ઇ-પેપર
વેબસ્ટોરીઝ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર અશોક ચવ્હાણ અને કર્ણાટકના પ્રધાન ઈશ્વર ખંધારે હાજર રહ્યા હતા.
ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી તરફથી તેમના મૃત્યુનું સત્તાવાર કારણ જણાવતો રિપોર્ટ હજીયે નથી મળ્યો એટલે પરિવારની અનેક નાણાકીય પ્રક્રિયાઓ અટકી ગઈ છે
પોલીસે યુવાનને સમજાવીને તેની સાથે વાત કરી હતી. એમાં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું કે યુવાનને લગ્ન કરવાં નહોતાં એટલે તે ભાગીને મુંબઈ આવી ગયો હતો
એક દિવસમાં બે જણને શિકાર બનાવી લાખો રૂપિયાના મોબાઇલ સેરવી લીધા
જાહેર સ્થળોએથી રખડતા શ્વાનને ખસેડવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ વિસ્થાપન અને ક્રૂરતામાં વધારો કરી રહ્યા છે
બ્લૅક માર્કેટમાં વેચાતાં ૧૮૩૯ સિલિન્ડર અને ૭ વાહનો જપ્ત
૪૫ વર્ષના મનોજ મોરેનું મૃત્યુ થયું હતું જ્યારે તેની ૪૨ વર્ષની પત્ની અર્પિતા અને ૧૬ વર્ષના દીકરા આરુષને ઈજા થઈ હતી
કોફી પીવા ગયેલું આ યુગલ બે બૅગ ભરરસ્તે મૂકી ગયું એમાં દહેશત વ્યાપી ગઈ, બૉમ્બ સ્ક્વૉડને પણ બોલાવી લેવાઈ
ADVERTISEMENT