Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Akshaya Tritiya 2024: આ અવસરે ગૃહ પ્રવેશ શુભ છે? જાણો હકીકત

Akshaya Tritiya 2024: આ અવસરે ગૃહ પ્રવેશ શુભ છે? જાણો હકીકત

09 May, 2024 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Akshaya Tritiya 2024: આવતી કાલે અક્ષય તૃતીયાને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ૧૦ મેના રોજ છે અક્ષય તૃતીયાનો શુભ દિવસ
  2. અક્ષય તૃતીયા માતા લક્ષ્મીને સમર્પિત છે
  3. આ દિવસે ગૃહ પ્રવેશ કરવામાં આવે તો બહુ ઉત્તમ એવું કહેવામાં આવે છે

આવતીકાલે એટલે કે ૧૦ મે ૨૦૨૪ના રોજ (Akshaya Tritiya 2024) નો શુભ દિવસ છે. અક્ષય તૃતીયા (Akshaya Tritiya) વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સુખ, સમૃદ્ધિ અને સારા નસીબની કામના કરે છે. અક્ષય તૃતીયા કોઈપણ નવા અને શુભ કાર્ય માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK