Mumbai Education Crisis: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શિક્ષણ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં ૧૬૪ સ્કૂલ્સ અનધિકૃત હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા છે.
18 April, 2026 05:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent