SCO બેઠકમાં પાકિસ્તાનની સામે જ ભારતે કડક સંદેશ આપ્યો છે. રાજનાથ સિંહે પાકિસ્તાન સામે જ જણાવ્યું કે આંતકવાદ પર ભારતની `ઝીરો ટોલરન્સ` પોલિસી છે. તેમણે પહેલગામ એટેક અને `ઑપરેશન સિંદૂર`નો ઉલ્લેખ કર્યો. રાજનાથ સિંહે આંતકવાદ પરના ડબલ સ્ટાન્ડર્ડને વખોડ્યા
28 April, 2026 02:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent