રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરોને બૅગ સાથે ટ્રેનના દરવાજા પર ઉભા રહેવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિવા-મુમ્બ્રા નજીક બનેલી દુ:ખદ ઘટના બાદ આ કડક પગલું લેવામાં આવ્યું છે, જેમાં આઠ મુસાફરો ચાલતી ટ્રેનમાંથી પડી ગયા હતા, જેમાં ચાર મુસાફરોના મોત થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. (તસવીરો: મિડ-ડે)
20 June, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent