ચિન્મય મિશનના સ્થાપક પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના વિચારો પરથી પ્રેરાઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમનો હંમેશા પ્રયાસ રહ્યો હતો કે ભગવદ ગીતાનું જ્ઞાન સામાન્ય લોકો સુધી સરળ રીતે પહોંચે.
12 May, 2026 03:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent