રાજ્યપાલે કહ્યું, "જો આપણામાં કરુણા હોત, તો આવી ઘટનાઓ ક્યારેય ન બનત." તેમણે સમાજને એક પ્રેરણાદાયી ઉદાહરણ પણ રજૂ કર્યું: એક નવજાત છોકરીને તેના માતાપિતા દ્વારા ત્યજી દેવામાં આવી હતી, પરંતુ એક શાકભાજી વેચનાર તેને ઘરે લઈ ગયો અને તેનો ઉછેર કર્યો."
શ્રી રામ મંદિરમાંથી પ્રસાદ ચોરી કરવા બદલ જેલમાં બંધ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશને 40 કલાકના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના સ્પેશિયલ જજે ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર પૂછપરછ કરવાનો આદેશ આપ્યો છે.
જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ 8 નંબરનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન પર કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી હતી.
Shopian Encounter: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ચાર દિવસ સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર જાકિર ગનાઈનો મૃતદેહ મળ્યો છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.
08 July, 2026 01:31 IST | Jammu and kashmir | Gujarati Mid-day Online Correspondent
બરુઈપુરમાં એક સગીરા પર બળાત્કાર અને હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલ પ્રભાસ મંડલનું બુધવારે મોડી રાત્રે ક્રાઈમ સીન રિક્રિએશન દરમિયાન પોલીસના જવાબી ગોળીબારમાં મૃત્યુ થયું.
રામ મંદિરની દાનચોરીની તપાસ કરતી SITના રિપોર્ટમાં નામ નથી : CCTV કૅમેરાનાં ફુટેજમાં કર્મચારીઓ દિવસમાં ૭૦ વખત કપડાં અને બૂટમાં રોકડ છુપાવીને બહાર નીકળતા જોવા મળ્યાનો ધડાકો
ભારે વરસાદ પછી થયેલી આ દુર્ઘટનામાં વિસ્તારમાં ભારે વિનાશ થયો છે. ટનલ પ્રોજેક્ટ સ્થળ કાટમાળ નીચે દટાયું હતું, ઉપરાંત પહાડી કિનારાના પૂરના પાણીએ એક ચર્ચ અને નજીકના ઘરને પણ ઘેરી લીધું હતું. સ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK