નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ભવ્ય ગાંધીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરવાના અહેવાલો સંપૂર્ણ ખોટા છે. તેના પુનરાગમન અંગેની તાજેતરની અફવાઓ ફક્ત અટકળો છે અને બિનજરૂરી અફવાઓ ફેલાવવાનો હેતુ ધરાવે છે."
અબ્રૉડ ભણવાનું ઍડ્મિશન લેવાઈ ગયું હતું એ સમયે ઍક્ટર નકુલ મહેતાએ નેવીમાં કમાન્ડર રહી ચૂકેલા પિતા સામે પોતાના મનની વાત કહી અને પિતાજીએ નકુલના ઍક્ટર બનવાના સપનાને પ્રાધાન્ય આપ્યું.
08 November, 2025 10:32 IST | Mumbai | Jigisha Jain
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK