નક્ષત્રો જ્યોતિષીય અર્થઘટનનું ઘણું જ સૂક્ષ્મ સ્તર પ્રદાન કરે છે. રાશિચક્રની આસપાસ ચંદ્રની યાત્રાને સત્તાવીસ સમાન ભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાંથી દરેકનો વિસ્તાર 13°20` છે અને દરેકનો પ્રભાવ આગવી રીતે વ્યક્તિ પર પડતો હોય છે.જાણીએ ત્રણ નક્ષત્રો વિશે.
16 July, 2026 12:19 IST | Mumbai | Vikkramm Chandirramani
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે.
13 July, 2026 05:27 IST | Mumbai | Shilpa Bhanushali
26 જુલાઈથી 10 ડિસેમ્બર 2026 દરમિયાન શનિ વક્રી (ઊંધી દિશામાં ગતિ કરતો) દેખાશે. આ માત્ર પૃથ્વી અને શનિની સાપેક્ષ ગતિના કારણે સર્જાતો એક આભાસ (optical illusion) છે, પરંતુ માનવ જીવનની પેટર્ન સમજવા માટે આ જ્યોતિષીય ઘટના અત્યંત મહત્વપૂર્ણ છે.
09 July, 2026 08:22 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું
06 July, 2026 10:11 IST | Mumbai | Rachana Joshi
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK