વૃદ્ધાશ્રમના સંચાલક આનંદ કુમારના જણાવ્યા અનુસાર, શિવચરણ ગુપ્તાની પુત્રીઓ - અનિતા, નિશા અને પ્રિયાને પિતાના મૃત્યુના લગભગ 20 દિવસ પહેલા તેમની બગડતી તબિયત વિશે જાણ કરવામાં આવી હતી. આમ છતાં, ત્રણેય દીકરીઓમાંથી કોઈ તેમને મળવા આવી નહીં.
06 August, 2026 04:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent