આજકાલ લોકો ખોરાક પર ઓછું અને સપ્લિમેન્ટ પર વધુ ભાર આપતા થઈ ગયા છે, જે યોગ્ય નથી જ. સપ્લિમેન્ટ વિટામિન્સનનાં હોય કે પ્રોટીનનાં, સ્પોર્ટ્સમેન કે ઍથ્લીટ્સ માટે હોય છે. બીમાર વ્યક્તિ કે ઊણપ ધરાવતી વ્યક્તિ પણ એ લઈ શકે છે.
29 January, 2026 02:54 IST | Mumbai | Yogita Goradia