જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, નવા વર્ષની શરૂઆત 5 રાશિના લોકો માટે સારી રહેવાની છે. આ લોકો માટે વર્ષ 2024નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી જ મોટો ફાયદો આપવાનો છે. જાન્યુઆરીમાં લક્ષ્મી નારાયણ યોગ પણ બની રહ્યો છે. ચાલો જાણીએ જાન્યુઆરી ૨૦૨૪ની પાંચ ભાગ્યશાળી રાશિઓ (Astrology) કઈ છે.
પોતાની કેટલીક પરંપરાઓને લઈને ભારતને અંધવિશ્વાસનો દેશ માનવામાં આવે છે, પણ નવા વર્ષની ઉજવણીને લઈને દુનિયાભરના અલગ-અલગ ખૂણે ઘણી અંધવિશ્વાસુ પ્રથા જોવા મળે છે. એ અલગ વાત છે કે ત્યાંની પ્રજા માટે એ વિશ્વાસની વાત છે. આ વાંચવામાં તમને કદાચ સાવ વિચિત્ર લાગશે.
31 December, 2023 10:00 IST | London | Gujarati Mid-day Online Correspondent
કેતુનો ચિત્રા નક્ષત્રમાં 26 જૂન સોમવારે સાંજે 06.13 કલાકે પ્રવેશ થયો હતો. કેતુના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થવાથી કેટલાક રાશિના જાતકો પણ નકારાત્મક અસર થઈ શકે છે. કહેવામાં આવે છે કે 5 રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. કેતુના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશવાથી તેમના સ્વાસ્થ્ય, આવક, પ્રગતિ અને સંબંધો પર નકારાત્મક અસર થવાની શક્યતા જણાઈ રહી છે. એવું નથી કે રાહુ અને કેતુ માત્ર અશુભ ફળ જ આપે છે, તેઓ શુભ ફળ પણ આપતાં હોય છે. કેતુના ચિત્રા નક્ષત્રમાં ગોચર કરવાથી 5 રાશિના જાતકોએ સાવચેત રહેવું પડશે.
વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ પાંચ મે એટલે કે આજે થવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ જ્યોતિષ અનુસાર કઈ રાશિઓએ શું દાન કરવું જોઈએ, જેથી તેના પર ચંદ્ર ગ્રહણની નકારાત્મ અસર થાય નહીં.
05 May, 2023 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Holi 2023: હોળીના અવસરે રંગોનું ખાસ મહત્વ હોય છે. કહેવાય છે કે રાશિ પ્રમાણે રંગોની હોળી રમવાથી ભાગ્યોદય પર પણ અસર થાય છે પણ કઈ રાશિ પ્રમાણે કયો રંગ તમારે માટે શુભ છે અને કયો રંગ અશુભ માનવામાં આવે છે તે જાણો અહીં...
આજે એટલે કે 18 ફેબ્રુઆરી 2023ના રોજ ભારતમાં મહાશિવરાત્રીનું પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે. અનેક શિવ ભક્તો સવારે વહેલા નાહી-ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે તો કેટલાક ચાર પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે. શિવના અસંખ્ય નામોમાં કોઈ તેમને ભોળાનાથ માનીને પૂજે છે તો કોઈ તેમના અર્ધનારીશ્વર સ્વરૂપને, તો કોઈક તેમના મહાકાલ રૂપને આમ એક જ શિવના અનેક રૂપ જે પ્રખ્યાત છે તે પૂજનીય છે પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે પણ તેમ છતાં એ શિવભક્તો દ્વારા પૂજનીય તો છે જ.
ભગવાન શ્રીરામ ભક્તિમાં જેમ હનુમાન મોખરે રહ્યા, શિવ ભક્તિમાં રાવણ અને કૃષ્ણ ભક્તિમાં મીરા, નરસિંહ અને સુદામાના ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે અનેક એવા જ્ઞાની સંતો થઈ ગયા છે જેમણે શિવ સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા છે. પણ આવા માર્ગો મોટેભાગે સંસ્કૃત અથવા અન્ય ભાષાઓમાં લખાયેલા હોવાથી ગુજરાતી શિવભક્તો માટે ભાષા દ્વારા છુપાયેલો ગૂઢાર્થ તેમની ભક્તિ, અધ્યાત્મમાં બાધારૂપ બને છે. ત્યારે ગુજરાતી ભાષામાં શિવપુરાણ આવી ગયું છે પરંતુ આજથી લગભગ 1100 વર્ષ પહેલા જે ઉત્પલ દેવ થઈ ગયા તેમણે જે શિવસ્તોત્રાવલિની રચના સંસ્કૃતમાં કરી હતી તેની શોધ કરી સંપૂર્ણ રિસર્ચ બાદ ગૌરાંગ અમીને ગુજરાતીમાં ખાસ આ પુસ્તક બહાર પાડ્યું છે.
ગુજરાતી ભાષામાં લગભગ આવું કોઈ પુસ્તક આ પહેલા લખાયું નથી. જો તમે શિવભક્ત છો અથવા અધ્યાત્મમાં માનો છો ત્યારે તો આ પુસ્તક તમારે માટે જ છે. તો જાણો આ પુસ્તકમાં એવું શું ખાસ છે કે તમારે આ પુસ્તક જીવનમાં એકવાર તો વાંચવું જ જોઈએ. તો ગૌરાંગ અમીને જણાવેલી એવી ખાસ વાતો જે તમને આ પુસ્તક ખરીદવા અને વાંચવા માટે જગાડશે ઉત્સુકતા.
18 February, 2023 03:31 IST | Mumbai | Shilpa Bhanushali
આ વર્ષે મહાશિવરાત્રી (Mahashivratri 2023)નો તહેવાર 18 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવશે, પરંતુ ભગવાન શિવને સમર્પિત આ તહેવાર પહેલાં જ બે મોટા ગ્રહોની દિશા (Mahashivratri Horoscope) બદલાઈ રહી છે. સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ એટલે કે શુક્ર પણ મીન રાશિમાં પ્રવેશ્યો છે. મહાશિવરાત્રી પહેલાં મુખ્ય ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાશિવરાત્રી પહેલાં ગ્રહોની આ બદલાયેલી દિશા પાંચ રાશિઓ માટે સારા દિવસો લાવી શકે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.