Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર

વધુ યુવાનોને જોડવા એન્જિનિયરિંગ કૉલેજોમાં કોર્સ શરૂ કરવામાં આવશે

સિવિલ ડિફેન્સને મજબૂત બનાવવા મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો

12 May, 2025 02:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ રાણા અને નવનીત રાણા (તસવીર: મિડ-ડે)

સિંદૂર કે તેને લગાવનાર બચી શકશે નહીં: બીજેપીના રાણા દંપતીને પાકિસ્તાનથી મળી ધમકી

ભારતની સેનાએ આ અંગે પાકિસ્તાન અને પીઓકેના અનેક આતંકવાદી કૅમ્પને નષ્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતની આ કાર્યવાહી બાદ દેશમાં અનેક રાજકારણીઓ સહિત ઍરપોર્ટ અને મંદિરોને પણ બૉમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. જેને પગલે પ્રશાસને સુરક્ષા કડક કરી દીધી છે.

12 May, 2025 02:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં 9મી જૂન સુધી ફટાકડા અને રોકેટ પર પ્રતિબંધ, નહીં માનો તો કાર્યવાહી થશે

Mumbai Police: `ઑપરેશન સિંદૂર` બાદ મુંબઈમાં દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કોઈને પણ ફટાકડા ન ફોડવા કે રોકેટ ન ઉડાડવાનો આદેશ આપ્યો છે.

12 May, 2025 12:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભિવંડીમાં આગ: વિકરાળ આગે અનેક વેરહાઉસને લીધા લપેટમાં- ફાયર બ્રિગેડ ટીમો દોડી

Bhiwandi Fire News: આ આગ પહેલા પાંચ કંપનીઓમાં ફાટી નીકળી હતી અને ત્યાર બાદમાં મંડપ ડેકોરેશનવાળા એક સ્ટોરેજમાં પણ ફેલાઈ હતી

12 May, 2025 09:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ્યના ટ્રાન્સપોર્ટપ્રધાન પ્રતાપ સરનાઈક

મહારાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટને આધુનિક બનાવવા તમામ RTO ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે

નૅશનલ ટ્રાન્સપોર્ટના આધુનિકીકરણના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારે તમામ RTO ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે

12 May, 2025 09:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આ રીતે BKCમાં ટ્રાફિક-જૅમની સમસ્યા ઉકેલવામાં આવશે

આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે અને એ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવશે.

12 May, 2025 08:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મિલિંદ દેવરા, ઉદ્ધવ ઠાકરે

કેન્દ્ર સરકારની ટીકા કરનારા ઉદ્ધવ ઠાકરે ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે ક્યાં હતા?

સંસદસભ્ય મિલિંદ દેવરા અને રાજકીય નિષ્ણાતોએ કર્યા સવાલ

12 May, 2025 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજનું નવું પૂતળું ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.

ભારતનું સૌથી ઊંચું શિવાજી મહારાજનું પૂતળું રાજકોટ કિલ્લામાં મૂકવામાં આવ્યું

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે તોફાનનો સામનો કરીને પૂતળું ૧૦૦ વર્ષ ટકશે

12 May, 2025 08:46 IST | Sindhudurg | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK