Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બંગલાદેશમાં હિન્દુ પૂજારીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો

બંગલાદેશમાં હિન્દુ પૂજારીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો

Published : 28 April, 2026 10:25 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે આ હત્યાનો મામલો છે કે આત્મહત્યાનો એની અમને ખાતરી નથી

હિન્દુ મંદિરના કૅરટેકર-કમ-પૂજારી

હિન્દુ મંદિરના કૅરટેકર-કમ-પૂજારી


સાઉથ ઈસ્ટ બંગલાદેશમાં ઘરેથી ગુમ થયાના ૩ દિવસ પછી એક હિન્દુ મંદિરના કૅરટેકર-કમ-પૂજારીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. આ સંદર્ભમાં લઘુમતી ગ્રુપે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે આ હત્યાનો મામલો છે કે આત્મહત્યાનો એની અમને ખાતરી નથી. બે અજાણ્યા માણસો ૪૦ વર્ષના નયન સાધુને ૧૯ એપ્રિલે મોડી સાંજે પોતાની સાથે લઈ ગયા હતા અને ૩ દિવસ પછી તેનો મૃતદેહ ગામની બહારના એક ટેકરી વિસ્તારમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 10:25 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK