બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના G સાઉથ વૉર્ડમાં ડૉ. ઈ. મોઝેસ રોડ પર ૧૬૫૦ મિલીમીટર વ્યાસની મેઇન પાણીની પાઇપલાઇનમાં તિરાડ પડી હોવાનું ધ્યાનમાં આવતાં જ BMCએ બુધવાર રાત્રે ૧૦ વાગ્યાથી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું.
09 May, 2026 09:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent