આપણે અગાઉના લેખમાં સંબંધો વિશે સમજ્યું હતું. હવે વાત કરીએ નેટવર્ક, પરસ્પર જોડાણ અને જાગૃતિની. કૉન્શિયસ વાસ્તુ અનુસાર, આપણા સંબંધો અને નેટવર્ક સ્થિર નથી હોતા, પરંતુ આપણી વર્તણૂક, વિચારો અને વલણ પ્રમાણે તેમાં સતત બદલાવ આવતો રહે છે.
07 September, 2026 01:31 IST | Mumbai | Shilpa Bhanushali