Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગઝલમાં આજીવન યોગદાન માટે જવાહર બક્ષીને કિસ્મત કુરેશી એવોર્ડ એનાયત કરાશે

11 August, 2025 04:41 IST | Mumbai

ગઝલમાં આજીવન યોગદાન માટે જવાહર બક્ષીને કિસ્મત કુરેશી એવોર્ડ એનાયત કરાશે

ભાવનગરની પ્રખ્યાત શિશુવિહાર દ્વારા ગઝલમાં આજીવન વિશિષ્ટ પ્રદાન માટે અપાતો પ્રતિષ્ઠિત કિસ્મત કુરેશી પુરસ્કાર ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ જવાહર બક્ષીને તારીખ ૨૦ સપ્ટેમ્બરના રોજ અર્પણ કરાશે. કિસ્મત કુરેશી પરંપરાની ગઝલના શયદા યુગના મોખરાના શાયર તેમજ બરકત વિરાણી બેફામના ગુરુ હતા. આ સાથે સંસ્થાના અન્ય પુરસ્કારોની યાદી આપવામાં આવી છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK