Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરદારનાં સંતાનોએ રાષ્ટ્ર પ્રથમનો જીવનમંત્ર અપનાવ્યો છે : મોદી

સરદારનાં સંતાનોએ રાષ્ટ્ર પ્રથમનો જીવનમંત્ર અપનાવ્યો છે : મોદી

16 October, 2021 04:52 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિદ્યાર્થીઓ માટેની હૉસ્ટેલનું વડા પ્રધાને વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરત કર્યું

વિદ્યાર્થી ભવનનું વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરતના કાર્યક્રમ દરમ્યાન નરેન્દ્ર મોદી

વિદ્યાર્થી ભવનનું વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરતના કાર્યક્રમ દરમ્યાન નરેન્દ્ર મોદી


દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિદ્યાર્થી ભવનનું વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરત કરીને કહ્યું હતું કે ગુજરાત સરદાર પટેલના વારસાને આગળ વધારી રહ્યું છે. પરસ્પર સહયોગ અને પરિશ્રમથી આગળ વધવું એ સરદાર સાહેબનો સ્વભાવ હતો જેને
આગળ વધારતાં સરદાર સાહેબનાં સંતાનોએ રાષ્ટ્ર પ્રથમનો જીવનમંત્ર અપનાવ્યો છે. 
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ખાતમુરત કરી જમનાબહેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને રાધાબહેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવનના નિર્માણકાર્યનો પાયો નાખ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2021 04:52 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK