મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં લગભગ 20 બિલાડીઓ મૃત અને વિકૃત હાલતમાં મળી આવી હતી, જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં લેતા, પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો હતો અને આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી હતી.
10 September, 2026 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent