કચ્છની સરહદ ડેરી માત્ર રોજબરોજનો દૂધનો વ્યવસાય સાચવીને બેસી રહે છે એવું નથી, નવાં-નવાં સંશોધનો પણ કરે છે. એનો દાખલો એ છે કે સરહદ ડેરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું સૂચન કર્યું હતું કે ઊંટડીના દૂધનું કંઈક વિચારો.
15 February, 2026 03:34 IST | Mumbai | Shailesh Nayak