૧૯૬૦માં સ્થાપવામાં આવેલા આ મંદિરની વિશેષતા એ છે કે એ ફુજીવારા ઉનેમેનોસુકે માસાયુકીને સમર્પિત છે, જેમને જપાનના પહેલા હેરડ્રેસર ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમના સન્માનમાં જપાનભરના વાળંદો દર મહિનાની ૧૭ તારીખે દુકાનો બંધ રાખે છે.
18 December, 2025 02:05 IST | Japan | Gujarati Mid-day Correspondent