આજની તારીખમાં, વાયરસથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે કુલ આઠ કેસ નોંધાયા છે. આરોગ્ય એજન્સીઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. જોકે, WHOએ જણાવ્યું છે કે, હાલમાં, COVID-19 જેવી વૈશ્વિક રોગચાળાનું કોઈ જોખમ નથી.
07 May, 2026 09:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent