ગ્વાલિયરના અચલેશ્વર મહાદેવ મંદિરમાં દાનપેટીની રકમ ગણતી વખતે ભક્તોની અનોખી ચિઠ્ઠીઓ મળી હતી. એક ભક્તે કામ સફળ થાય તો છેલ્લી વાર દારૂ પીને જીવનભર દારૂ છોડવાનું મહાદેવને વચન આપ્યું હતું.
14 September, 2026 10:52 IST | Gwalior | Gujarati Mid-day Correspondent