Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આળસ મરડીને તંત્ર બેઠું થયું : ગુજરાતમાં બિસમાર રસ્તાઓનું યુદ્ધના ધોરણે શરૂ થયું સમારકામ

આળસ મરડીને તંત્ર બેઠું થયું : ગુજરાતમાં બિસમાર રસ્તાઓનું યુદ્ધના ધોરણે શરૂ થયું સમારકામ

Published : 09 July, 2025 10:35 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના પગલે ગુજરાતના અનેક રસ્તાઓ બિસમાર હાલતમાં મુકાઈ ગયા બાદ તંત્ર આળસ મરડીને બેઠું થયું છે

રાજપીપળાથી અંકલેશ્વર માર્ગ સહિતના રસ્તાઓનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.

રાજપીપળાથી અંકલેશ્વર માર્ગ સહિતના રસ્તાઓનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.


ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના પગલે ગુજરાતના અનેક રસ્તાઓ બિસમાર હાલતમાં મુકાઈ ગયા બાદ તંત્ર આળસ મરડીને બેઠું થયું છે અને યુદ્ધના ધોરણે મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની તાકીદ બાદ માર્ગ અને મકાન વિભાગ સહિતના સંલગ્ન વિભાગો અને મ્યુનિસિપલ તંત્ર ઍક્શન મોડમાં આવ્યાં છે.




વડોદરા


સુરત


 

અમદાવાદ, સુરત, વડોદરા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, અમરેલી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં બિસમાર રસ્તાઓનું રિપેરિંગ શરૂ થયું છે અને તૂટેલા માર્ગો પર પૅચવર્ક સહિતનાં કામોનો ધમધમાટ ગઈ કાલથી આરંભાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2025 10:35 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK