ઉપલબ્ધ માહિતી મુજબ, સાહિલનું મૃત્યુ એ IIT બૉમ્બેમાં સાત મહિનાના ગાળામાં બનેલી આવી ચોથી ઘટના છે. આ પહેલાં, 4 ફેબ્રુઆરી 2026 ના રોજ નમન અગ્રવાલ અને 28 જુલાઈ 2૦26ના રોજ સોહિલ રાજકુમાર સાંગવાનનું અવસાન થયું હતું.
19 September, 2026 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent