Mumbai Fire: મઝગાંવમાં હેનકોક બ્રિજ પાસે આજે સવારે લાગી આગ, સાતથી આઠ ઝૂંપડાઓને નુકસાન થયું હોવાના અહેવાલ, તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેતા સદ્નસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, અધિકારીઓએ આગ લાગવાની આ ઘટનાની તપાસ શરૂ કરી
28 April, 2026 03:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent