ઇન્દોરના જીવલેણ પાણીકાંડના મામલે વીફર્યાં ઉમા ભારતી, અમારું કંઈ ચાલતું નથી એવું કહેનારા અધિકારીઓ પર તાડૂકીને કહ્યું...મુખ્ય પ્રધાન માટે આ કસોટીની ઘડી છે એમ જણાવીને કહ્યું કે આ પાપ માટે ગંભીર પ્રાયશ્ચિત્ત કરવું પડશે, પીડિતોના પરિવારોની માફી માગવી પડશે
03 January, 2026 11:32 IST | Indore | Gujarati Mid-day Correspondent