Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રાંચીમાં આર્મી ફાયરિંગ રેન્જમાં ભીષણ આગ

રાંચીમાં આર્મી ફાયરિંગ રેન્જમાં ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ

Fire in Army Firing Range: શનિવારે બપોરે ૧:૪૫ વાગ્યે બરિયાતુ રોડ પર આર્મી ફાયરિંગ રેન્જમાં રાખવામાં આવેલા ટાયરમાં ભીષણ આગ લાગી હતી. ટાયરની સાથે કેટલીક અન્ય વસ્તુઓ પણ બળી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં તે ઘણા દૂર સુધી ફેલાઈ ગઈ.

24 January, 2026 08:37 IST | Ranchi | Gujarati Mid-day Online Correspondent
પ્રિયા સેઠ, હનુમાન પ્રસાદ

રાજસ્થાનમાં સાંગાનેરની ઓપન-ઍર જેલમાં ખીલી લવસ્ટોરી

મર્ડરકેસમાં આજીવન કેદની સજા ભોગવતાં બે કેદીઓએ ૧૫ દિવસની રજા માગીને લગ્ન કર્યાં

24 January, 2026 07:47 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એજન્સી

News in Shorts: વસંતપંચમી પર ૩.૫૬+ કરોડ લોકોએ સંગમમાં લગાવી ડૂબકી

News in Shorts: મધ્ય પ્રદેશમાં હવે ઇન્દોર બાદ મહુમાં દૂષિત પાણી પીવાથી ૨૫ જણ બીમાર અને વધુ સમાચાર

24 January, 2026 03:10 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સદનના મની-લૉન્ડરિંગ કેસમાંથી છગન ભુજબળને મુક્ત કરવામાં આવ્યા

૧૩.૫ કરોડ રૂપિયાની લાંચના કેસમાં ભુજબળ, તેમના પુત્ર અને ભત્રીજાની ડિસ્ચાર્જ-અરજી કોર્ટે સ્વીકારી

24 January, 2026 01:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વસ્તીગણતરી દરમ્યાન સરકાર પૂછશે ૩૩ સવાલ

ઘર માલિકીનું છે કે ભાડાનું; ફ્લોર, દીવાલો અને છત શેનાથી બનેલી છે; ઘરમાં વાહન છે કે નહીં; ઇન્ટરનેટ છે કે નહીં જેવા સવાલો પૂછવામાં આવશે

24 January, 2026 01:05 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ કેસમાં પોલીસે ૧૫ લોકોની ધરપકડ કરી છે

ઉજ્જૈનના તરાનામાં શુક્રવારની નમાજ બાદ ભારે પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

પોલીસ સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ પર પણ નજર રાખી રહી છે

24 January, 2026 12:42 IST | Ujjain | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

અમદાવાદની દુર્ઘટના બાદ ઍર ઇન્ડિયાને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન

ગયા વર્ષે જૂનમાં ડ્રીમલાઇનર ક્રૅશમાં ૨૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો

24 January, 2026 12:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ પાંચ ધાતુનું ધનુષ્ય અને તીર ફક્ત ધાતુથી બનેલું ધનુષ્ય અને તીર નથી; શાશ્વત સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાનું પ્રતીક છે

આઠ ફુટ લાંબું, ૨૮૬ કિલોનું પંચધાતુનું ધનુષ્ય અયોધ્યામાં રામ મંદિરને અર્પણ

આ ઐતિહાસિક ધનુષ્યની ભવ્ય શોભાયાત્રા ૩ જાન્યુઆરીએ ઓડિશાના રાઉરકેલાથી નીકળી હતી

24 January, 2026 09:40 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK