બિઝનેસગુરુ એવા ઉદ્યોગપતિ સતીષ કે. શાહનાં ૫૦ વર્ષની બિઝનેસયાત્રાને વર્ણવતી બૂક `સફળતા જિંદગીની`નું રવિવારે ગોરેગામમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સતીષભાઈની આ બિઝનેસયાત્રાને કવિ-વાર્તાકાર સંજય પંડ્યાએ શબ્દદેહ આપ્યો છે. આ ઉદ્યોગપતિના જીવનના સંઘર્ષ અને મોટીવેશનલ પ્રસંગોને એમણે પુસ્તકમાં આબેહૂબ રજૂ કર્યા છે. આવો, માણીએ આ લૉન્ચિંગ ઇવેન્ટની ઝલક
06 November, 2025 11:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent