ભારતના જાણીતા ફિલ્મ નિર્દેશક સત્યજીત રેના પૈતૃક ઘરને તોડી નાખવાને લઈને બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. બાંગ્લાદેશના અધિકારીએ જણાવ્યું કે મૈમનસિંહમાં જે ઘરને તોડી પાડવામાં આવ્યો છે, તે સત્યજીત રેના પરિવાર સાથે સંબંધિત નહોતું.
18 July, 2025 06:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent