Thackeray Camp Crisis: શું ઠાકરે જૂથમાં બીજા બળવાની પટકથા લખાઈ રહી છે? શું `માતોશ્રી`માં બધું જેવું દેખાય છે તેવું નથી? પરિસ્થિતિ કંઈક બીજું જ સૂચવે છે. સાંસદોની "મન કી બાત" હવે દબાયેલી નથી. તે ખુલ્લેઆમ બહાર આવી છે...
22 March, 2026 03:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent