જોગિન્દર ઠાકુર આજે રિટાયરમેન્ટ પછી સહેજ પણ ડર રાખ્યા વિના કહે છે કે જો આપણી જાસૂસી સંસ્થાની વાતને ગંભીરતાથી લેવામાં આવી હોત તો કારગિલ-વૉરની વાસ્તવિકતા આજે સાવ જુદી હોત
કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ
વૉર પછી નાકની ઇન્જરીના નિશાન સાથે સિપાહી જોગિન્દર ઠાકુર અને બીજી તસવીરમાં જોગિન્દર ઠાકુર તેમનાં પત્ની સાથે.
‘છોટે મૂંહ બડી બાત લગેગી, પર કારગિલ-વૉર મેં જો જીત મિલી હૈ વો ૧૯૭૧ કી યુદ્ધ સે બિલકુલ કમ નહીં હૈ...’