ઇ-પેપર
વેબસ્ટોરીઝ
વંશિકાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પિતા સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઍનિમલ રાઇટ્સ ઍક્ટિવિસ્ટોએ દાવો કર્યો છે કે હૈદરાબાદથી ૨૦૦ કિલોમીટર દૂર પેગડાપલ્લીમાં તાજેતરમાં થયેલી હત્યા ગુરુવારે ગામના સરપંચના આદેશ પર થઈ હતી.
આવું કરનારા યુવાનો સામે ચોમેર આક્રોશ ફેલાયો
વિસ્ફોટ નાનો હોવા છતાં એને ગંભીરતાથી લઈને અનેક એજન્સીઓ તપાસમાં લાગી
આવતી કાલે દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીની પરેડમાં રજૂ થનારા આ રાજ્યોના ટૅબ્લોની થીમ છે કાબિલેદાદ
ઝેરી હવાથી દેશમાં દરરોજ ૪૬૫૭ લોકોના જીવ જાય છે
કેન્દ્ર સરકારે એના માટે પ્રોટોકૉલ બનાવવાની ચર્ચાવિચારણા શરૂ કરી
કપાટ ખૂલવાની તારીખો જાહેર : ૧૯ એપ્રિલે યમનોત્રી-ગંગોત્રી અને ૨૩ એપ્રિલે બદરીનાથ ધામ ખૂલશે, મહાશિવરાત્રિએ કેદારનાથ ધામનાં કપાટ ખૂલવાની તારીખ જાહેર થશે
ADVERTISEMENT