રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલય (રા.સા.ગો.ક.રા) વિદ્યાલય, કલ્યાણ ખાતે લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પુણ્યતિથિના પાવન અવસરે તા. ૧ ઑગસ્ટના રોજ એક અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાળાના ગૌરવ સમાન ભૂતપૂર્વ વિદ્યાર્થી, રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત તથા રાષ્ટ્રસેવાના વિવિધ ક્ષેત્રોમાં અવિસ્મરણીય યોગદાન આપનાર બિમલભાઈ મીનાબેન વસંતભાઈ નથવાણી તથા તેમના સુપુત્ર ચિરાગ નથવાણીએ હાજરી આપી હતી.
01 August, 2026 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent