Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર

ગરમીમાં ગુણકારી છે ગુલકંદ

ઉનાળાની સીઝનમાં શરીરને ઠંડક આપતા કુદરતી ઉપાયો વચ્ચે ગુલકંદનું સ્થાન વિશેષ છે. ગુલાબની પાંખડીઓ અને ખડીસાકરના મિશ્રણથી તૈયાર થતું સ્વાદિષ્ટ ગુલકંદ માત્ર એક ડિઝર્ટ નથી પણ હેલ્થ અને ટેસ્ટનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે

04 May, 2026 03:06 IST | Mumbai | Heena Patel
ગરમીમાં તરબૂચ ખાવાના નિયમો નહીં જાણો તો પડી શકો છો મુશ્કેલીમાં

ગરમીમાં તરબૂચ ખાવાના નિયમો નહીં જાણો તો પડી શકો છો મુશ્કેલીમાં

The best way is to eat watermelon as a single fruit, so that it can be digested properly.

01 May, 2026 04:35 IST | Mumbai | Heena Patel
ભુવન નાગડા

રનિંગે બદલી નાખી મારી લાઇફ

દુનિયાની પ્રતિષ્ઠિત ૬ મેજર મૅરથૉન દોડી આવેલા આ ઍથ્લીટ કહે છે...

01 May, 2026 04:17 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

તમે ફિટ રહેવા માટે જિમમાં જાઓ છો, પણ જિમનાં કપડાં તમને બીમાર ન પાડે એ જોજો

ઘણી વાર આપણે વર્કઆઉટ પૂરું કર્યા પછી એ જ કપડાંમાં કલાકો સુધી મિત્રો સાથે બેસી રહીએ છીએ અથવા તો આળસમાં આવીને એ જ કપડાંને ધોયા વગર બીજા દિવસે ફરી પહેરી લઈએ છીએ. આ ટેવ દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ એ ગંભીર બીમારીઓનું મૂળ છે.

01 May, 2026 04:02 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બાળકના પગનાં તળિયાં સપાટ હોય ત્યારે શું કરવું?

જોકે એ હકીકત છે કે એનો ઇલાજ નાનપણથી કરીએ તો ઘણું સારું પડે.

01 May, 2026 03:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક જનસભાને સંબોધતી વખતે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ખિસ્સામાંથી કાંદો કાઢીને બતાવતાં કહ્યું હતું કે ગરમીથી બચવા માટે તેઓ ઉનાળામાં સાથે કાંદો રાખે છે અને ઍર-કન્ડિશન્ડ કારનો પણ ઉપયોગ નથી કરતા.

ખિસ્સામાં કાંદો રાખવામાત્રથી લૂથી બચી શકાય?

તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આવો દાવો કર્યો છે. એવામાં આ એક ખોટી માન્યતા છે કે વાસ્તવિકતા એ એક્સપર્ટ પાસેથી જાણવું ખૂબ જરૂરી બની જાય છે. બાકી એ વાત તો ૧૦૦ ટકા સાચી છે કે ઉનાળામાં કાંદાનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.

30 April, 2026 02:41 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

પરાણે પ્રીત ન થાય એમ પરાણે પૉઝિટિવ ન બનાય

હા, જીવનમાં હકારાત્મક અભિગમ રાખવો એ સારી વાત છે, પણ પોતાનાં ઇમોશન્સને દબાવીને સતત હકારાત્મકતાનું મોહરું પહેરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ક્યારેક પૉઝિટિવિટી ટૉક્સિક ન બની જાય એ માટે શું ધ્યાન રાખવું?

30 April, 2026 02:34 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શું ૬ મહિનાથી નાની ઉંમરનાં બાળકોને કબજિયાત થઈ શકે?

નાનાં બાળકોમાં ક્યારેક એવું થાય કે બે-ત્રણ દિવસે પણ બાળક પૉટી જાય; પરંતુ જો એ નરમ હોય તો એ નૉર્મલ જ ગણાય, એને કબજિયાત ન કહેવાય

30 April, 2026 02:31 IST | Mumbai | Dr. Pankaj Parekh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK