આજકાલ ઘણા લોકો જીવનમાં આવતી મુશ્કેલીઓ, તાણ અને ગૂંચવણને કારણે વાસ્તુ તરફ વળી રહ્યા છે. પરંતુ માત્ર ઘરનો નકશો બદલવાથી કે થોડી વસ્તુઓની જગ્યામાં ફેરફાર કરવાથી જીવનમાં મોટો ફેરફાર આવી જાય એવું હંમેશા જરૂરી નથી.
23 February, 2026 04:13 IST | Mumbai | Shilpa Bhanushali