પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે 2025 માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દબાણ હેઠળ રાજીનામું આપ્યું હતું. પુસ્તકમાં પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા પર પણ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
24 March, 2026 08:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent