વિવાદ વધતો ગયો તેમ, કૉંગ્રેસના સાંસદ રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને જાહેર માફી માગી. તેમણે કહ્યું, "આંદોલન દરમિયાન કેટલાક કાર્યકરોએ અજાણતામાં ચોક્કસ ધર્મને લક્ષ્ય બનાવતા અયોગ્ય સૂત્રોચ્ચાર કર્યા."
26 August, 2026 06:15 IST | Nanded | Gujarati Mid-day Online Correspondent