૬ કલાકથી ઓછી ઊંઘ લેવાથી કૅન્સરની શક્યતા ૩૦૦ ટકા વધી જાય છે
લાઇફ મસાલા
પ્રશાંત દેસાઈની તસવીર
દીર્ઘાયુષ્યના શેરપા એટલે કે ગાઇડ તરીકે જાણીતા પ્રશાંત દેસાઈ દરરોજ ૧૬ ચમચી ઘી પીએ છે. તેમનું કહેવું છે કે ઘણા લોકો એવું માને છે કે ઘી આપણા માટે આરોગ્યપ્રદ નથી, પણ ખરેખર તો ઘી ગુડ ફૅટ છે જે શરીરની ચરબી ઓગાળે છે. પ્રશાંત દેસાઈએ એક પૉડકાસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે ૬ કલાકથી ઓછી ઊંઘ લેવાથી કૅન્સરની શક્યતા ૩૦૦ ટકા વધી જાય છે અને હાર્ટ-અટૅકની શક્યતા ૨૦૦ ટકા વધી જાય છે.