પંજાબમાં આમ આદમી પાર્ટીના કુલ સાત સાંસદો છે: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સાહની, હરભજન સિંહ અને સંત બલબીર સિંહ સીચેવાલ. શુક્રવારે, છ AAP સાંસદો પાર્ટી છોડીને ભાજપમાં ભળી ગયા.
27 April, 2026 02:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent