Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે (તસવીર- બીએમસી)

રાતભરના વરસાદ પછી કુર્લામાં ચાલનાં મકાનો પર લેન્ડસ્લાઇડ: ૨નાં મોત, અનેક દટાયાં

Mumbai landslide: ચાળનાં બેથી ત્રણ ઘર પર ભેખડ પડતાં અંદર રહેલા લોકો દટાઈ ગયા હોવાની શંકા છે. ૨ લોકોનાં તો મોત પણ થઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

12 August, 2026 10:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તેજસ્વી ઘોસાળકર

લોકલ ટ્રેનોમાં સવારે પાંચથી ૧૧ વાગ્યા સુધી ૩ ડબ્બા સ્ટુડન્ટ્સ માટે રિઝર્વ રાખો

BJPનાં કૉર્પોરેટર તેજસ્વી ઘોસાળકરની રેલવેપ્રધાન સમક્ષ અનોખી માગણી

12 August, 2026 10:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એને સેફલી પકડી લીધા બાદ નજીકના અશોક ચક્રવર્તી પ્લેગ્રાઉન્ડમાં ખુલ્લામાં છુટ્ટો મૂકી દેવામાં આવ્યો હતો. તસવીરઃ સતેજ શિંદે

News In Shorts: કાંદિવલીના સ્કાયવૉક પર કાળોતરો

એ પછી ત્યાં ધંધો કરતા કેટલાક ફેરિયાઓએ હિંમત કરીને એને ખેંચી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ છટકી ગયો હતો

12 August, 2026 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજંતાની ગુફાઓ

હેરિટેજ ગુફામાં પ્રાચીન ચિત્રો અને મૂર્તિઓ સંપૂર્ણપણે સુરક્ષિત

અજંતાની ગુફાઓમાં છત પરથી પાણી ટપક્યું, પુરાતત્ત્વવિદોએ આપ્યો ખુલાસો

12 August, 2026 09:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

વસઈ-વિરારમાં ટ્રાન્સપોર્ટ કર્મચારીઓની અચાનક હડતાળ

બસ-સર્વિસ ઠપ થઈ જવાથી હજારો પ્રવાસીઓ અટવાયા

12 August, 2026 09:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમવારે આશ્રમશાળામાં સાપ ડસ્યા બાદ એક બાળકીની તબિયત વધુ બગડતાં તેને હેલિકૉપ્ટરમાં ઍરલિફ્ટ કરીને નાગપુર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ગડચિરોલીની આશ્રમશાળાનું લાઇસન્સ કાયમ માટે રદ કરવા મુખ્ય પ્રધાનનો આદેશ

જમીન પર સૂતેલી ૩ વિદ્યાર્થિનીઓએ સર્પદંશથી જીવ ગુમાવ્યા બાદ છબરડા બહાર આવ્યા

12 August, 2026 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ

હાઇવેના ગેરકાયદે ઢાબા, ફૂડ કોર્ટ અને કમર્શિયલ બાંધકામ પર પડશે સરકારનો હથોડો

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હાઇવેની આજુબાજુમાં સરકારી જમીન પરનાં ઇલીગલ સ્ટ્રક્ચર દૂર કરવા બે મહિનાનું અલ્ટિમેટમ

12 August, 2026 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બે જણનો જીવ લીધો ને ૬ને જખમી કર્યાં વિલેપાર્લેની શાંતાભુવનમાં લાગેલી આગે

Mumbai Fire: અઢી વર્ષના બાળકનું અને ૨૩ વર્ષની એક યુવતીનું મોત થયું છે. આ સાથે જ આગ ઓલવવાની કામગીરી કરવા માટે ગયેલા બે ફાયર બ્રિગેડના જવાનો સહિત છ લોકોને ઈજાઓ થઈ છે.

12 August, 2026 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK