સિંગાપોર પોલીસને કાવતરાની આશંકા નથી લાગતી: SITની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઝુબીન ગર્ગને દરિયામાં જવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો અને તેને બચાવવા માટે પૂરતાં પગલાં લેવામાં આવ્યાં નહોતાં: ચાર્જશીટમાં ૩૯૪ સાક્ષીઓનો ઉલ્લેખ, છ અલગ લોકો પર આરોપ
20 December, 2025 10:03 IST | Dispur | Gujarati Mid-day Correspondent