"ભારત વેનેઝુએલાના લોકોની સલામતી અને સુખાકારી માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરે છે. અમે તમામ સંબંધિત પક્ષોને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવા વિનંતી કરીએ છીએ જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે," મંત્રાલયે જણાવ્યું.
04 January, 2026 05:52 IST | Washington | Gujarati Mid-day Online Correspondent