Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંસદસભ્યોને વિકાસકાર્યો માટે ફાળવાતી રકમમાંથી પૈસા બચી કેમ જાય છે?

સંસદસભ્યોને વિકાસકાર્યો માટે ફાળવાતી રકમમાંથી પૈસા બચી કેમ જાય છે?

28 April, 2024 02:55 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯-’૨૪ના કાર્યકાળમાં ૧૬.૨૪ ટકા રકમ વપરાયા વગર પડી રહી : ૫૧૮૫ કરોડ રૂપિયામાંથી ૮૪૨ કરોડ રૂપિયા વપરાયા જ નહીં

પાર્લામેન્ટ

પાર્લામેન્ટ


સંતાનોને ખિસ્સાખર્ચી માટે પૈસા આપો અને એમાંથી તે બચત કરે તો માતાપિતાને ઘણું સારું લાગે, પણ જો કોઈ સેવાભાવી સંસ્થાને જરૂરિયાતમંદોની સેવા માટે દાન આપ્યું હોય અને એ વપરાય નહીં ત્યારે કેવું લાગે? બન્ને સ્થિતિમાં અલગ-અલગ ભાવ જન્મે. જોકે હવે એક એવી હકીકત સામે આવી છે જેમાં અનેક ભાવ અને અનેક સવાલ જાગે છે.
વાત જાણે એમ છે કે આપણે નવા સંસદસભ્યો ચૂંટી કાઢવા માટેની પ્રક્રિયા શરૂ તો કરી, પરંતુ ગયા વખતે જેમને આપણે પ્રતિનિધિ તરીકે સંસદમાં મોકલ્યા હતા એમાંથી ઘણા લોકોએ પોતાના મતવિસ્તારમાં વિકાસકાર્યો કરવા માટેના ભંડોળનો પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 02:55 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK