વડા પ્રધાને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા જનતાને અપીલ કરી. તેમણે જણાવ્યું હતું કે જે શહેરોમાં મેટ્રો સેવાઓ ઉપલબ્ધ છે, ત્યાં લોકોએ શક્ય તેટલો મેટ્રોનો ઉપયોગ કરવો જોઈએ. જો કાર દ્વારા મુસાફરી અનિવાર્ય હોય, તો કારપૂલિંગને પ્રોત્સાહન આપવું જોઈએ.
10 May, 2026 09:25 IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent