પુરવઠામાં 25 ટકાથી વધુનો કાપ વિનાશક સાબિત થઈ શકે છે,` હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને 20 ટકા શટડાઉન વચ્ચે `દયાપૂર્વક હસ્તક્ષેપ` કરવા અપીલ કરી, જો આમ ચાલશે તો રેસ્ટોરન્ટના રસોડાં ચાલતા બંધ થશે, મુંબઈગરાંને બહાર જમવા જવાનો પ્લાન બનાવવાનું માથે પડશે.
10 March, 2026 03:03 IST | Mumbai | Chirantana Bhatt