સામાન્ય રીતે ડાયાબિટીઝના દરદીઓને અમે નિયમિત રીતે શુગર માપતા રહેવાનું સૂચન કરતા હોઈએ છીએ જેથી તેમને તેમની શુગર મૉનિટરિંગ પ્રત્યે જાગરૂકતા આવે. ઉપરાંત દવાઓ તેમના પર બરાબર કામ કરી રહી છે કે નહીં, તેમની લાઇફસ્ટાઇલ ઠીક છે કે નહીં એ પણ સમજાય.
21 August, 2026 03:50 IST | Mumbai | Dr. Meeta Shah