Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > ઓપરેશન સિંદૂર પછી અમદાવાદમાં બનશે ‘સિંદૂર વન’ – કમિશનરે આપી મહત્વની માહિતી

ઓપરેશન સિંદૂર પછી અમદાવાદમાં બનશે ‘સિંદૂર વન’ – કમિશનરે આપી મહત્વની માહિતી

01 July, 2025 05:02 IST | Ahmedabad

ગુજરાતના અમદાવાદમાં ‘સિંદૂર વન’ નામે એક ઑક્સિજન પાર્ક બનાવવામાં આવશે – આ હરિયાળો ઉપવન માત્ર પર્યાવરણને જીવન નહીં આપે, પણ ભારતના સફળ ઓપરેશન સિંદૂરને શ્રદ્ધાંજલિ રૂપે પણ કામ કરશે. પહેલગામ આતંકી હુમલાને પગલે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા કડક જવાબ આપ્યો હતો. હવે, Ahmedabadમાં તેની બહાદુરી અને બલિદાનની યાદમાં આ વિશિષ્ટ વન તૈયાર કરવામાં આવશે.

01 July, 2025 05:02 IST | Ahmedabad

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK