જોધપુરમાં શ્રાવણના પ્રથમ સોમવારે યોજાયેલા મિર્ચીવડા મહોત્સવમાં હજારો લોકોએ ભાગ લીધો. માત્ર પાંચ કલાકમાં ૬૩ હજાર મિર્ચીવડા ખવાઈ ગયા, જ્યારે ૩૧ કિલોનું વિશાળ મિર્ચીવડું ખાસ આકર્ષણ બન્યું.
06 August, 2026 03:15 IST | Jodhpur | Gujarati Mid-day Correspondent