Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું ગુલાબજાંબુ ખાઈ લીધા પછી તમને ગિલ્ટ થાય છે?

શું ગુલાબજાંબુ ખાઈ લીધા પછી તમને ગિલ્ટ થાય છે?

03 September, 2024 01:40 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

હેલ્ધીની કૅટેગરીમાં ન આવતી વસ્તુ ખાઈ લો કે વધુપડતું જમી લો તો પણ શરીર એને મૅનેજ કરશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શું ખાવું અને શું ન ખાવું એની માહિતીનો અતિરેક એટલો છે કે આજની તારીખે નાનાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખબર છે કે આ ખાવાથી વજન વધે, આ ખાવાથી શુગર વધે, મીઠું વધારે ન ખવાય, તળેલું ખાઓ તો કૉલેસ્ટરોલ વધે. આટલી માહિતી પછી પણ એવું તો નથી જ કે અનહેલ્ધી ખાવાનું આપણે છોડી દીધું હોય. જ્યારે પણ જીવ લલચાય અને મન ડામાડોળ થાય ત્યારે આપણે અનહેલ્ધી ખાઈ લઈએ છીએ. ખાવામાં ભલે મજા આવે, પણ ખાધા પછી અફસોસ કરીએ છીએ. ખોટું થયું, નહોતી ખાવાની જરૂર વગેરે. આ અફસોસ કે ગિલ્ટ સારો નથી, ખોરાકને આશીર્વાદરૂપે જોવાને બદલે આપણે એને બીમારીના રૂપે જોતા થઈ ગયા હોઈએ તો દૃષ્ટિ બદલવી જરૂરી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

03 September, 2024 01:40 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK