મુંબઈમાં પૂજાપાઠ માટે પુરોહિત ઓળખપત્ર બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી : અખિલ ભારતીય પુરોહિત મહાસંઘ દ્વારા દેશના સૌથી મોટા વેપારી સંગઠન કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના સંયુક્ત ઉપક્રમે લાયક અને પાત્ર વ્યક્તિઓને આપવામાં આવશે આઇ-કાર્ડ
13 May, 2026 07:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent