Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ચિન્મય મિશનના ઓનલાઈન ભગવદ ગીતા પાઠમાં 70 દેશોના 35 હજારથી વધુ લોકો જોડાયા

ચિન્મય મિશનના ઓનલાઈન ભગવદ ગીતા પાઠમાં 70 દેશોના 35 હજારથી વધુ લોકો જોડાયા

ચિન્મય મિશનના સ્થાપક પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના વિચારો પરથી પ્રેરાઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમનો હંમેશા પ્રયાસ રહ્યો હતો કે ભગવદ ગીતાનું જ્ઞાન સામાન્ય લોકો સુધી સરળ રીતે પહોંચે.

11 May, 2026 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં સતત બીજા દિવસે અને રાતે પરસેવો પાડતી ગરમી

આગાહી મુજબ ગ્રીન અલર્ટ, પણ ભેજથી છુટકારો મળશે નહીં

11 May, 2026 09:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે

ન્યૂઝ શોર્ટમાં: રાષ્ટ્રીય એકતા ઉજાગર કરતા ડ્રોન-શો દ્વારા આંબેડકરને શ્રદ્ધાંજલિ

ડ્રોન દ્વારા ભારત માતા, ભારતીય બંધારણ અને બાબાસાહેબ આંબેડકરના ફોટો સહિત અનેક ચિત્રો બનાવવામાં આવ્યાં હતાં. 

11 May, 2026 09:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વસ્તીગણતરીમાં મરાઠી ભાષા વિશેના વાઇરલ મેસેજ સામે ચેતવણી અપાઈ

વાઇરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે વસ્તીગણતરીની નોંધણી દરમ્યાન મરાઠીભાષીઓએ ફક્ત મરાઠીનો ઉલ્લેખ કરવો જોઈએ એ ખોટો છે

11 May, 2026 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનમાં હવે સિગ્નલની ગફલત નહીં થાય

CSMTમાં બે ટ્રેન સામસામે આવ્યા બાદ મોટરમૅનની કૅબિનમાં GPS સાથેની સેફ્ટી-સિસ્ટમ લગાવવામાં આવી

11 May, 2026 09:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર અને વધૂ પક્ષના લોકો વચ્ચે થયેલી મારામારી.

દહેજના વિવાદમાં વસઈમાં લગ્નમાં થઈ છુટ્ટા હાથની મારામારી, અનેક લોકો ઘાયલ

ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે લગભગ ૧૫થી ૨૦ લોકોના જૂથે તેમના પર હુમલો કર્યો હતો

11 May, 2026 09:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ચાકણકર

રૂપાલી ચાકણકરની ૭ કલાક સુધી પૂછપરછ થઈ

અંજલિ દમણિયાએ તપાસની માગણી કરીને કહ્યું હતું કે ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલી ચાકણકરે SIT તપાસ માટે જતી વખતે રસ્તામાં પોતાની કાર બદલી હતી

11 May, 2026 09:22 IST | Nashik | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

થાણેમાં ૫૦ વર્ષ જૂની ડ્રેનેજલાઇન ચોમાસા પછી બદલવામાં આવશે

ડ્રેનેજલાઇન બદલવાનું કામ ચોમાસા પછી શરૂ થવાની અપેક્ષા છે અને બે વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

11 May, 2026 09:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK