વીસથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને શિક્ષકોની ફાળવણી ન કરવાની પૉલિસી અમલમાં મુકાશે તો ૧૮,૦૦૦ જેટલી સ્કૂલો બંધ થઈ જવાનો અને ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ જેટલા શિક્ષકો નોકરી ગુમાવે એવો તેમને છે ડર
05 December, 2025 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent