવોકસી’ પત્ર આપ્યો

રોગના ડેટા માટે ભોગ બનેલા દેશનો આધાર લેવાય તો તેમને મદદ પણ મળવી જોઇએ

ઘણા વિકાસશીલ દેશો વેક્સિન્સ માટે રાહ જોતાં રહ્યા, જ્યારે સમૃદ્ધ દેશોએ પહેલેથી જ મોટા જથ્થામાં પુરવઠો સુનિશ્ચિત કરી લીધો. 2021માં શરૂ કરાયેલ C-TAP (COVID-19 Technology Access Pool)નો ઉદ્દેશ ટેક્નોલૉજી શેરિંગ હતો, પરંતુ તેની અસર મર્યાદિત રહી.

27 April, 2026 07:14 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે FTA પર હસ્તાક્ષર, અનેક ભારતીય સામાન પર ડ્યૂટી શૂન્ય

ભારત અને ન્યુઝીલેન્ડે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો અને ભારતીય નિકાસકારોને ન્યુઝીલેન્ડ બજારમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ આપવાનો છે.

27 April, 2026 07:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ

`શારીરિક સંબંધ બાંધીશ તો મળશે પદ` UPમાં મહોબાના BJP જિલ્લાધ્યક્ષ પર મહિલાનો આરોપ

પીડિતાનો દાવો છે કે જિલ્લા ઉપપ્રમુખ પદના બદલામાં તેના પર અનૈતિક દબાણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે, તેમને તેમની છબી ખરાબ કરવાનું કાવતરું ગણાવ્યું છે.

27 April, 2026 06:40 IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

કેજરીવાલ સામે ચાલશે કોર્ટની અવમાનનો કેસ? જસ્ટિસ સ્વર્ણકાંતા vs અરવિંદ કેજરીવાલ

જ્યારે કોઈ ઉચ્ચ બંધારણીય પદ પર રહેનાર વ્યક્તિ કોર્ટ કે ન્યાયાધીશો વિરુદ્ધ ટિપ્પણી કરે છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવે છે કે કોર્ટના તિરસ્કાર હેઠળ સજાપાત્ર થઈ શકે છે.

27 April, 2026 06:09 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાઘવ ચઢ્ઢા - તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ

રાઘવ ચઢ્ઢાઃ AAPમાં ટૉક્સિક વર્ક કલ્ચર, હું ખોટા પક્ષમાં જોડાયેલો સાચો માણસ હતો

AAP હવે એવા `ભ્રષ્ટ અને સમાધાનકારી` લોકોના હાથમાં ફસાઈ ગઈ છે જેઓ દેશના હિતને બદલે માત્ર પોતાના અંગત ફાયદા માટે જ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "હું ખોટી પાર્ટીમાં જોડાયેલો સાચો માણસ હતો." સાત સાંસદો એક સાથે પક્ષ છોડે ત્યારે આત્મ નિરીક્ષણ જરૂરી છે.

27 April, 2026 04:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ

આખરે કોણ છે તે વફાદાર, જેણે કેજરીવાલને નથી આપ્યો દગો

પંજાબમાં આમ આદમી પાર્ટીના કુલ સાત સાંસદો છે: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સાહની, હરભજન સિંહ અને સંત બલબીર સિંહ સીચેવાલ. શુક્રવારે, છ AAP સાંસદો પાર્ટી છોડીને ભાજપમાં ભળી ગયા.

27 April, 2026 02:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાતિ માલીવાલ

BJPમાં જોડાવાનું સ્વાતિ માલીવાલે જણાવ્યું ખરું કારણ, AAP છોડવા પર તોડ્યું મૌન

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો જ્યારે તેના સાત સાંસદોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો. આ સાંસદોમાં સ્વાતિ માલીવાલ પણ સામેલ હતા. તેમણે સમજાવ્યું કે તેમને AAP છોડવાનું કારણ શું હતું.

27 April, 2026 02:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK