આ ઘટનાએ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જેલમાં બંધ ગૅન્ગસ્ટરની તસવીરના ઉપયોગ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. એવું જાણવા મળ્યું છે કે શોભાયાત્રા દરમિયાન, કેટલાક કથિત રીતે ઉશ્કેરણીજનક નારા પણ લગાવવામાં આવ્યા હતા, જેમાં "આપ કા બાપ આ રહા હૈ’ સામેલ છે.
02 April, 2026 09:43 IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent