Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: ક્યાંક કોઈ ગટર બ્લૉક તો નથીને?

Mumbai News: ક્યાંક કોઈ ગટર બ્લૉક તો નથીને?

Published : 29 April, 2026 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Mumbai News: માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ‍પાટોત્સવ અને કેરી મનોરથ ઊજવાયો અને વધુ સમાચાર

તસવીર : શાદાબ ખાન

તસવીર : શાદાબ ખાન


મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-ટૂ પર આવેલા મોટા નાળાની BMCના કામદારોએ ચકાસણી કરી હતી. કોઈ મૅનહોલ બ્લૉક છે કે નહીં એ જાણવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ‍પાટોત્સવ અને કેરી મનોરથ ઊજવાયો




તસવીર : આશિષ રાજે

સી. પી. ટૅન્કના માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો ગઈ કાલે ૧૫૧મો પાટોત્સવ હતો. એ નિમિત્તે ઠાકોરજીનો કેરી મનોરથ ઊજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે સવારથી જ વેદ-મંત્રોચ્ચાર અને વિશેષ પૂજન થયા બાદ સાંજે ૫.૩૦ વાગ્યાથી કેરી મનોરથનાં દર્શન ખુલ્લાં મુકાયાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK