મનમાં રહેલી નકારાત્મકતા જ્યારે સપાટી પર આવે ત્યારે એ ખરાબ સપનું બનીને ઊભરી આવે છે. ખરાબ સપનાને લાંબો સમય સાથે રાખવું નહીં. ફુગ્ગાને જો નાનો કરવો હોય તો એમાંથી હવા કાઢી નાખવી એ એક સરળ રસ્તો છે તો એવો જ રસ્તો સપનાનો છે
14 July, 2024 07:08 IST | Mumbai | Acharya Devvrat Jani