સંજય રાઉતે 15 જાન્યુઆરી 2026 ના રાજ રોજ મુંબઈમાં યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ અને અન્ય અગ્રણી નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવાના ભાજપના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
02 January, 2026 04:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent