આ નવા ટ્રેક વિશે વાત કરતાં હિતેન તેજવાણીએ કહ્યું, "શાંતિનિકેતનમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી." તેમના કહેવા પ્રમાણે, પોતાની તુલસી માને આ શબ્દો કહેવા કરણ માટે જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાંની એક હતી.
24 June, 2026 08:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent