રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વેસર્વા ડૉ. મોહન ભાગવતે ૨૩+ દેશોના અને દેશનાં ૧૦૦+ શહેરોનાં ૧૫થી ૧૯ વર્ષના ૨૦૦૦ વિદ્યાર્થીઓ સાથે મુંબઈમાં સંવાદ કર્યો, કહ્યું કે બે પક્ષમાંથી એકનો ભરોસો કરવાનો હોય તો હું આંખ મીંચીને જેન-ઝીનો ભરોસો કરું
07 August, 2026 07:17 IST | Mumbai | Ruchita Shah