Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રઘુ રાય

જાણીતા ફોટોજર્નલિસ્ટ રઘુ રાયનું નિધન- 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Raghu Rai Passes Away: જાણીતા ફોટોગ્રાફર અને જર્નલિસ્ટ રઘુ રાયનું ૮૩ વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે દિલ્હીની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં રઘુ રાયે અંતિમ શ્વાસ લીધા હતા.

26 April, 2026 10:31 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી

રચનાત્મક રાજકારણ કરવા ઇચ્છતા લોકો BJPમાં જોડાય

સ્વાતિ માલીવાલ અને પાર્ટી છોડીને BJPમાં ભળી ગયેલા અન્ય ૬ સંસદસભ્યો પર AAPએ દેશદ્રોહી હોવાનો આરોપ મૂક્યો છે

26 April, 2026 08:56 IST | Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટર હરભજન સિંહના જાલંધરના ઘરની બહાર ગઈ કાલે AAP કાર્યકર્તાઓએ કાળી શાહીના સ્પ્રેથી ગદ્દાર લખ્યું હતું.

૭ સંસદસભ્યોની બળવાખોરી આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વનું સંકટ?

કેજરીવાલના ચાણક્ય સંદીપ પાઠકની એક્ઝિટ AAP માટે ખરેખર આઘાતજનક

26 April, 2026 08:52 IST | Delhi | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ

UPમાં ૩૩૩૪ મૃત ખેડૂતોનાં બૅન્ક-અકાઉન્ટ‍્સમાં જમા થયા યોજનાના બાવીસ હપ્તાના પૈસા

આ ગેરરીતિની જાણકારી થયા બાદ હવે સરકારે નાણાં પાછાં માગ્યાં

26 April, 2026 07:50 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પ્રાણીઓની ચામડી, ચરબી અને હાડકાંમાંથી બનતાં હતાં ઘી અને આઇસક્રીમ

મધ્ય પ્રદેશના ખંડવાનો ચોંકાવનારો કેસ: ગેરકાયદે ફૅક્ટરીના સંચાલક અનવર કુરેશીની ધરપકડ

26 April, 2026 07:46 IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
અણ્ણા હજારે

"જો પાર્ટી...": રાઘવ ચઢ્ઢા સાથે AAP છોડનારા સાંસદો પર અણ્ણા હજારેએ શું કહ્યું?

રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે તેમના સહિત કુલ સાત રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. આમાં હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમજીત સિંહ સાહની અને રાજેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં ફક્ત ત્રણ સાંસદો આવ્યા.

26 April, 2026 07:40 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ભૂષણ ગવઈની બાગેશ્વર ધામની મુલાકાતના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં હોબાળો મચી ગયો હતો.

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ભૂષણ ગવઈની સપરિવાર બાગેશ્વરબાબાની મુલાકાતથી વિવાદ

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે કહ્યું કે પોતાને આંબેડકરના અનુયાયી ગણાવતા ભૂષણ ગવઈએ હવે આંબેડકરનું નામ પણ લેવું નહીં, તેમણે એ અધિકાર ગુમાવી દીધો છે

26 April, 2026 07:22 IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાઘવ ચડ્ઢા (ફાઈલ તસવીર)

BJPમાં જોડાતાં જ રાઘવ ચડ્ઢાને `Gen-Z` ઝટકો, 24 કલાકમાં 10 લાખ ફૉલોઅર્સનો ઘટાડો

માત્ર 24 કલાકમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લગભગ 10 લાખ યુઝર્સે તેમને અનફોલો કર્યા છે. જ્યારે અગાઉ તેમના ઇન્સ્ટાગ્રામ પર 14.6 મિલિયન ફોલોઅર્સ હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને 13.3 મિલિયન થઈ ગઈ છે.

25 April, 2026 08:41 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK