Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સિંહસ્થ કુંભ મેળા 2027 પહેલા નાસિકમાં મોટા પાયે પરિવર્તન થવાનું છે. તસવીરો/એકનાથ શિંદેનું કાર્યાલય

CM ફડણવીસ, નાયબ CM શિંદેએ નાસિક કુંભ મેળા 2027 માટે નવા પ્રોજેક્ટ્સ કર્યા જાહેર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે હજારો કરોડના નવા વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું. તસવીરો/એકનાથ શિંદેનું કાર્યાલય

13 November, 2025 06:41 IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
ગુરુવારે શહેરમાં 143 AQI નોંધાતા મુંબઈની આકાશ ધુમ્મસથી ઢંકાઈ ગઈ. PIC / કીર્તિ સુર્વે પરેડ

Photos: મુંબઈનો AQI 143 પહોંચતાં મરીન ડ્રાઇવ ધુમ્મસથી આચ્છાદિત

ગુરુવારે બપોરે મરીન ડ્રાઇવ પર મુંબઈનું આકાશ ધુમ્મસથી ઢંકાયેલું હતું. જોકે, ધુમ્મસ હોવા છતાં શહેરની હવાની ગુણવત્તા `મધ્યમ` શ્રેણીમાં રહી, જે 143 AQI નોંધાયું. તાજેતરના દિવસો શહેરમાં ધુમ્મસભર્યા વાતાવરણ અને રાત્રિના સમયે ઠંડુ તાપમાન જોવા મળી રહ્યું છે. (તસવીર / કીર્તિ સર્વે પરેડ)

13 November, 2025 05:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘યાત્રી તથા વરિષ્ઠ સેવા સદન’ આ સુવિધામાં ૧૦૦થી વધુ ઓરડાઓ હશે, જે વરિષ્ઠ વૈષ્ણવો અને દર્શનાર્થી ભક્તો માટે સુરક્ષિત, આરામદાયક અને ગૌરવસભર નિવાસ પ્રદાન કરશે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં ‘યાત્રી તેમજ વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીએ પવિત્ર ધાર્મિક સ્થળ નાથદ્વારાની મુલાકાત લીધી, જ્યાં તેમણે શ્રી નાથજીના ભોગ આરતી અને દિવ્ય દર્શનનો લાભ લેવાની સાથે ગુરુ શ્રી વિશાલ બાવા સાહેબનો આશીર્વાદ પણ મેળવ્યા. પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુસજ્જ ‘યાત્રી તથા વરિષ્ઠ સેવા સદન’ (યાત્રાળુઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સેવા કેન્દ્ર) સ્થાપવાની જાહેરાત કરી અને  નાથદ્વારા મંદિરને ૧૫ કરોડ રૂપિયાનું દાન આપ્યું.

09 November, 2025 05:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુરુવારે સાંજે રેલવે કર્મચારીઓએ હડતાળ પાડી તેના થોડા સમય પછી આ ઘટના બની. (તસવીરો: આશિષ રાજે, રાજેન્દ્ર બી. અકલેકર અને ઐશ્વર્યા ઐયર)

CSMT ખાતે હડતાળ અને સેન્ડહર્સ્ટ રોડ નજીક અકસ્માત બાદ મધ્ય રેલવે સ્ટેશનો પર ભીડ

મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ગુરુવારે સાંજે ચાલતી વખતે ટ્રેનની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત અને ત્રણ અન્ય ઘાયલ થયા. આ સાથે સીએસએમટી ખાતે કર્મચારીઓની હડતાળને લીધે પણ મધ્ય રેલવેના બીજા પ્લેટફોર્મ પર પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.  (તસવીરો: આશિષ રાજે, રાજેન્દ્ર બી. અકલેકર અને ઐશ્વર્યા ઐયર)

06 November, 2025 09:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ હડતાળની સીધી અસર લોકલ ટ્રેનોની સેવાને થઈ અને પ્રવાસીઓને ભારે હાલાકીની સામનો કરવો પડ્યો હતો. (તસવીરો: આશિષ રાજે)

મધ્ય રેલવેમાં પ્રવાસીઓની હાલાકી: CSMT ખાતે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, જુઓ તસવીરો

મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનના મધ્ય રેલવે લાઇનમાં પ્રવાસીઓની ભારે હાલાકીની પરિસ્થિતી જોવા મળી રહી છે. કારણ કે ગુરુવારે સાંજે મુંબઈ લોકલ ટ્રેન સેવાઓના પીક અવર્સ (ભીડના સમય) દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે રેલવે કર્મચારીઓએ હડતાળ પાડી હતી. (તસવીરો: આશિષ રાજે)

06 November, 2025 07:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`સફળતા જિંદગીની` પુસ્તકના લોકાર્પણ બાદ સતીષ કે.શાહ તથા એમના જીવનસંગિની ચેતનાબહેન

`સફળતા જિંદગીની` બૂકનું ભવ્ય લૉન્ચિંગ... જુઓ તસવીરો

બિઝનેસગુરુ એવા ઉદ્યોગપતિ સતીષ કે. શાહનાં ૫૦ વર્ષની બિઝનેસયાત્રાને વર્ણવતી બૂક `સફળતા જિંદગીની`નું રવિવારે ગોરેગામમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સતીષભાઈની આ બિઝનેસયાત્રાને કવિ-વાર્તાકાર સંજય પંડ્યાએ શબ્દદેહ આપ્યો છે. આ ઉદ્યોગપતિના જીવનના સંઘર્ષ અને મોટીવેશનલ પ્રસંગોને એમણે પુસ્તકમાં આબેહૂબ રજૂ કર્યા છે. આવો, માણીએ આ લૉન્ચિંગ ઇવેન્ટની ઝલક

06 November, 2025 11:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : આશિષ રાજે

કાર્તિકી પૂર્ણિમાએ દીપી ઊઠ્યું બાણગંગા: સુપરમૂનના સૌંદર્યમાં દેવદિવાળીની ઉજવણી

કાર્તિકી પૂર્ણિમાએ ભારતભરમાં અનેક નદીઓના કિનારે મહાઆરતીની પરંપરા છે. જુઓ મુંબઈના બાણગંગા ખાતેનાં દૃશ્યો (તસવીરો : આશિષ રાજે)

06 November, 2025 07:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેના (UBT) ના નેતા ઉદ્ધવ ઠાકરે, NCP (SP) ના સુપ્રીમો શરદ પવાર, MNS ના રાજ ઠાકરે અને કૉંગ્રેસના નેતાઓએ મોરચામાં ભાગ લીધો હતો. (તસવીરો/આશિષ રાજે)

મુંબઈમાં રાજ ઠાકરેની મનસે અને MVA નો `સત્યા ચા મોરચા` હિટ કે પછી…, જુઓ તસવીરો

કૉંગ્રેસ, શિવસેના UBT અને NCP (SP) તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે બનેલી મહા વિકાસ આઘાડી (MVA) એ શનિવારે મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિરોધ પક્ષે દાવો કર્યો છે કે આ ગેરરીત શાસક ભાજપને મદદ કરી રહી છે. (તસવીરો: આશિષ રાજે)

01 November, 2025 09:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK