કોઈમ્બતુરની 50 વર્ષ જૂની કંપનીએ કર્મચારીના પિતાની ગંભીર બીમારી દરમિયાન આર્થિક મદદ કરી હતી. પિતાના નિધન બાદ કર્મચારીને તરત કામ પર બોલાવવાને બદલે એક મહિના સુધી પરિવાર સાથે રહેવાની છૂટ આપી અને મન સ્થિર થયા બાદ જ નોકરી પર પરત આવવા દીધી.
16 August, 2026 05:04 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent