મધ્ય પ્રદેશના રીવામાં છેલ્લાં પ૦ વર્ષથી એક ક્ષણ માટે પણ સૂતા ન હોવાનો દાવો કર્યો છે મોહનલાલ દ્વિવેદી નામના ભાઈએ. તેમનું કહેવું છે કે એ પછી પણ તેમને કોઈ ગંભીર બીમારી નથી. તેમની દિનચર્યા સામાન્ય વ્યક્તિઓ જેવી જ છે.
17 January, 2026 12:08 IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent