Maharashtra Freedom of Religion Act 2026: મહારાષ્ટ્ર સરકારે બહુચર્ચિત `મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા અધિનિયમ`ના અમલીકરણની તારીખની સત્તાવાર જાહેરાત કરી; સત્તાવાર ગેઝેટ સૂચના અનુસાર, આ કાયદો રક્ષાબંધન, ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ રાજ્યભરમાં અમલમાં આવશે
19 August, 2026 02:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent