અનશન સમાપ્ત કર્યા પછી પણ મનોજ જરાંગે પાટીલે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ત્રણ મહિનાની અંદર મરાઠા આરક્ષણ સંબંધિત માગણીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ આંદોલનને મુંબઈ લઈ જશે.
17 September, 2026 03:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent