Ebola virusની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એડવાયઝરી બહાર પાડી છે. ભારત સરકાર દ્વારા નાગરિકોને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉન્ગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના દેશોમાં જરૂર ન હોય તો મુસાફરી ન જ કરવાની સલાહ આપી છે.
24 May, 2026 10:37 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ X પર જઈને હરભજન સિંહને ‘દેશદ્રોહી’ ગણાવીને પ્રશ્ન કર્યો ત્યારે શરૂઆતમાં વિવાદ વધ્યો. પોસ્ટમાં પૂછવામાં આવ્યું હતું કે તેમણે રાજ્યસભા બેઠક પરથી રાજીનામું કેમ નથી આપ્યું જે તેમને એક ચોક્કસ નેતાના સૌજન્યથી મળી હતી.
24 May, 2026 07:46 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK