Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ઓવૈસીનો વડાપ્રધાન મોદી પર શાબ્દિક હુમલો

ઓવૈસીનો વડાપ્રધાન મોદી પર શાબ્દિક હુમલો

09 May, 2024 12:14 IST | New Delhi

લોકસભા ચૂંટણીઓ વચ્ચે, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ૮મેના રોજ ફરી એકવાર પીએમ કેર્સ ફંડના મુદ્દા ઉઠાવ્યા. આ પછી, તેમણે `મંગલસૂત્ર`, દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી પરની ટિપ્પણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલા કર્યા હતા. "અમે ૪૦ વર્ષથી બીજેપીને હરાવીએ છીએ... ૨૦૧૪ અને ૨૦૧૯માં પીએમ મોદી જીત્યા પરંતુ અહીં AIMIMનો જ વિજય થયો... હું વડાપ્રધાનને પૂછવા માંગુ છું કે પીએમ કેર ફંડ માટે પૈસા ક્યાં છે, ચૂંટણી બોન્ડના પૈસા કઈ બેંકમાં છે? ..બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે...આ વર્ષે વડાપ્રધાન મોદી બંધારણમાં ફેરફાર કરવા માંગે છે જેથી  તેઓ આરક્ષણને ખતમ કરી શકે. તેમનું કહેવું છે કે અમે ઘૂસણખોરી કરીએ છીએ અને અમારી દીકરીઓ વધુ બાળકોને જન્મ આપે છે, આવું કહેવું ખોટું છે. શું કોઈ મુસ્લિમ વ્યક્તિ હિન્દુ મહિલા પાસેથી `મંગલસૂત્ર` છીનવી લેશે? વડાપ્રધાન હવે હતાશ અને પરેશાન થઈ ગયા છે,” અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું.

09 May, 2024 12:14 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK