શિવસેના (UBT)ના ૮ સંસદસભ્યોને ગુપ્ત રીતે મળ્યા હોવાની અટકળોઃ ઉદ્ધવસેનાના અરવિંદ સાવંતે લખીને આપ્યું કે હું નહીં જાઉં, એકનાથ શિંદે પોતે કહે છે કે આવી કોઈ મીટિંગ થઈ નથી : ઑપરેશન ટાઇગરની ફરી ચર્ચા થઈ રહી છે ત્યારે ખુદ શિંદે, અરવિંદ સાવંતે રદિયો આપ્યો
11 April, 2026 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent