Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪મી મેએ વારાણસી લોકસભાની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪મી મેએ વારાણસી લોકસભાની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે

06 May, 2024 07:55 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામાન્ય ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં વારાણસીમાં મતદાન યોજાશે

ગઈ કાલે અયોધ્યામાં નરેન્દ્ર મોદીના રોડ શો વખતે ઊમટી પડેલી જનમેદની.

ગઈ કાલે અયોધ્યામાં નરેન્દ્ર મોદીના રોડ શો વખતે ઊમટી પડેલી જનમેદની.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪મી મેએ વારાણસી લોકસભાની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે એમ BJPના શહેર પ્રમુખ વિદ્યાસાગર રાયે રવિવારે જણાવ્યું હતું. નરેન્દ્ર મોદી આ મતદારક્ષેત્રમાં ૧૩મી મેએ રોડ શો કરશે અને એ માટે તૈયારી કરવામાં આવી રહી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. વારાણસીમાંથી કૉન્ગ્રેસે ઉત્તર પ્રદેશના વડા અજય રાય અને બહુજન સમાજ પાર્ટીએ અતહર જમાલ લારીને ઊભા રાખ્યા છે. સામાન્ય ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં વારાણસીમાં મતદાન યોજાશે


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 07:55 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK