Mumbai Suicide: IIT પવઇમાં બનેલી આ ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે. નમન અગ્રવાલ નામના સ્ટુડન્ટે જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નમન IIT પવઇમાં સિવિલ એન્જિનિયયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો.
04 February, 2026 11:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent