રાહુલ ગાંધીના કિસ્સામાં વિવાદનું મુખ્ય કારણ એ હતું કે તેમણે એક એવા પુસ્તકના અંશો ટાંક્યા જે હજુ સુધી પ્રકાશિત જ થયું નથી (Unpublished Book). નિયમ મુજબ, સભ્ય જે પણ દાવો કરે તેનો આધારભૂત સ્ત્રોત હોવો જોઈએ. જ્યારે પુસ્તક પબ્લિશ જ નથી થયું.
02 February, 2026 09:41 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent