‘ઘેલાભાઈ ઘૂઘરાવાળા’ નામનું નાટક હું કરતો હોઉં, રાજકોટમાં એનો શો હોય અને હું ઘૂઘરા ટ્રાય કરવા પણ ન જાઉં તો તો મારા જેવો નગુણો કોઈ નહીં. બસ, જાતને આ સંદેશો આપી હું તો પહોંચ્યો રાજકોટના ખત્રી ઘૂઘરાવાળાને ત્યાં
21 December, 2025 08:47 IST | Mumbai | Sanjay Goradia