જાણીતા ફોટોગ્રાફર અતુલ કસબેકરે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે એરપોર્ટ પર મુસાફરોને લેવા આવતા વાહનોને કર્બસાઇડ (રસ્તાના કિનારે) થી પિકઅપ કરવા દેવાને બદલે ફરજિયાત પાર્કિંગ એરિયામાં મોકલવામાં આવે છે.
Sexual Crime News: બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક પિતાના દાવાને ફગાવી દીધો હતો કે તેની સગીર પુત્રીએ ગુસ્સામાં તેના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો અને તેને "બનાવટી" ગણાવ્યો હતો.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના જણાવ્યા અનુસાર, સિદ્ધેશ્વર વોટર ટેન્ક પાસે હાથ ધરવામાં આવનાર પાઇપલાઇનના કામને કારણે ગુરુવારે થાણેના અનેક વિસ્તારોમાં ૨૪ કલાક માટે પાણી પુરવઠો સ્થગિત રહેશે.
મુસ્લિમ બૉયફ્રેન્ડ સાથેના તનાવના પગલે મિત્રો જેને આવું કહેતા હતા તે યુવતીએ આત્મહત્યા કરી લીધી, ૨૪ વર્ષની સ્તુતિ સોનાવણે માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરીની વિદ્યાર્થિની હતી
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK