આ ગૌરવ હાજીપુરમાં પ્રવેશતાં જ જોવા મળે એ માટે કેળાંના ગુચ્છાનું એક ખાસ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ સ્મારક એ ખેડૂતો માટે છે જેઓ કેળાંની ખેતી કરીને આ વિસ્તારની ઇકૉનૉમીનો એક મહત્ત્વનો હિસ્સો છે.
05 March, 2026 04:51 IST | Bihar | Gujarati Mid-day Correspondent