નક્ષત્રો જ્યોતિષીય અર્થઘટનનું ઘણું જ સૂક્ષ્મ સ્તર પ્રદાન કરે છે. રાશિચક્રની આસપાસ ચંદ્રની યાત્રાને સત્તાવીસ સમાન ભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાંથી દરેકનો વિસ્તાર 13°20` છે અને દરેકનો પ્રભાવ આગવી રીતે વ્યક્તિ પર પડતો હોય છે.જાણીએ ત્રણ નક્ષત્રો વિશે.
16 July, 2026 12:19 IST | Mumbai | Vikkramm Chandirramani