Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > એક હાથથી તાળીયે ન વાગતી હોય ત્યારે આ ભાઈ એક હાથેથી પાંઉભાજી બનાવે છે

એક હાથથી તાળીયે ન વાગતી હોય ત્યારે આ ભાઈ એક હાથેથી પાંઉભાજી બનાવે છે

13 July, 2024 08:58 AM IST | Mumbai
Darshini Vashi

મલાડ ઈસ્ટમાં નાનકડા સ્ટૉલ પર વર્ષોથી વન-મૅન આર્મીની જેમ મિતેશ ગુપ્તા પાંઉભાજી વેચે છે, જેનું નામ ‘પ્યારે કી પાંઉભાજી’ છે. આ પાંઉભાજી જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ રસપ્રદ છે આ પાંઉભાજી સેન્ટર ચલાવતા પ્યારેભાઈની જર્ની

પ્યારેલાલ પાંઉભાજી

ખાઈપીને જલસા

પ્યારેલાલ પાંઉભાજી


રાજેશ ખન્નાએ તેની એક ફિલ્મ ‘અવતાર’માં એક હાથેથી મેકૅનિકનું કામ કરીને આખું એમ્પાયર ઊભું કર્યું હતું. જોકે આ તો માત્ર ફિલ્મ જ હતી, પણ હકીકતમાં પરિસ્થિતિ ઘણી અલગ હોય છે. હાથ જેવું મહત્ત્વનું અંગ ગુમાવી દીધા બાદ જીવન જીવવું અને જીવનનિર્વાહ કરવો કોઈ સામાન્ય વાત નથી પણ મલાડમાં રહેતા મિતેશ ગુપ્તા એક હાથેથી જીવન પણ જીવી રહ્યા છે અને સ્ટૉલ પર પાંઉભાજી બનાવીને એ વેચીને જીવનનિર્વાહ પણ કરી રહ્યા છે. પાંઉભાજી પણ જેવી-તેવી નહીં, એકદમ ચટાકેદાર બનાવે છે. એટલે જ સાંજ પછી અહીં પાંઉભાજી ખાવા માટે લોકો રીતસરના રાહ જોતા જોવા મળે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 July, 2024 08:58 AM IST | Mumbai | Darshini Vashi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK