મુખવાસ તરીકે જમ્યા પછી પાન ચાવવાની પરંપરા વર્ષોથી આપણે ત્યાં છે જ ત્યારે મૉડર્ન સાયન્સ પણ માને છે કે નાગરવેલનું પાન ડાયાબિટીઝ કન્ટ્રોલ કરવામાં, પાચન સુધારવામાં, મોઢાની દુર્ગંધ દૂર કરવામાં, કફ મટાડવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
26 March, 2026 02:06 IST | Mumbai | Heena Patel