Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર

Rose Day 2025: તમારા મનની વાત રજૂ કરવા કયા રંગનું ગુલાબ રહેશે પરફેક્ટ? જાણી લો

Rose Day 2025: વેલેન્ટાઇન વીકની આજથી શરૂઆત થઈ ગઈ છે. વળી, આનો પહેલો દિવસ હોય છે રોઝ ડે. આજના દિવસે પ્રેમી-ફૂલડાઓ એકબીજાને મંગમતું ગુલાબનું ફૂલ આપી પ્રેમની સુવાસ રેલાવે છે. આમ તો, વિધવિધ રંગનાં ગુલાબ મળે છે, પણ દરેક રંગનાં ગુલાબનું પોતાનું વૈશિષ્ટ્ય હોય છે. આ લેખ વાંચ્યા પછી તમને પણ સમજાઈ જશે કે તમારે તમારા પાર્ટનરને કયા રંગનું ગુલાબ આપવું જોઈએ?

07 February, 2025 11:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Astrology:આ પાંચ રાશીઓને ફળશે વર્ષ ૨૦૨૪નો જાન્યુઆરી મહિનો, દરેક ક્ષેત્રમાં સફળતા

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, નવા વર્ષની શરૂઆત 5 રાશિના લોકો માટે સારી રહેવાની છે. આ લોકો માટે વર્ષ 2024નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી જ મોટો ફાયદો આપવાનો છે. જાન્યુઆરીમાં લક્ષ્મી નારાયણ યોગ પણ બની રહ્યો છે. ચાલો જાણીએ જાન્યુઆરી ૨૦૨૪ની પાંચ ભાગ્યશાળી રાશિઓ (Astrology) કઈ છે.

01 January, 2024 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

વિશ્વાસ-અંધવિશ્વાસ નવા વર્ષના...

પોતાની કેટલીક પરંપરાઓને લઈને ભારતને અંધવિશ્વાસનો દેશ માનવામાં આવે છે, પણ નવા વર્ષની ઉજવણીને લઈને દુનિયાભરના અલગ-અલગ ખૂણે ઘણી અંધવિશ્વાસુ પ્રથા જોવા મળે છે. એ અલગ વાત છે કે ત્યાંની પ્રજા માટે એ વિશ્વાસની વાત છે. આ વાંચવામાં તમને કદાચ સાવ વિચિત્ર લાગશે.

31 December, 2023 10:00 IST | London | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (આઈસ્ટોક)

કેતુનો ચિત્રા નક્ષત્રમાં થયો પ્રવેશ, આ 5 રાશિના જાતકોના માથે સંકટ

કેતુનો ચિત્રા નક્ષત્રમાં 26 જૂન સોમવારે સાંજે 06.13 કલાકે પ્રવેશ થયો હતો. કેતુના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થવાથી કેટલાક રાશિના જાતકો પણ નકારાત્મક અસર થઈ શકે છે. કહેવામાં આવે છે કે 5 રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. કેતુના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશવાથી તેમના સ્વાસ્થ્ય, આવક, પ્રગતિ અને સંબંધો પર નકારાત્મક અસર થવાની શક્યતા જણાઈ રહી છે. એવું નથી કે રાહુ અને કેતુ માત્ર અશુભ ફળ જ આપે છે, તેઓ શુભ ફળ પણ આપતાં હોય છે. કેતુના ચિત્રા નક્ષત્રમાં ગોચર કરવાથી 5 રાશિના જાતકોએ સાવચેત રહેવું પડશે.

27 June, 2023 03:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રીમદ્ ભાગવત સપ્તા (કથા) દરમિયાન ઠાકોરજીને ધરાવાયા છપ્પન ભોગ

સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉજવાયો 108 શ્રીમદ્ ભાગવતનો પિતૃપોથી પારાયણનો મહોત્સવ

સ્વામિનારાયણ મંદિર ડોમ્બિવલી દ્વારા ઉજવાયેલા ઉત્સવમાં ઉમટી પડેલા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સોમવારે 5 જૂનના રોજ સનાતન હિન્દૂ ધર્મની શાખા અને ડોમ્બિવલી શેહરનું આધ્યાત્મિક આભૂષણ સ્વામિનારાયણ મંદિર ડોમ્બિવલી દ્વારા 108 શ્રીમદ્ ભાગવત પિતૃપોથી પારાયણ અને ભવ્ય રુક્મણિ વિવાહનો ભવ્ય મહોત્સવ થયો સંપન્ન.

06 June, 2023 05:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચંદ્ર ગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે

ચંદ્ર ગ્રહણ પર રાશિ અનુસાર આ વસ્તુનું દાન કરવાથી નહીં પડે નકારાત્મક અસર

વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ પાંચ મે એટલે કે આજે થવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ જ્યોતિષ અનુસાર કઈ રાશિઓએ શું દાન કરવું જોઈએ, જેથી તેના પર ચંદ્ર ગ્રહણની નકારાત્મ અસર થાય નહીં.

05 May, 2023 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

Holi 2023: આ રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવો આનો ઉપયોગ, કોને માટે કયો રંગ છે શુભ

Holi 2023: હોળીના અવસરે રંગોનું ખાસ મહત્વ હોય છે. કહેવાય છે કે રાશિ પ્રમાણે રંગોની હોળી રમવાથી ભાગ્યોદય પર પણ અસર થાય છે પણ કઈ રાશિ પ્રમાણે કયો રંગ તમારે માટે શુભ છે અને કયો રંગ અશુભ માનવામાં આવે છે તે જાણો અહીં...

05 March, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિવસ્તોત્રાવલિ અને ગૌરાંગ અમીનની તસવીરોનું કૉલાજ

તમે શિવજીના સ્વચ્છંદનાથ, પંચવક્ત્ર સ્વરૂપથી વાકેફ છો? ના, તો જરૂર વાંચો આ પુસ્તક

આજે એટલે કે 18 ફેબ્રુઆરી 2023ના રોજ ભારતમાં મહાશિવરાત્રીનું પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે. અનેક શિવ ભક્તો સવારે વહેલા નાહી-ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે તો કેટલાક ચાર પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે. શિવના અસંખ્ય નામોમાં કોઈ તેમને ભોળાનાથ માનીને પૂજે છે તો કોઈ તેમના અર્ધનારીશ્વર સ્વરૂપને, તો કોઈક તેમના મહાકાલ રૂપને આમ એક જ શિવના અનેક રૂપ જે પ્રખ્યાત છે તે પૂજનીય છે પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે પણ તેમ છતાં એ શિવભક્તો દ્વારા પૂજનીય તો છે જ. ભગવાન શ્રીરામ ભક્તિમાં જેમ હનુમાન મોખરે રહ્યા, શિવ ભક્તિમાં રાવણ અને કૃષ્ણ ભક્તિમાં મીરા, નરસિંહ અને સુદામાના ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે અનેક એવા જ્ઞાની સંતો થઈ ગયા છે જેમણે શિવ સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા છે. પણ આવા માર્ગો મોટેભાગે સંસ્કૃત અથવા અન્ય ભાષાઓમાં લખાયેલા હોવાથી ગુજરાતી શિવભક્તો માટે ભાષા દ્વારા છુપાયેલો ગૂઢાર્થ તેમની ભક્તિ, અધ્યાત્મમાં બાધારૂપ બને છે. ત્યારે ગુજરાતી ભાષામાં શિવપુરાણ આવી ગયું છે પરંતુ આજથી લગભગ 1100 વર્ષ પહેલા જે ઉત્પલ દેવ થઈ ગયા તેમણે જે શિવસ્તોત્રાવલિની રચના સંસ્કૃતમાં કરી હતી તેની શોધ કરી સંપૂર્ણ રિસર્ચ બાદ ગૌરાંગ અમીને ગુજરાતીમાં ખાસ આ પુસ્તક બહાર પાડ્યું છે.  ગુજરાતી ભાષામાં લગભગ આવું કોઈ પુસ્તક આ પહેલા લખાયું નથી. જો તમે શિવભક્ત છો અથવા અધ્યાત્મમાં માનો છો ત્યારે તો આ પુસ્તક તમારે માટે જ છે. તો જાણો આ પુસ્તકમાં એવું શું ખાસ છે કે તમારે આ પુસ્તક જીવનમાં એકવાર તો વાંચવું જ જોઈએ. તો ગૌરાંગ અમીને જણાવેલી એવી ખાસ વાતો જે તમને આ પુસ્તક ખરીદવા અને વાંચવા માટે જગાડશે ઉત્સુકતા.

18 February, 2023 03:31 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK