Raksha Bandhan 2026: રક્ષાબંધન પર સવારનું મુખ્ય શુભ મુહૂર્ત સવારે ૯:૪૮ વાગ્યા સુધીનું હતું. જોકે, જેઓ આ સમયગાળા દરમિયાન રાખડી બાંધી શક્યા નથી, તેઓ દિવસ દરમિયાન ભદ્રા કાળ અને રાહુકાળને ટાળીને અનુકૂળ ચોઘડિયામાં પણ વિધિ પૂર્ણ કરી શકે છે
28 August, 2026 10:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent