Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ધ્રુવ રાઠી (તસવીર - ઈન્સ્ટાગ્રામ)

સરકાર ધ્રુવ રાઠીના વીડિયો ખસેડવા પર 15 દિવસમાં લે નિર્ણય- દિલ્હી HCનો આદેશ

શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ જણાવ્યું હતું કે વિડિઓમાં હિન્દુ દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ છે અને તે અસ્વીકાર્ય છે.

03 July, 2026 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિરની ફાઈલ તસવીર

રામ મંદિર દાનચોરી ઘટના દુર્ભાગ્યપૂર્ણ, રામભક્તોની ભાવનાને ઠેસ પહોંચી- RSS

અયોધ્યામાં રામ મંદિરમાં પ્રસાદની ચોરી અંગે, RSSના દત્તાત્રેય હોસાબલેએ જણાવ્યું હતું કે હાલની મૂંઝવણ અને અસ્પષ્ટતાનો અંત આવવો જોઈએ. "અમે અપેક્ષા રાખીએ છીએ કે મંદિર વ્યવસ્થાપન અને સરકાર તમામ જરૂરી પગલાં લેશે,

03 July, 2026 05:39 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
અયોધ્યા રામ મંદિરની ફાઇલ તસવીર

અયોધ્યા રામ મંદિર: સરકાર હસ્તક્ષેપ ન કરી શકે : ગૃહ મંત્રાલયે CICને આ શું કહ્યું?

રામ મંદિર ટ્રસ્ટના કથિત ચઢાવા ચોરી કેસ વચ્ચે ટ્રસ્ટ સરકારને જવાબદાર ન હોવાનો દાવો સામે આવ્યો છે; છ જુલાઈની બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે મહત્વનો નિર્ણય થઈ શકે તેવી શક્યતા

03 July, 2026 02:43 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

અમરનાથ યાત્રાળુઓને વડાપ્રધાન મોદીનો સંદેશ, પાંચ સંકલ્પ અપનાવવાની કરી અપીલ

Amarnath Yatra 2026: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે એક ખાસ પત્ર જાહેર કર્યો છે; તેમણે આ પત્રમાં શ્રદ્ધાળુઓને પાંચ સંકલ્પ અપનાવવાની અપીલ કરી છે. ચાલો જાણીએ

03 July, 2026 02:42 IST | Jammu and kashmir | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પુણેની સિયા પછી દિલ્હીની અલીશાની ચકચારઃ પતિએ ફોન ચેક કર્યો એમાં ગળું ટૂંપી...

Delhi Crime: પુણેના કેતન અગ્રવાલ અને સિયા ગોયલનો મામલો હજુ ચર્ચામાં જ છે, ત્યાં દિલ્હીમાંથી પણ એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે – પતિને પત્ની પર શંકા ગઈ, તો તેણે તેનો ફોન ચેક કર્યો હતો. જે બાબતથી નારાજ થઈને પત્નીએ ગળું દબાવીને તેની હત્યા કરી નાખી

03 July, 2026 11:22 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ એજન્સી

૯ લોકોના મોત, ૪૯ થી વધુ રસ્તાઓ બંધ... હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત

Himachal Pradesh Rain Fury: હિમાચલમાં વરસાનો પ્રકોપ ચાલુ જ.. નવ લોકોના મોત નીપજ્યા છે અને મોટા પાયે જનજીવન પ્રભાવિત થયું છે; ભૂસ્ખલનને કારણે ૪૯ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે ટ્રાન્સફોર્મરને નુકસાન થવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે

03 July, 2026 10:42 IST | Shimla | Gujarati Mid-day Online Correspondent
અકસ્માતગ્રસ્ત વાહન

અટલ ટનલની બહાર સ્કૉર્પિયોનો ભયાનક અકસ્માત

એક જણનું ઑન ધ સ્પૉટ મૃત્યુ, ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ

03 July, 2026 09:18 IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અયોધ્યાના પોલીસ-સ્ટેશનમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે FIR નોંધવાની માગણી કરતી અરજી આપતા ફૈઝાબાદ બાર અસોસિએશનના વકીલો.

ચંપત રાય અને અનિલ મિશ્રા વિરુદ્ધ FIR નોંધવા વકીલોની લેખિત ફરિયાદ

ફૈઝાબાદ બાર અસોસિએશને પોલીસ-સ્ટેશનમાં આપી અરજી, અસલી આરોપીઓને બચાવવા માટે SITનો ઉપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ

03 July, 2026 07:56 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK