Ajit Pawar Death in Baramati Plane Crash: બારામતી પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું નિધન; પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક; રાજકીય પક્ષોના નેતાઓએ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને તેની સંપૂર્ણ તપાસની માંગ કરી
28 January, 2026 02:34 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મમતા કુલકર્ણીએ તાજેતરમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર કમેન્ટ કરતાં હતું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અહંકારી છે અને ઉચ્ચ પદ સંભાળતાં પહેલા ઘમંડ છોડી દેવો જરૂરી છે.
બરેલી સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પ્રજાસત્તાક દિવસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. યુજીસીના નવા કાયદા અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યોને માર મારવાથી દુઃખી થઈને તેમણે રાજીનામું આપ્યું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK