ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર 2026ના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે પદ્મવિભૂષણ, ૭ પદ્મભૂષણ અને ૫૬ પદ્મશ્રી સહિત ૬૫ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી હતી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવા માટે આવા નિવેદનો આપે છે.
23 June, 2026 09:18 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 10 ભારતીય ધ્વજવાળા જહાજો હાલમાં પર્શિયન ગલ્ફમાં છે, જ્યારે બે અન્ય ભારતીય જહાજો આ બાજુથી પર્શિયન ગલ્ફમાં પ્રવેશ્યા છે.
23 June, 2026 08:16 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તૃણમૂલ કૉંગ્રેસ (TMC)માં ચાલી રહેલા બળવા વચ્ચે, મમતા બૅનર્જીએ બીજી વખત પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિનું પુનર્ગઠન કર્યું છે. આ પગલું પાર્ટીમાં મમતા બૅનર્જીના વર્ચસ્વને મજબૂત રીતે સ્થાપિત કરવાના પ્રયાસરૂપે લેવામાં આવ્યું છે.
23 June, 2026 07:02 IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK