કડવા સ્વાદને કારણે કારેલાં ઘણા લોકો ટાળે છે, પરંતુ આયુર્વેદ અનુસાર ચોમાસામાં પાચન સુધારવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ઇન્ફેક્શનથી બચવા માટે યોગ્ય માત્રામાં કારેલાંનું સેવન ખૂબ લાભદાયક માનવામાં આવે છે.
31 July, 2026 02:14 IST | Mumbai | Heena Patel