Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સંધ્યાકાળ ને દિનચર્યા : આ સમયે શું કરવું, શું ન કરવું?

દિવસ અને રાત વચ્ચેનો સમયગાળો એવા સંધ્યાકાળે કેટલીક દિનચર્યા ન કરવા વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે, જો એનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખાકારી વધે છે

26 July, 2026 04:46 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

26 July, 2026 08:53 IST | Mumbai | Aparna Bose
આ ત્રણ નક્ષત્રો પોતાનું ધ્યાન કેવળ ક્રિયા (action) પરથી હટાવીને આંતરિક અને બાહ્ય વિકાસ તરફ કેન્દ્રિત કરે છે.

Futurescopes: જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ અને લક્ષણો ભાગ 2

આ શ્રેણીના અગાઉના ભાગમાં, આપણે વૈદિક જ્યોતિષશાસ્ત્રના પ્રથમ ત્રણ નક્ષત્રો,અશ્વિની, ભરણી અને કૃતિકા વિશે ચર્ચા કરી હતી. તે નક્ષત્રો ભૌતિક જગતમાં આત્માનું આગમન, વિકાસ સાથે આવતી જવાબદારીઓ અને શિસ્ત તેમજ અનુભવ દ્વારા પરિપક્વતાનું પ્રતિનિધિત કરતા હોય છે.

23 July, 2026 03:18 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

ઘર કે ઓફિસમાં પાણીને રાખવાની યોગ્ય જગ્યા કઈ? જાણો કૉન્શિયસ વાસ્તુ સાથે

કૉન્શિયસ વાસ્તુ અનુસાર, બેડરૂમમાં પાણીનું સ્થાન ખાસ મહત્ત્વ ધરાવે છે. આ ફિલોસોફી પાણીની બૉટલો, જગ અથવા અન્ય પાણીના સ્ત્રોતોને પલંગના માથા પર અથવા તેની પાછળ રાખવાની સલાહ આપતી નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શાંત, ગાઢ ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

20 July, 2026 02:41 IST | Mumbai | Viren Chhaya
પ્રતીકાત્મક તસવીર

કયું કૃત્ય કરવાથી કયો ગ્રહ બગડે છે?

અજાણતાં જ જો કોઈ એવું પગલું લેવાઈ જાય તો એની સીધી આડઅસર જન્મના ગ્રહો પર પડે. એ પગલાંઓ કયાં છે અને એની કેવી વિપરીત અસર જોવા મળે એ જાણવા જેવું છે

19 July, 2026 02:47 IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

19 July, 2026 07:08 IST | Mumbai | Aparna Bose
દરેક નક્ષત્રને પોતાનો શાસક ગ્રહ, અધિષ્ઠાતા દેવતા, પ્રતીકવાદ અને મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે.

Futurescopes: જ્યોતિષશાસ્ત્ર અને નક્ષત્રો, અર્થ, પ્રતીકો, પ્રભાવ અને લક્ષણો વિશે

નક્ષત્રો જ્યોતિષીય અર્થઘટનનું ઘણું જ સૂક્ષ્મ સ્તર પ્રદાન કરે છે. રાશિચક્રની આસપાસ ચંદ્રની યાત્રાને સત્તાવીસ સમાન ભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાંથી દરેકનો વિસ્તાર 13°20` છે અને દરેકનો પ્રભાવ આગવી રીતે વ્યક્તિ પર પડતો હોય છે.જાણીએ ત્રણ નક્ષત્રો વિશે.

16 July, 2026 12:19 IST | Mumbai | Vikkramm Chandirramani
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes: ઇન્ડસ્ટ્રીમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગની એક સફળ પહેલની જર્ની

ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે.

13 July, 2026 05:27 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK