અનિલ મારવાહની ઑફિસ કનૉટ પ્લેસ પર છે અને તેઓ વસંતકુંજ વિસ્તારના ઘરેથી આવવા-જવા માટે મેટ્રો જ વાપરે છે. કારની સરખામણીએ મેટ્રોમાં વધુ સમય લાગતો હોવા છતાં તેમનો મેટ્રોપ્રેમ તેમને મેટ્રોની સફર કરવા પ્રેરે છે.
12 March, 2026 01:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent