વિવાદ વધતાં માલિકે હવે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું “જો કોઈ અધિકારીનો ઉલ્લેખ કરવા માગે છે, તો યોગ્ય સંદર્ભ કુરાન છે, પાકિસ્તાન નહીં. હું પાકિસ્તાનને આદર્શ કે વિચારધારા માનતા નથી. મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ, બહુપત્નીત્વને મંજૂરી છે.
25 June, 2026 02:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent