Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરીઓ સ્વેચ્છાએ ભારતનો હિસ્સો બનશે : રાજનાથ સિંહ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરીઓ સ્વેચ્છાએ ભારતનો હિસ્સો બનશે : રાજનાથ સિંહ

06 May, 2024 08:46 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશ્મીરમાં પરિસ્થિતિ​ જે રીતે બદલાઈ રહી છે અને ત્યાં જે રીતે આર્થિક વિકાસ જોવા મળી રહ્યો છે એ જોતાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોકો જ માગણી કરશે કે તેમણે ભારતમાં ભળી જવું જોઈએ

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ


પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર પોતાનો દાવો ભારત ક્યારેય જતો નહીં કરશે, પરંતુ  લશ્કરી દળોના ઉપયોગ દ્વારા એને કબજે નહીં કરશે, કેમ કે કાશ્મીરમાં વિકાસ જોયા બાદ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોકો સ્વેચ્છાએ ભારતનો હિસ્સો બનશે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું છે. મારું માનવું છે કે ભારતે કંઈ કરવાનું નહીં રહેશે. કાશ્મીરમાં પરિસ્થિતિ​ જે રીતે બદલાઈ રહી છે અને ત્યાં જે રીતે આર્થિક વિકાસ જોવા મળી રહ્યો છે એ જોતાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોકો જ માગણી કરશે કે તેમણે ભારતમાં ભળી જવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK