જયશંકર અને નેતન્યાહૂ વચ્ચે બન્ને દેશોની ‘ટૅકનોલૉજી, અર્થતંત્ર, કૌશલ્ય અને પ્રતિભા, કનેક્ટિવિટી અને સુરક્ષામાં સહયોગને ગાઢ બનાવવા અંગે ચર્ચા થઈ હતી. ભારતીય પ્રધાને આગળ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે બન્ને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બને.
17 December, 2025 02:43 IST | Jerusalem | Gujarati Mid-day Online Correspondent