ઘણી જગ્યાની નકારાત્મકતા જ એટલી હોય કે ત્યાં જવાનું મન નથી થતું, પરંતુ એ જગ્યાએ જવું પણ અનિવાર્ય હોય છે. આવા સમયે શાસ્ત્રોમાં અમુક રસ્તાઓ દર્શાવ્યા છે કે એ જગ્યાની નકારાત્મક ઊર્જાથી કેવી રીતે બચવું અને જવાબદારી પૂરી કરીને ક્ષેમકુશળ પાછા આવવું
12 April, 2026 03:19 IST | Mumbai | Acharya Devvrat Jani