Shani Margi 2025: વર્ષ પૂરું થવાને આરે છે ત્યારે જ શનિ માર્ગી થઇ રહ્યો હોઈ કેટલીક રાશિઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. તો, જાણી લઈએ કે બારેબાર રાશિઓ પર કેવાં પરિણામ જોવા મળી શકશે.
વાસ્તુશાસ્ત્રમાં પ્રાણીઓ પાળવા બાબતે હિમાયત કરવામાં આવી છે. શાસ્ત્ર કહે છે કે કેટલાંક પ્રાણીઓ ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે તો સાથોસાથ સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિમાં વધારો થાય છે.
16 November, 2025 07:28 IST | Mumbai | Acharya Devvrat Jani
Vaastu Vibes: કૉન્શિયસ વાસ્તુ એટલે બાહ્ય અને વ્યક્તિગત ઊર્જા બંનેનો સુમેળ માગી લે છે. સૌ પ્રથમ જગ્યા, પછી શહેર, પછી દેશને ચાહો. વળી, જીવનના તમામ તબક્કાઓમાં નમ્ર રહીને જીવનને ફૂલ જેવું ખીલેલું બનાવો.
10 November, 2025 02:39 IST | Mumbai | Dharmik Parmar
ત્રણ વર્ષ કે એનાથી વધારે સમયથી વપરાયા વિનાની જો કોઈ ચીજ ઘરમાં પડી હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ એનો નિકાલ કરવો જરૂરી છે
02 November, 2025 12:15 IST | Mumbai | Acharya Devvrat Jani
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK