ગઇકાલે જાણીતા સાહિત્યકાર, લેખક, પત્રકાર રજનીકુમાર પંડયાનું 86 વર્ષની વયે અવસાન થયું. સમગ્ર સાહિત્યજગત શોકમાં મુકાયું. સૌએ તેમની સાથેની તસવીરો શેર કરીને યાદો મમળાવી છે. સુરેશ દલાલ કહેતા એ રીતે તેઓ આ તસવીરોમાં સ્ફૂર્તિનાં સેલ્સમેન જેવા જ ભાસે છે. તેઓ કશે ગયા નથી. ભલે ક્ષર દેહે હાજર ન હોય, પણ શબ્દદેહે તો હંમેશા હાજર રહેશે.
16 March, 2025 09:09 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent