Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

"હું ખુશ છું...": CM ફડણવીસે મનોજ જરાંગેની ભૂખ હડતાળ સમાપ્ત થવા પર શું કહ્યું?

અનશન સમાપ્ત કર્યા પછી પણ મનોજ જરાંગે પાટીલે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ત્રણ મહિનાની અંદર મરાઠા આરક્ષણ સંબંધિત માગણીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ આંદોલનને મુંબઈ લઈ જશે.

17 September, 2026 03:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ-નાશિક હાઇવે પર થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મુંબઈ-નાશિક હાઇવે પર બે વર્ષથી ભંગાર થઈને પડેલી ટ્રક સાથે પૂરપાટ આવતી કાર અથડાઈ

યંબકેશ્વરથી દર્શન કરીને પાછા ફરતા જોગેશ્વરીના પરિવારના ૪ સભ્યોનાં મોત, ૭ ગંભીર રીતે ઘાયલ

17 September, 2026 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરની ગુજરાતી યુવતી પર સગા માસાનો જાતીય અત્યાચાર

BKCમાં કાર ઊભી રાખીને બળજબરીથી આચર્યું વિકૃત કૃત્ય, પોલીસે પકડીને જેલભેગો કરી દીધો

17 September, 2026 11:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 ફાલ્ગુની અને તેનાં બે નાનાં બાળકો.

૪ વર્ષની દીકરી અને બે વર્ષના દીકરા સાથે ૨૬ વર્ષની ગુજરાતી યુવતી ગુમ

પિતાએ અજાણી વ્યક્તિ સામે અપહરણની આશંકા વ્યક્ત કરીને પોલીસ-ફરિયાદ નોંધાવી

17 September, 2026 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ

પુણેમાં મરાઠા આંદોલનકારીઓએ કર્યો મુખ્ય પ્રધાનને ઘેરવાનો પ્રયાસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુરલીધર મોહોળના ઘરે ગયા ત્યારે મરાઠા આંદોલનકારીઓએ ત્યાં પહોંચીને જોરદાર નારેબાજી કરી હતી

17 September, 2026 11:50 IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

લોઅર પરેલમાં ફુટપાથ પર ઊકળતા તેલની કઢાઈમાં પડી ગઈ પાંચ વર્ષની બાળકી

મન્ચુરિયનનો સ્ટૉલ ચલાવતા બે સ્ટ્રીટ ફૂડ-વેન્ડરની ધરપકડ

17 September, 2026 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે પાટીલની ફાઇલ તસવીર

૨૦ દાડાના ઉપવાસ તોડી હવે મુંબઈ આવવાનું કૅન્સલ કર્યું મનોજ જરાંગે પાટીલે, પણ...

Manoj Jarange Patilએ ભલે ઉપવાસ છોડ્યા છે પણ તેઓએ કડક શદોમાં રાજ્યની સરકારને ચેતવણી આપી છે કે જો આગામી ત્રણ મહિનાની અંદર તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેઓ પોતાના પરિવાર અને સમગ્ર સમાજ સાથે મુંબઈમાં કૂચ કરશે. 

17 September, 2026 10:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

લાલબાગચા રાજાના દર્શને જનારાઓએ સાચવવા જેવું: ઈન્દોરના ૨ જણની ધરપકડ કરી પોલીસે

Mumbai Ganeshotsav: ૧૪ સપ્ટેમ્બરે ગણપતિના દર્શન માટે લાગેલી લાઈનમાં ઊભા રહેલા કેટલાક શ્રદ્ધાળુઓના સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

17 September, 2026 09:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK