અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘શું અજિત પવારની હત્યા એ જ રીતે કરવામાં આવી હતી જે રીતે લિબરેશન ટાઇગર ઑફ તામિલ ઇલમ (LTTE)એ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી હતી?’
નિષ્ણાતોના મતે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજ તેમજ સ્થાનિક સ્તરે વધતા તાપમાનને કારણે વરસાદી વાદળો બની રહ્યા છે. આ જ કારણ છે કે વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદથી હવે ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા છે.
આજના બજેટ સત્ર દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાના બન્ને ગૃહોમાં અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તમામ પક્ષોના નેતાઓએ તેમને એકસાથે યાદ કર્યા હતા, તેમને એક અનુભવી પ્રશાસક અને રાજ્યના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા.
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ૨૮મી જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલ પ્લૅન-ક્રેશની દુર્ઘટનામાં મોત થયું હતું. દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને CBI તપાસ માટે અનુરોધ કર્યો છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK