Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


યુદ્ધવિરામની ઐસી કી તૈસી કરીને ઇઝરાયલે હજી પણ લેબૅનન પર હુમલા ચાલુ જ રાખ્યા છે.

અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના આરેઃ નેક્સ્ટ ૨૪ કલાકમાં ભવિષ્ય નક્કી થઈ જશે

૪૦ દિવસના યુદ્ધ પછી ૧ પાનાના MoUથી યુદ્ધ આટોપાઈ જાય એવી સંભાવના : ૧૪ શરતો પર સમાધાનનો ડ્રાફ્ટ તૈયાર, અમેરિકા ઈરાની પ્રૉપર્ટી પાછી આપશે, ઈરાન હોર્મુઝ ખોલશે, માત્ર ન્યુક્લિયર પ્રોગ્રામ રોકવાના સમયગાળા પર પેચ અટક્યો

07 May, 2026 12:11 IST | Washington | Gujarati Mid-day Correspondent
બંગલાદેશના વિદેશપ્રધાન ખલીલુર રહેમાન

બંગલાદેશની ચેતવણીઃ ભારત બંગલાદેશીઓને સરહદથી પાછા મોકલવાનો પ્રયાસ કરશે તો...

બંગલાદેશનો આરોપ છે કે ભારતીય સશસ્ત્ર દળો ઘૂસણખોરોને સરહદ પાર કરાવીને તેમના દેશમાં બળજબરીથી ઘૂસણખોરી કરાવે છે

07 May, 2026 12:06 IST | Washington | Gujarati Mid-day Correspondent
થર્મસનાં જાર

થર્મસ બ્રૅન્ડનાં જાર અને બૉટલ તમારી પાસે છે?

કંપનીએ ૮૨ લાખ જેટલાં કન્ટેનરો રીકૉલ કરવાનો નિર્ણય લીધો છે

07 May, 2026 07:31 IST | Washington | Gujarati Mid-day Correspondent
આરોપી હુસૈન જે હવે દોષી સાબિત થયો

એક્સ લવરની નકલી ટિન્ડર પ્રોફાઇલ બનાવી લોકોને તેનું બળાત્કાર કરવા બોલાવ્યા અને...

મહિલાના સરનામે ઓછામાં ઓછા 18 પુરુષો પહોંચ્યા. એક રાત્રે, ચાર પુરુષો સમાન મૅસેજ લઈને આવ્યા. એક વ્યક્તિએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જ્યારે બીજો તો તે સમયે મહિલાના ઘરમાં પ્રવેશ્યો જ્યારે તે બહાર હતી, પરંતુ તેની ટીનેજર દીકરી ઘર અંદર હતી.

06 May, 2026 09:25 IST | England | Gujarati Mid-day Online Correspondent
ઈશાક ડાર (ફાઈલ તસવીર)

સિંધુનું પાણી અટકાવવું માનવામાં આવશે ઍક્ટ ઑફ વૉર -પાક. વિદેશમંત્રીની ભારતને ધમકી

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સિંધુ જળ સંધિ અંગે ભારતને સ્પષ્ટ ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત પાણીનો પ્રવાહ રોકવાનો પ્રયાસ કરશે, તો પાકિસ્તાન તેને "યુદ્ધનું કૃત્ય" ગણશે અને તે મુજબ જવાબ આપશે.

06 May, 2026 02:12 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ઈરાની ડ્રોન-અટૅક થયાં છે

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાના અટૅકમાં પાંચ જણનાં મોત

ઈરાની મીડિયાએ કર્યો દાવો: UAEમાં ડ્રોન-અટૅકથી ગભરાટ

06 May, 2026 09:25 IST | Iran | Gujarati Mid-day Correspondent
ઑપરેશન સિંદૂર

"દાઢી હોય એટલે આતંકવાદી ન કહેવાય": પાક. નેતાએ ઑપરેશન સિંદુર બાબતે કર્યો બફાટ

પાકિસ્તાનના નેતા શાહિર સિયાલવીએ દાવો કર્યો હતો કે પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા નિયુક્ત આતંકવાદીઓને નિશાન બનાવ્યા બાદ, પાકિસ્તાની સેનાએ ઑપરેશન સિંદૂર દરમિયાન ભારત સામે લડત આપી હતી.

05 May, 2026 09:49 IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
અમેરિકાનું પૉલિમાર્કેટ

ઇન્ટરનૅશનલ સટ્ટાબજારમાં પણ આજનાં પરિણામો માટે લાગ્યો છે ૨૪૭ કરોડનો દાવ

અમેરિકાના પ્રેડિક્શન પ્લૅટફૉર્મ પૉલિમાર્કેટ પર પશ્ચિમ બંગાળમાં BJP અને TMC વચ્ચે કાંટાની જોરદાર ટક્કર

04 May, 2026 10:54 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK