યસ, ગુજરાતના અને મુંબઈના ગુજરાતીઓએ આ દુર્ગમ યાત્રા માટે આવતા અને ઘર જેવું ખાવાનું મિસ કરતા લોકો માટે ઢાબા અને રેસ્ટોરાંની શરૂઆત કરી છે. ૧૦ નવેમ્બરે ગંગોત્રીની, ૧૧ નવેમ્બરે કેદારનાથ અને યમુનોત્રીની અને ૧૩ નવેમ્બરે બદ્રીનાથની યાત્રા સમાપ્ત થશે.
28 June, 2026 06:47 IST | Mumbai | Darshini Vashi