Maharashtra Fuel Saving Drive: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક કટોકટી વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને ગંભીરતાથી લેતા, એકનાથ શિંદે હવે તેમની મુસાફરી માટે ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ઉપયોગ કરશે.
13 May, 2026 04:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent