વારાણસી એરપોર્ટ પર ઇન્ડિગોના એક પાઇલટે મુંબઈ જતી ફ્લાઇટ ઉડાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં ભારે હોબાળો મચી ગયો હતો. પાયલોટે ખરાબ તબિયતનું કારણ આપ્યું હતું, પરંતુ એરલાઇને પાછળથી વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી.
10 September, 2026 07:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent