વધુમાં, સંજય રાઉતે જણાવ્યું હતું કે "જ્યારે અદાણીને વૈશ્વિક સ્તરે ન્યાય મળી રહ્યો છે, ત્યારે શિવસેનાને સુપ્રીમ કોર્ટમાં ન્યાયનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. મોંઘવારી વધવાની છે, અને તે હજી પણ વધવાની તૈયારીમાં છે.
19 May, 2026 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent