દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચવાના છે. આવી સ્થિતિમાં યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળે અને યાત્રા સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે રિલાયન્સ ફાઉન્ડેશને પુરી જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને `પુરી રથયાત્રા સેવા 2026` શરૂ કરી છે.
15 July, 2026 08:35 IST | Odisha | Gujarati Mid-day Online Correspondent