Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પીએમ નરેન્દ્ર મોદીએ અજિત પવાર સાથેની જુની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે

અજિત પવારજી લોકોના નેતા હતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Ajit Pawar Death in Baramati Plane Crash: બારામતી પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું નિધન; પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક; રાજકીય પક્ષોના નેતાઓએ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને તેની સંપૂર્ણ તપાસની માંગ કરી

28 January, 2026 02:34 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

અધર્મ થયો હોય ત્યાં સજા થવી જ જોઈએ

જમીન માટે ટ્રિપલ મર્ડર કરનારા દોષીઓની ફાંસીની સજાને બિહાર હાઈ કોર્ટે બહાલી આપતી વખતે મહાભારતનો ઉલ્લેખ કર્યો

28 January, 2026 10:24 IST | Bihar | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે હાઇવે અને ફ્લાઇટ્સ બંધ

અમેરિકાના સ્નો સ્ટૉર્મમાં કમસે કમ ૩૦ જણનાં મોત, ૫૦ લાખ લોકો વીજળીના અભાવે બેહાલ

28 January, 2026 10:18 IST | Manali | Gujarati Mid-day Correspondent
મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણીની કિન્નર અખાડામાંથી હકાલપટ્ટી

મમતા કુલકર્ણીએ તાજેતરમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર કમેન્ટ કરતાં હતું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અહંકારી છે અને ઉચ્ચ પદ સંભાળતાં પહેલા ઘમંડ છોડી દેવો જરૂરી છે.

28 January, 2026 10:13 IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

છેક ૨૦૨૭ સુધી H-1B વીઝા માટે ઇન્ટરવ્યુ-સ્લૉટ ઉપલબ્ધ નથી

ટ્રમ્પ પ્રશાસનના કડક વલણને કારણે ભારતીય પ્રોફેશનલોની મુશ્કેલી વધી

28 January, 2026 07:12 IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે ATMમાંથી ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની નોટો અને ૫૦૦ રૂપિયાના છુટ્ટા પણ મળશે

અર્ધશહેરી વિસ્તારોમાં ડિજિટલ ચુકવણી માટે સ્થિર ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે જે હંમેશાં ઉપલબ્ધ હોતું નથી

28 January, 2026 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેવિન શાહ અને તેમના ફ્રેન્ડ સપરિવાર, સુમિત કડકિયા, સિદ્ધાર્થ રાઠોડ

મુંબઈના ગુજરાતીઓ પણ અટવાઈ ગયા છે હિમાચલના હિમપ્રકોપમાં

હોટેલમાં જ થઈ ગયા છે ફ્રીઝ : દરેક હોટેલની બહાર દોઢ ફુટ જેટલો બરફ : ગઈ કાલે ફરી સ્નોફૉલ અને થન્ડરિંગ શરૂ થયાં એટલે પરિસ્થિતિ ફરી વિકટ બની

28 January, 2026 07:05 IST | Jammu and kashmir | Darshini Vashi
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ (વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ)

`સરકારે જે પદ આપ્યું, તેથી મોટું પદ ધર્મના ક્ષેત્રમાં...` શંકરાચાર્યની ઑફર

બરેલી સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પ્રજાસત્તાક દિવસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. યુજીસીના નવા કાયદા અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યોને માર મારવાથી દુઃખી થઈને તેમણે રાજીનામું આપ્યું.

27 January, 2026 07:03 IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK