તાજા આંકડા સાબિત કરે છે કે બારામતીમાં અન્ય કોઈ પણ પ્રતિસ્પર્ધી માટે હવે ગણિતની દ્રષ્ટિએ પણ જીતવું અશક્ય છે. અજિત પવારના અકાળ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર જનતાએ સુનેત્રા પવાર પર જે વિશ્વાસ મૂક્યો છે તે અભૂતપૂર્વ છે.
04 May, 2026 01:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent