નાનાં-નાનાં ઘરોમાં બે-પાંચ માણસો સાથે રહે તેને ગૃહસ્થ કહેવાય, પણ વિશાળ-ભવ્ય મોટાં ઘરોમાં ૨પ-પ૦ કે ૧૦૦-૧૦૦૦ માણસો સાથે રહે, દરરોજ ઉત્સવ ઊજવે તો તેને ત્યાગી ગણી લેવામાં આવે! શું આ વાજબી વાત કહેવાય, શું આ યોગ્ય કહેવાય?
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
મને કહેવાતા બાવા, ભૂવા સામે બહુ વિરોધ છે. તમે જ વિચારીને સાચો જવાબ આપજો. નાનાં-નાનાં ઘરોમાં બે-પાંચ માણસો સાથે રહે તેને ગૃહસ્થ કહેવાય, પણ વિશાળ-ભવ્ય મોટાં ઘરોમાં ૨પ-પ૦ કે ૧૦૦-૧૦૦૦ માણસો સાથે રહે, દરરોજ ઉત્સવ ઊજવે તો તેને ત્યાગી ગણી લેવામાં આવે! શું આ વાજબી વાત કહેવાય, શું આ યોગ્ય કહેવાય?