રાહુલ ગાંધીએ કહ્યું કે “મનરેગા ગ્રામીણ ભારતની જીવનરેખા છે, અને તેનું રક્ષણ કરવાની દરેકની સહિયારી જવાબદારી છે. તે ગ્રામીણ ભારતનો આત્મા છે, જેને સાચવવો જોઈએ. તેમણે કહ્યું કે દરેક કૉંગ્રેસ કાર્યકર મનરેગાના રક્ષણ માટે લડવા માટે તૈયાર છે.
22 January, 2026 05:24 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent