તેણે માનવતાવાદી આધાર પર આ વિનંતી કરી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં એડિશનલ સૅશન્સ જજ પ્રશાંત શર્મા સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં, વૅનડાઈકે જણાવ્યું હતું કે તે જેલમાં આપવામાં આવતો ખોરાક ખાઈ શક્તો નથી કારણ કે તે વધુ પડતો મસાલેદાર, તેલયુક્ત અને તળેલો હોય છે.
10 July, 2026 03:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent