Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મનોજ જરાંગે પાટીલ

“મને ગોળી મારવાનું કાવતરું...”: મનોજ જરાંગેની મુંબઈમાં આંદોલન કરવાની અરજી નકારી

જરાંગેએ કહ્યું, "હું મૃત્યુને ભેટીશ પણ શરણાગતિ સ્વીકારીશ નહીં." તેમણે આંદોલન પહેલા સરકારને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે આઠ દિવસનો સમય આપ્યો. તેમણે કહ્યું કે તેમના સમર્થકો કેટલાક મંત્રીઓને રાજકીય ચેતવણીઓ પણ આપી શકે છે.

13 September, 2026 09:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચિંચપોકલીના ચિંતામણી

મુંબઈના ‘ચિંચપોકલી કા ચિંતામણિ’નો 107 વર્ષનો ઐતિહાસિક વારસો! આ વર્ષે શું છે ખાસ?

ગણેશોત્સવની ઉજવણી ઉપરાંત, આ મંડળ વર્ષભર સામાજિક કાર્યોમાં સક્રિય રહે છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં સહાય પૂરી પાડવાની સાથે સાથે, આરોગ્ય સેવાઓ અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય પૂરી પાડતી પહેલ પણ હાથ ધરવામાં આવે છે.

13 September, 2026 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિતેશ રાણેએ ટ્રેનને લીલી ઝંડી બતાવી

કોંકણ જનારા ગણેશ ભક્તોને લઈ બીજી ‘મોદી એક્સપ્રેસ’ ટ્રેન મુંબઈથી રવાના

ગણેશ ચતુર્થી દરમિયાન મુંબઈથી કોંકણ જતા મુસાફરોની સંખ્યામાં વધારો થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને `મોદી એક્સપ્રેસ` શરૂ કરવામાં આવી હતી. આ વિશેષ ટ્રેનનો ઉદ્દેશ્ય ગણેશોત્સવ દરમિયાન મુંબઈથી પોતાના ગામો તરફ જતા મુસાફરોને સુવિધા પૂરી પાડવાનો છે.

13 September, 2026 05:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

૧૩મી અને ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૬: પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા

૧3 અને ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૬ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા આ રહી

13 September, 2026 02:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્થાપના પહેલાં જ વિસર્જન માટે લઈ જવામાં આવતી ખંડિત થયેલી ગણેશમૂર્તિ.

જળગાવમાં સ્થાપના થાય એ પહેલાં કરવું પડ્યું ગણેશમૂર્તિનું વિસર્જન

૬ મહિના પહેલાં મૂર્તિ બુક કરાવી હતી, લાવ્યા ત્યારે ખંડિત હોવાનું જણાયું, ભારે હૈયે આપી વિદાય

13 September, 2026 02:18 IST | jalgaon | Gujarati Mid-day Correspondent
ગણપતિ વિસર્જન

વિસર્જનના ૨૪ કલાકમાં જ ગણશમૂર્તિઓ અને એના અવશેષો એકઠાં કરી લેવાશે

PoPની ગણેશમૂર્તિઓને કારણે હવે નહીં થવા દેવાય પ્રદૂષણ, BMCનો માસ્ટર પ્લાન તૈયાર: ફરીથી ઉપયોગમાં લઈ શકાય એ માટે પ્રોસેસ કરવા મોકલાવી દેવાશે

13 September, 2026 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

બોરીવલીની રેસ્ટોરાંમાં ફૂડમાંથી નીકળ્યો કૉક્રૉચ

જોકે આ મામલે હજી સુધી FDAને કે અન્ય સંબંધિત એજન્સીને સત્તાવાર રીતે ફરિયાદ કરવામાં આવી હોવાની જાણ નથી

13 September, 2026 01:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સંવત્સરીના પ્રસંગે ઘાટકોપરમાં ૧૧,૦૦૦ ભાવિકો કરશે સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના પાવન સાંનિધ્યમાં સંવત્સરીના પાવન પ્રસંગે ઘાટકોપરમાં ૧૧,૦૦૦ ભાવિકો કરશે સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ

13 September, 2026 01:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK